ગુજરાતના થાનમાં જીવલેણ સિલિકોસિસથી એક વર્ષમાં 9ના મોત
13 મી માર્ચે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિલિકોસિસનો ભોગ બન્યા બાદ પસાર થયેલા 50 વર્ષીય દિનેશ પાલજી જીતીયુઆના મોત સાથે, થાનમાં છેલ્લા એક વર્ષ દરમિયાન તમામ 9 વ્યક્તિઓ જીવલેણ વ્યવસાયિક બિમારીનો ભોગ બની છે. થાન ગુજરાતમાં સિરામિક ઉદ્યોગના કેન્દ્ર છે. હવામાં ધૂળનું પ્રમાણ 0.05 મિલિગ્રામ હોવું જોઈએ તેના બદલે 2 છે. તેથી મોત થઈ રહ્યાં છે. કારખાનના માલિકો જો 0...
ગાંધીયન લખન મુસાફિરથી ભગવા સરકાર કેમ ગભરાઈ રહી છે ? જાણો સત્ય શું છે
કેવડીયામાં કોઈ અગ્રણી રાજકારણી માત્ર આવવાના હોય તો લખનભાઈને ‘હાઉસ-ઍરેસ્ટ’ અથવા ‘આગોતરી અટકાયત’ કરી લેવામાં આવે છે. આવું વારંવાર થઈ રહ્યું હતું.
દિલીપ પટેલ
ગાંધીનગર, 17 માર્ચ 2020
સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિવિધ પ્રોજેક્ટોનો સરકાર સામે વિરોધ કરતા નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના માથાવાડી ગામના અને મૂળ રાજગઢ ભાવનગરના લખનભાઈ મુસાફિરને નર્મદા...
કૃષ્ણની કર્મભૂમિ ખારી ધૂધવી કેમ બની રહી છે ? શું રહસ્ય છે ?
ગાંધીનગર, 16 માર્ચ 2020
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરીયાકાંઠાની જમીનમાં દીન પ્રતિદિન ક્ષારનુ પ્રમાણ વધી રહ્યુ છે. જામનગર જિલ્લામાં 63,391 હેકટર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 1,25,000 હેકટર (1250 ચોરસ કિલોમીટર) જમીનમાં ખારાશનું પ્રમાણ જોવા મળ્યુ છે. દ્વારકા જિલ્લો 4051 ચોરસ કિલો મીટરનો છે તેમાં 1250 કોરસ કિલો મીટર જમીન તો ખારી થઈ ગઈ છે. 31 ટકા જમી...
અમપામાં 1,16,400 માહિતી અધિકાર (આરટીઆઈ) ની અરજીઓ મળી
છેલ્લા નવ વર્ષમાં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) ને કુલ 1,16,400 માહિતી અધિકાર (આરટીઆઈ) ની અરજીઓ મળી છે. ત્યાં 24,535 અરજીઓ છે જેને સંતોષકારક પ્રતિસાદ મળ્યો નથી. કુલમાંથી, 1,463 જેટલી અપીલ હજી ચાલુ છે અને હજી સુધી સાફ થઈ નથી.
ભાજપ સંચાલિત એએમસી ભ્રષ્ટાચારનું કેન્દ્ર છે જ્યાં અધિકારીઓ ભારે દંડ ભરવા માટે તૈયાર હોય છે, પરંતુ માહિતી શેર કરવા...
મોદી સરકારે 6 વર્ષમાં પેટ્રોલ પર ૧૪૨.૪૧ ટકા અને ડીઝલ પર ૪૨૮.૯૩ ટકા વેર...
એક્સાઈઝ ડ્યૂટીમાં રૂા. ૩ ના વધારાથી પ્રજાના ખીસ્સા ખંખેરતી કેન્દ્ર સરકારઃ મોંઘવારીના વધુ એક મારથી પ્રજા પરેશાન.
· કેન્દ્રની મોદી સરકારે નવેમ્બર-૨૦૧૪ થી જાન્યુઆરી-૨૦૨૦ પેટ્રોલ પર ૧૪૨.૪૧ ટકા અને ડીઝલ પર ૪૨૮.૯૩ ટકા એક્સાઈઝ ડ્યુટીમાં વધારો ઝીંકી દીધો છે.
· કેન્દ્ર સરકાર નક્કી કરેલ ભાવવધારા-ઘટાડા અંગેની નિતિનું જાતે જ ઉલ્લંઘન કરીને દેશની જનતા પાસે...
