Saturday, February 21, 2026

દાહોદમાં ઓરી અને પોલીયોનો રસી પીવડાવ્યા બાદ જોડિયા બાળકનું મોત

દાહોદ તાલુકાના કતવારા ગામમાં ઓરી અને પોલીયોનો રસી પીવડાવ્યા બાદ તબિયત લથડતા એક મહિનાના જોડિયા બાળકોના મોત નીપજ્યા છે. આ મામલે કતવારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દાહોદ તાલુકાના કતવારા ગામમાં રહેતા રાકેશભાઇ કટારાની પત્નીએ 40 દિવસ પહેલા જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. જેમના નામ મયંક અને અર્પિત રાખવામાં આવ્યા હતા. બંને બાળકોને ગત 4 માર્ચના રોજ ઓરી અને ...

રાજકોટના અધિકારી પૂજા બાવડા કેમ બાવડા બતાવે છે ?

રાજકોટમાં સસ્તા અનાજની દુકાનમાં ચાલતાં કૌભાંડને પગલે સામાજિક કાર્યકરે સનસનીખેજ આરોપ લગાવ્યા હતા. અને જણાવ્યું હતું કે, પુરવઠા વિભાગમાં મોટા પ્રમાણમાં ભષ્ટાચાર ચાલે છે. જ્યારે મીડિયાકર્મીઓ પૂરવઠા અધિકારીને સવાલ પુછવા પહોંચ્યો તો તેઓ બરાબરનાં ભડક્યા હતા. અને મીડિયાકર્મીઓ સાથે ગેરવર્તણુક કરતાં કહ્યું હતું કે, સવાલ પુછવા હોય તો ચેમ્બર બહાર નીકળી જાઓ. સ...

મેંગો ડ્રીંક્સ બનાવતી વડોદરાની મનપસંદ બેવરેજીસ કંપનીના કૌભાંડો વાંચો, ...

મનપસંદ બેવરેજીસ LTD કંપની સાથે 100 કરોડની છેતરપિંડી કરનાર શખ્સ ઝડપાયો 12 માર્ચ, 2020 વડોદરા સાવલી તાલુકાના મંજુસર જીઆઇડીસીમાં આવેલી મનપસંદ બેવરેજીસ લિમિટેડ કંપની સાથે રૂપિયા 100 કરોડની છેતરપિંડી કરનાર ભેજાબાજની વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. ભેજાબાજે કંપનીના સત્તાવાળાઓને રૂપિયા 100 કરોડની લોન અપાવવાના બ...

યશ બેંકના રાણા કપૂર પાસે રૂ.2 હજાર કરોડની સંપત્તિ, 40 નકલી કંપની બનાવ...

મુકેશ અંબાણીના પાડોશી રાણા કપૂર, યસ બેન્કના ભૂતપૂર્વ સીઈઓ, 'સમુદ્ર મહલ'માં પાર્ટીઓ કરતા હતા, પૂર્વ સીઇઓ, એમડી અને યસ બેન્કના સહ-સ્થાપક, રાણા કપૂરની કાર્યકારી શૈલી તેના ડૂબવાનું મુખ્ય કારણ માનવામાં આવે છે. બેંકિંગ ક્ષેત્રના નિષ્ણાતોના મતે, યસ બેન્કે રાણા કપૂરના નેતૃત્વમાં કોઈ લોન લીધી નથી. એવું કહેવામાં આવે છે કે તે સંબંધોના આધારે લોન આપતો હતો અન...

જમ્મુ-કાશ્મીર સહકારી બેંકમાં રૂ.223 કરોડનો ગોટાળો

જમ્મુ-કાશ્મીર સહકારી બેંકમાં યસ બેંક જેવા લોન કૌભાંડ, બનાવટી હાઉસિંગ સોસાયટીને આપવામાં આવેલી 223 કરોડની લોન યસ બેંક દ્વારા આડેધડ લોન વિતરણને લીધે ડૂબવાની વાતો હજી પૂરી થઈ નથી કે જમ્મુ અને કાશ્મીર સહકારી બેંકમાં કૌભાંડનો મામલો સામે આવ્યો છે. 223 કરોડની નકલી હોમ લોન આપવા બદલ આ સહકારી બેંકના અધ્યક્ષ એમ. શફી ડાર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ડારે ...

