દેશબંધી, 5000 રૂપિયા લાંચ ન આપી તો ગોળી મારી દીધી
બિહારના પટણા પોલીસે પીક-અપ ડ્રાઇવરને ગોળીબાર કરવા બદલ તેના ત્રણ કોન્સ્ટેબલની ધરપકડ કરી છે. વાહન લેવા બટાટા લઈ જતા પિક-અપના ચાલક પાસે 5000 રૂપિયાની લાંચ માંગી હતી. લાંચ લેતાં પોલીસકર્મીઓએ પીક-અપ ચાલકને ગોળી મારી દીધી હતી. પીક-અપનો ચાલક સોનુ સાહ બટાટા ભરીને દાનાપુર જઇ રહ્યો હતો. રસ્તામાં તે પટણા નજીક પોલીસકર્મીઓ સાથે દલીલ કરી હતી. ત્યારબાદ પોલીસકર્મી...
નર્મદામાં ઠલવાતાં મળ, મૂત્ર અને ગટરનું પાણી પીતું આખું ગુજરાત
દિલીપ પટેલ
ગુજરાતના 5 કરોડ લોકોના જીવ સામેં ચેંડા કરી રહેલી ભાજપની વિજય રૂપાણી સરકાર
ગાંધીનગર, 24 માર્ચ 2020
15 જાન્યુઆરી, 1961 ના રોજ, તત્કાલીન વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ એક બટન દબાવતા અને નદીની બીજી બાજુમાં વિસ્ફોટ કરીને નર્મદાનું કામ શરૂં કર્યું હતું. 57 વર્ષ બાદ પણ આ પ્રોજેક્ટ પૂર્ણ થયો નથી. ગુજરાતની પ્રજાએ આ યોજના પાછળ રૂ1 લાખ કરો...
ઝડપ માટે બનાવેલી બીઆરટી પર હવે ટ્રાફિક જામ થશે
અમદાવાદ,
અમદાવાદ મહાનગર પાલિકા –અમપા-ની બે જાહેર પરિવહન દ્વારા 2020માં 1650 નવી બસ રસ્તા પર ઉતારવાની ગણતરી છે, લાલ બસ અને જનમાર્ગની હાલ 950 બસ દોડે છે. લાલ બસ – એએમટીએસની 700 અને જનમાર્ગની 250 મળી કૂલ 950 બસ દોડે છે. લાલ બસ દ્વારા 800 અને જનમાર્ગ દ્વારા 850 નવી બસ દોડાવાશે. જેના ઠેકા બહાર પડી ગયા છે. જન માર્ગ પર હવે ટ્રાફિક જામ થઈ જશે. તેથી બીઆર...
7 વર્ષમાં ખાનગી બેંકો સામે સરકારી બેંકોના ધિરાણ ઓછું, વિશ્વમાં ભારતની ...
કેન્દ્રીય નાણા અને વાણિજયિક બાબતોના મંત્રી શ્રીમતિ નિર્મલા સીતારામને સંસદમાં વર્ષ 2019-20નું આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું હતું. આર્થિક સર્વેક્ષણ 2019-20ની મહત્વની વિશેષતાઓ નીચે મુજબ છે
બેંકનાં રાષ્ટ્રીયકરણની સુવર્ણજયંતિઃ સમીક્ષા કરવી
• સર્વેમાં વર્ષ 2019ને બેંકોના રાષ્ટ્રીયકરણનાં સુવર્ણજયંતિ વર્ષ તરીકે ગણાવવામાં આવ્યું છે
• સરકારી ક્ષેત્રની બેં...
મંદીના કારણે બેંકની છેતરપીંડી અને કૌભાંડ 3 ગણાં વધ્યા
નાણામંત્રીએ સંસદમાં સ્વીકાર્યું- 6 માસમાં 1 લાખ કરોડનાં બેન્ક ફ્રોડ, NPA પણ 9 લાખ કરોડ
નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારામને સંસદમાં કબૂલ્યું હતું કે, ચાલુ વર્ષના પહેલા છ જ મહિનામાં બેન્કો અને અમુક નાણાકીય સંસ્થાઓમાં થયેલી છેતરપિંડીનો આંકડો રૂ. 1,13,374 કરોડે પહોંચી ગયો છે. આ ઉપરાંત આરબીઆઈ ડેટા પ્રમાણે બેન્કોની એનપીએ પણ રૂ. 8,95,601 એટલે ...