અભય ભારદ્વાજે ભાજપ સામે બળવો કર્યો હતો, નરહરી અમિન 25 વર્ષ ભાજપ સામે લ...
દિલીપ પટેલ
ગાંધીનગર, 14 માર્ચ 2020
ભાજપના રાજ્યસભાના 3 ઉમેદવારોનો રાજકીય છેડો કોંગ્રેસ અને બીજા પક્ષો સુધી પહોંચે છે. કૉંગ્રેસી કૂળના રમિલાબેન બારાની પસંદગી કરવામાં આવી છે. નરહરી અમીન કોંગ્રેસના અને તે પહેલાં ચીમન પટેલના જનતાદળાના કુળના છે. જ્યારે ભાજપના અભય ભારદ્વાજ વજુભાઈ વાળા સામે ચૂંટણી લડી ચૂક્યા છે.
આમ ભાજપના આ ત્રણેય ઉમેદવારો બીજા પ...
કૃડ ઓઈલ સસ્તુ થયું પણ મોદીએ પેટ્રોલનો રૂ.3નો વધારો જીંકી દીધો
ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે ઘટાડો થયા પછી પણ સરકાર ડીઝલ અને પેટ્રોલમાં 3 રૂપિયા વધારો કરે છે
સરકારે પેટ્રોલ અને ડીઝલ પર બે રૂપિયાની વિશેષ એક્સાઇઝ ડ્યુટી વધારવાનો નિર્ણય લીધો છે. એક રૂપિયાનો સેસ વધારવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. વધેલા ભાવો શનિવાર, 14 માર્ચ, 2020 થી અમલમાં આવશે. આ નિર્ણયથી સરકારને વધારાના ભંડોળ એકત્ર કરવામાં મદદ મળશે અને એવી અપેક્ષ...
દેશના સૌથી મોટા આયુષ્યમાન કૌભાંડમાં રૂપાણી સરકાર વિધાનસભામાં મૌન કેમ ?...
ગાંધીનગર, 13 માર્ચ 2020
રાજ્ય સરકારે 61,000 ભૂત આયુષ્માન કાર્ડ રદ કરવા જાન્યુઆરી, 2020માં આદેશ આપ્યો હતો પણ પછી તેમાં આગળ શું થયું તે અંગે ગુજરાત વિધાનસભામાં જાહેરાત કરી નથી. આ કૌભાંડ એટલું વ્યાપક છે કે તેમાં ભાજપની રૂપાણી સરકાર બદનામ થઈ જાય તેમ છે. તેથી સરકાર આ કૌભાંડ દબાવી દેવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. પણ તે છાપરી પોકારીને કહેશે કે આયુષ્ય...
યશ બેંકનો 49 ટકા હિલ્સો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ખરીદશે, યોજના જાહેર
નાણામંત્રી નિર્મલા સીતારામને શુક્રવારે યસ બેંકને બચાવવાની યોજનાની જાહેરાત કરી. મીડિયા સાથે વાત કરતાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે કહ્યું કે બેંકમાં 49 ટકા હિસ્સો એસબીઆઈ ખરીદશે, જ્યારે અન્ય રોકાણકારોને પણ આ માટે આમંત્રણ અપાયું છે. તેમણે કહ્યું હતું કે એસબીઆઇ દ્વારા રોકાણ કરવામાં આવેલી રકમ સાથે, શરત એ હશે કે તેનો હિસ્સો 26% આગામી ત્રણ વર્ષ સુધી રહે...
અમદાવાદમાં એપલ ફોનનો નકલી માલ પકડાયો, માંગો તે કંપનીનો નકલી માલ મળે
બાપુનગર પોલીસને સાથે રાખીને બુધવારે શિલ્પ આર્કેડ કોમ્પલેક્ષમાં દરોડો પાડયો હતો. અને અનુપ શ્રીરામપ્રગટ પાંડે (અનુપ મોબાઈલ રીપેરીગ) કિશોર દોલતરામ પ્રજાપતિ (ઓમ અંબેશ્વર મોબાઈલ સેન્ટર) અભિષેક ભંવરલાલ જૈન (અરીહંત મોબાઈલ) પ્રકાશ ધનજી પ્રજાપતી (ઓમ અંકલેશ્વર મોબાઈલ ટુ) ઉપરાંત અન્ય દુકાનોનાં માલિકો સામે પણ કોપીરાઈટ હેઠળ ફરીયાદો નોધાવી હતી. આ તમામ દુકાનોનો સ...