અનિલ અંબાણીની રિલાયન્સ હોમ ફાઇનાન્સ રૂ.40 કરોડમાં નાદાર જાહેર

40 કરોડની લોન ભરપાઈ કરવામાં નિષ્ફળ ગઈ મુંબાઈ - રિલાયન્સ ગ્રુપના વડા, અનિલ અંબાણીની કંપનીઓ, એક સમયે વિશ્વના છઠ્ઠા ધનિક વ્યક્તિ, ડિફોલ્ટર્સ સાબિત થઈ રહી છે. હવે તેની રિલાયન્સ કેપિટલ ગ્રુપની કંપની રિલાયન્સ હોમ ફાઇનાન્સ રૂ. 40.08 કરોડની લોન ચુકવવામાં મૂળભૂત સાબિત થઈ છે. કંપનીએ મંગળવારે સેબીને આ માહિતી આપી છે. મ્યુચ્યુઅલ ફંડ તરીકે કંપની પાસે 700 ...

વોડાફોન, આઈડિયાને ભારતથી ભાગતી બચાવા 53 હજાર કરોડ માફ કરાશે ? ખેડૂતોના...

સરકારના લેણા ચૂકવવા અંગે ચિંતિત ટેલિકોમ કંપનીઓને સરકાર તરફથી જ રાહત મળી શકે છે. તે જ સપ્તાહના અંત સુધીમાં, ટેલિકોમ કંપનીઓને બાકી એજીઆર એટલે કે બાકીની કુલ આવક ચૂકવવા માટે કેન્દ્રીય કેબિનેટ દ્વારા એક પેકેજ આપવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર ટેલિકોમ ક્ષેત્રની પરિસ્થિતિ અંગે ચિંતિત છે અને વોડાફોન આઈડિયાના ધંધામાં ભંગાણ જેવી પરિસ્થિતિને ટ...

લોકશાહી ટકાવી રાખવામાં ભારતનું સ્થાન વિશ્વમાં નીચે ગયું

કાઉન્ટરવ્યુ ડેસ્ક 2020માં 210 દેશો અને પ્રદેશોમાં રેટિંગ આપવામાં આવ્યું છે, તેમની આઝાદીનું મૂલ્યાંકન કરવા માટે 65 દેશો સિવાય, ટોચના બિનપાર્ટનવાદી વોશિંગ્ટન સ્થિત સંગઠન ફ્રીડમ હાઉસે 100 ના સ્કેલ પર ભારતનો સ્કોર 75 કર્યો છે. ગયા વર્ષ કરતાં તે નીચો છે. 1941 માં સ્થપાયેલ ફ્રીડમ હાઉસ, "અંશત મુક્ત" અથવા "મુક્ત નહીં" કેટેગરીમાં તેના તમામ પાડોશીઓ ...

ભાજપની રૂપાણીની કિન્નાખોરી સરકારે શહેરોમાં 7 હજાર અને ગામડાના 7 સો કિલ...

ગાંધીનગર, 10 માર્ચ 2020 ગુજરાત સરકારની માલિકીના રાજ્ય ધોરી માર્ગોને રાષ્ટ્રીય ધોરી માર્ગોમાં બદલવા માટે કંઈક કામ થયું છે. રાજ્ય ધોરી માર્ગો હતા તેમાં સુધારો કરીને 967 કિલો મીટરના રાષ્ટ્રીય ધોરી માર્ગો બનાવવામાં આવ્યા છે, જેમાં 769 માર્ગો જો રાજ્ય ધોરી માર્ગોને રાષ્ટ્રીય ધોરી માર્ગમાં ફેરવેલા છે. જે સૌરાષ્ટ્રના કોસ્ટલ હાઈવે પરના છે. જેનો ઉપયોગ લો...