પોતાનું નામ કમાવા રૂપાણીએ અમદાવાદમાં રોજના રૂ.10 લાખ ફૂંકી માર્યા
• ઉત્સવપ્રિય ભાજપ સરકારમાં છેલ્લા બે વર્ષમાં ઉત્સવો પાછળ રૂ. ૩૨૦૪.૫૩ લાખનો ખર્ચ
• એસ.ટી. નિગમ દ્વારા ખરીદ કરવામાં આવતી બસોનો ઉપયોગ સરકારી કાર્યક્રમોમાં મોટાપાયે ભીડ ભેગી કરવા માટે જ થાય છે.
• એસ.ટી. નિગમ દ્વારા ખરીદાયેલ બસોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા
ઉત્સવપ્રિય ભાજપની રૂપાણી સરકાર દ્વારા અમદાવાદ શહેરમાં વિવિધ મહોત્સવો જેવા કે, નવરાત્ર...
ગાંધીજીના સમયના ગોરા અંગ્રેજો કરતાં ગુજરાતમાં ભગવા અંગ્રેજોનું વરવું ર...
દિલીપ પટેલ
અમદાવાદ, 21 માર્ચ 2020
ભાવનગરના ઘોઘા તાલુકાના બાડી-પડવા ગામે રાજ્ય સરકારના સાહસ ગુજરાત પાવર કોર્પોરેશન લિ. (જીપીસીએલ) સામે ખેડૂતો સત્યાગ્રહ આંદોલન કરી રહ્યા છે. અંગ્રેજોએ લાઠી ચાર્જ આઝાદી વખતે ભારતમાં નહોતો કર્યો પણ ભાજપની ભગવા અંગ્રેજ સરકારે બેહરમીથી અત્યાચાર અહીં કર્યા હતા. જે લોકો હજુ ભૂલ્યા નથી. અહીં હવે 25 કિલીમીટર સુધી ભારે પ...
ભાજપના મહામંત્રી કે. સી. પટેલનું કરોડોનું ભરતી કૌભાંડ જાહેર
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આજે કારોબારી બોલા વી મોટું નોકરીનું ભરતી કૌભાંડ હાથ ધરવામાં આવશે અત્યાર સુધી શિક્ષણ મંત્રી અને અગ્ર સચિવ શિક્ષણ વિભાગે તપાસ માટે રાખેલ પરિણામ બે દિવસ પહેલાં જ ભાજપના એક મહામંત્રી કે. સી. પટેલે મુખ્યમંત્રીને મલી પરિણામ જાહેર કરવાનું દબાણ કર્યું મને મળતી માહિતી મુજબ ૨૦ જેટલા વિદ્યાર્થીઓ પાસે થી 15 થી 20 લાખ...
ભાજપે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય ડો.કિરીટ પટેલને ખરીદવા કેટલા કરોડની ઓ...
https://youtu.be/FgeqmPHjhhs
ગાંધીનગર, 20 માર્ચ 2020
ગુજરાતમાં વર્ષ 1995થી કોંગ્રેસ સત્તાથી દૂર છે. ભાજપ સત્તા ટકાવી રાખવા કોંગ્રેસને તોડે છે. દર ચૂંટણીમાં ખરીદી કરીને કોંગ્રેસને ખતમ કરે છે. ભાજપે અઢી વર્ષમાં 12 ધારાસભ્યો ખરીદ કર્યા છે. જેમાં કરોડો રૂપિયાની ચૂકવણી થઈ છે. ઘણાં ધારાસભ્યોને રૂ.8 કરોડથી રૂ.100 કરોડ સુધીની રકમ ચૂકવવામાં આવી છે. આવ...
જામનગરમાં 10 જમીન કૌભાંડો, ભાજપના બાબુ બોખીરીયા પણ કૌભાંડમાં ખરા
જામનગરના નાઘેડી ગામમાં 123 હેક્ટર સરકારી જમીન પચાવી પાડવાનું કૌભાંડ બહાર આવ્યું છે. આ જમીન પરની 2 એકર જમીન મનસુર મામદ સાંઇચા, આમદ ઉમર ખફી, અસગર જુમા દોદેપોત્રા, હનીફ જુમા દોદેપોત્રા, રજાક સીદીક ખીરાએ સરકારી જમીન પચાવી પાડી હતી. નાઘેડી ગામના રેવન્યુ જુના સર્વે નં.187 પૈકી (નવા સર્વે નં. 287)ની આ જમીન છે. સરકારની માલીકીની જમીન બળજબરીથી જેસીબી મશીન ચલ...