અમદાવાદનો ઢોરવાડો કે મોતનો વાડો, 16 હજાર પશુના મોત
પાંચ વર્ષમાં ૧૬ હજાર કરતા વધુ ઢોરના મરણઃ ઢોર પકડવા, છોડવા અને પાંજરાપોળ મોકલવામાં ચાલતી ગેરરીતિ : ઢોરવાડામાં એક જ કોન્ટ્રાકટરની ઈજારાશાહી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા એક મહીનાથી ગાયો ગુમ થવાનો વિવાદ ચાલી રહયો છે. મ્યુનિ. ઢોરવાડામાંથી ગાયો ગાયબ થવા મામલે ભાજપના નેતાએ વિજીલન્સ તપાસની માંગણી કરી હતી. જેના પ્રાથમિક રીપોર્ટમાં ૯૬ ગાયો ગુમ ...
ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેતા વેપારીઓ સામે મિલકત જપ્તી
ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેતા વેપારીઓ સામે કાયદાની મર્યાદામાં રહીને મિલકત જપ્તી અને રજિસ્ટ્રેશન રદ કરવા સુધીની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. સરકારની તિજોરીમાં જે ટેક્સ આપવો જોઈએ તે ટેક્સ ન આપે તો તેને શોધવા અને વસૂલ કરવા અમારો જીએસટી વિભાગ સતત પ્રયત્નશીલ છે. નકલી બીલોથી ટેક્સ ક્રેડિટ લેવાના ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અમારી સરકાર સહેજ પણ ચલાવી લેવ...
રૂપાણીએ દરેક નાગરિક પર રૂ.37,023નું દેવું કરી દેવાદાર બનાવી દીધા
ગાંધીનગર, 13 માર્ચ 2020
વિધાનસભા ગૃહમાં રાજ્યના જાહેર દેવાનો પ્રશ્ન હતો. જવાબમાં નાણા મંત્રીએ કબુલ્યું છે કે, વર્ષ ૨૦૧૮-૧૯ના સુધારેલ અંદાજો મુજબ રાજ્યનું દેવું રૂ. ૨,૪૦,૬૫૨ કરોડ થયું છે. રાજ્યના દેવા પેટે વર્ષ ૨૦૧૭-૧૮માં રૂ. ૧૩,૭૦૦ કરોડના મુદ્દલની ચૂકવણી સામે રૂ. ૧૭,૧૪૬ કરોડ વ્યાજની ચૂકવણી કરવામાં આવી છે, જ્યારે વર્ષ ૨૦૧૮-૧૯માં રૂ. ૧૫,૪૪૦ ...
શ્રીમંતોની કલબમાં ગંદકીનું રસોડું, ખાતા નહીં નહીંતર બિમાર પડશો
કર્ણાવતી ક્લબ ફરી વિવાદમાં આવી છે. રાત્રે ક્લબના એક સભ્ય ઋત્વિક ઠક્કર પરિવાર સાથે ક્લબની રેસ્ટોરાંમાં જમવા માટે ગયા હતા. ત્યારે ભોજનમાંથી વંદો નીકળતા પરિવારે ભારે હોબાળો મચાવ્યો હતો. ઠક્કર પરિવારે રેસ્ટોરાંના રસોડામાં તપાસ કરી તો ત્યાં મરેલો ઉંદર તેમજ ગંદકી જોવા મળ્યા હતા. પરિવારે આ ઘટનાનો વીડિયો ઉતારી ફરતો કર્યો હતો. મામલો દબાવવા ક્લબ તરફથી ઠક્કર ...
અમરેલીની ડોન સોનું ડાંગર સામે આતંકવાદી હોવાનો ગુનો
ગુજરાત આંતકવાદ 1 નિયંત્રણ મુજબ અમરેલી જિલ્લામાં પ્રથમ ગુનો નોંધાયો છે. સાવરકુંડલા તાલુકા પોલીસમાં કુખ્યાત લેડી ડોન સોનુ ડાંગર પર વધુ એક પોલીસ ફરીયાદ નોંધાઇ છે. જેમાં અમરેલી એલસીબી પીએસઆઈ આર.કે.કરમટા ફરિયાદી બન્યા છે.
સાવરકુંડલા તાલુકા પોલીસમાં કુખ્યાત લેડી ડોન સોનુ ડાંગર પર વધુ એક પોલીસ ફરીયાદ નોંધાઇ છે. આંતરરાજ્ય તસ્કરીમાં કાર્યરત રહેવાથી કુખ્ય...
ગુજરાતી
English