ન્યાયમાં વિલંબ એ અન્યાય – 27 લાખ ખટલા , 100માંથી 10 વ્યક્તિ આદાલ...
ગાંધીનગર, 19 માર્ચ 2020
ગુજરાત રાજયમાં અદાલતોમાં તા. ૩૧.૧૨.૧૮ની સ્થિતિએ કુલ ૧૬,૫૩,૯૯૬ પડતર કેસો હતા. તેમ જ ૨૦૧૯ના વર્ષ દરમિયાન કુલ ૧૦,૮૪,૨૦૦ કેસો દાખલ થયા હતા. મતલબ કે કુલ નવા અને જુના મળીને 27.30 લાખ ખટલા ચાલી રહ્યાં છે. 100 વ્યક્તિમાંથી 10 વ્યક્તિ ન્યાય માટે અદાલતના ધક્કા કાઈ રહ્યાં છે. તેમને ન્યાયમાં વિલંબ થઈ રહ્યો છે. ભાજપની સરકારે એક વર્ષથ...
સેવા સેતુમાં 2 કરોડ કામ કરાયા તે સરકારની મોટી નિષ્ફળતા બતાવે છે
2016થી સેવાસેતુ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો જેમાં 5 વખત અત્યાર સુધીમાં કુલ 1,96,66,140 પ્રશ્નો આવેલા હતા. આમ 1.20 કરોડ ઘરમાં 2 કરોડ પ્રશ્નો સરકારના અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના નિકાલ થતાં ન હતા. જે નિકાલ કરાયા છે. તેનો સીધો મતલબ કે પ્રજાના કામો રૂપાણીની ભાજપ સરકારમાં થતાં નથી. એવું વિરોધ પક્ષના ધારાસભ્યો બતાવી રહ્યાં છે. કોઈ એક રાજ્યમાં આવા પડતર...
વાહન ચેક પોસ્ટ પર વર્ષે રૂ.30 કરોડનો ભ્રષ્ટાચાર, ગુજરાતમાં 20 વર્ષ સુધ...
ગાંધીનગર, 18 માર્ચ 2020
14 ઓક્ટોબર 2018, દિવસે અરવલ્લી જિલ્લાની શામળાજી RTO ચેકપોસ્ટ હંમેશ વિવાદમાં રહે છે. 6 કરોડના ખર્ચે શામળાજી RTO ચેકપોસ્ટ સંપૂર્ણ ડીઝીટલ કરી દેવામાં આવી હોવાથી હવે ભ્રષ્ટાચાર નહીં થાય એવી શેખી ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 2017માં મારી હતી. પણ અહીં તો ભ્રષ્ટાચાર યથાવત ચાલુ હોવાનું રંગે હાથ પકડાયું છે. ટ્રકમાં ઓવરલોડ મા...
જમીન વિકાસ નિગમ બાદ ગુજરાત સરકારનું બીજું મોટું કૌભાંડ, 700 કરોડની ખરી...
ગાંધીનગર, 18 માર્ચ 2020
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના શાસનમાં ભ્રષ્ટાચાર ફાલ્યો ફુલ્યો છે. રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારી એ આચરેલી ગેરરીતિઓ બહાર આવતાં ફરજમોકૂફ-સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જમીન વિકાસ નિગમ બાદ ભાજપની રૂપાણી સરકારનું બોર્ડ કોર્પોરેશનનું વધું એક મોટું કૌભાંડ બહાર આવ્યું છે. જે રોજગારી કૌભાંડ તરીકે જાણીતું છે.
GRIMCO કુટીર અને ગા...
VIDEO – પક્ષપલટુ ધારાસભ્ય પદ્યુમનસિંહને મહિલાઓએ 50 કરોડની બંગડી ...
અબડાસા વિસ્તારનું પ્રતિનિાધત્વ કરતા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ સામેથી મીડીયાને બોલાવીને ભાજપમાં જવા મુદે પોતાનો પક્ષ રાખવાનો પ્રયાસ કર્યો હતો. તેઓની સ્વહિત નહીં પરંતુ લોકહિત માટે આ પગલું ભર્યાની ગળે ન ઉતરે તેવી વાત જણાવી હતી. ભુજ સર્કિટ હાઉસ ખાતે જાડેજાએ પોતે કોંગ્રેસ સાથે ગદ્દારી કરી હોવાની વાત ખુલ્લેઆમ કબુલી હતી. પરંતુ આ પગલુ લોકોના ભલા મા...
ગુજરાતી
English