મોદીને ગુજરાતે વડાપ્રધાન બનાવ્યા, પણ રેલવે લાઈન વધારવાના બદલે ઘટાડી, વ...

ગાંધીનગર, 10 માર્ચ 2020 નરેન્દ્ર મોદી ગુજરાતના હોવા છતાં રેલ્વેમાં ગુજરાતને કોઈ ફાયદો કરાવી આપ્યો નથી. પોતાના વડનગર અને ગાંધીનગર જેવા થોડા રેલ્વે સ્ટેશનો બનાવી આપ્યા છે. પણ રેલ્વે લાઈનો વધવી જોઈએ તેના બદલે ઘટી છે. ગુજરાત સરકારે વિધાનસભામાં ઘડાકો કર્યો હતો કે, કેન્દ્ર સરકાર જેનું સંચાલન કરે છે તે રેલવેની કુલ લંબાઈ મોદી વડાપ્રધાન બન્યા ત્યારે 5258...

ગાંધીનગર સ્માર્ટ સિટીમાં ભાજપનું સ્માર્ટ વોટર એટીએમનું પાણી કૌભાંડ

પાટનગરને સ્માર્ટ સિટી બનાવવા માટે રૂ. બે હજાર કરોડના કામોમાં વોટર એટીએમ શરૂ કરવામાં આવ્યા હતા. વોટર એટીએમને પાણી પૂરું પાડવામાં મ્યુનિ. તંત્ર નિષ્ફળ રહેતાં તમામ એટીએમને તાળા વાગી ગયા છે. વ્યાજબી કિંમતે સારી ગુણવત્તાનું પીવાનું પાણી પૂરું પાડવાની યોજના શરૂ કરાઈ હતી. વોટર એટીએમ માટે સ્માર્ટ સિટી કંપનીએ એકપણ પૈસાનું રોકાણ કરવાનું ન હતું. એજન્સીને જગ્...

અમદાવાદ સ્માર્ટ સિટીમાં રૂ.1 હજાર કરોડનો ભ્રષ્ટાચાર

અમદાવાદ સ્માર્ટ સીટી કંપની અને અમદાવાદ શહેર પોલીસ ભેગા મળીને અમદાવાદ શહેરમાં ૬,૦૦૦ સીસીટીવી કેમેરા લગાડવાનો પ્રોજેકટ મુક્યો હતો. રૂ.૩૮૭ કરોડનો પ્રોજેક્ટ છે પણ આ પ્રોજેક્ટમાં હજુ ૩૦૦૦ કેમેરા લાગ્યા છે. આ પૈકી કેટલા કેમેરા કાર્યરત છે. તેની માહિતી અધિકારીઓ પાસે નથી. જમાલપુર બેઠકના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ અમદાવાદ સ્માર્ટ સિટીની શનિવારે યોજાયેલી બેઠ...

ભાજપ અને શિવસેનાના કોર્પોરેટરો સૌથી ભ્રષ્ટ હોવાના પુરાવા મળ્યા

ત્રણ દિવસ પહેલા કુલ 37 જગ્યાઓ પર ઈન્કમટેક્સની રેડ પડી હતી. જેમાંથી મોટાભાગના કર્મચારીઓ મુંબઈ મહાનગર પાલિકામાંથી હતા. મુંબઈમાં થયેલી આ રેડ દરમિયાન ઈન્કમટેક્સ વિભાગને 735 કરોડ રૂપિયાના ખોટા ટ્રાંઝેક્શન મળી આવ્યા હતા. જેની સામે દસ્તાવેજી પુરાવાઓ પણ ખોટા હતા. 227 સભ્યો ઈન્કમટેક્સના રડારમાં હતા, જેમાંથી 94 કોર્પોરેટર શિવસેના સાથે જોડાયેલા છે. જ્યારે ...

VIDEO વિડિયો : નરેન્દ્ર મોદીએ લાંચ લીધી, બીરલા અને સહારાના પુરાવા છે, ...

મને જેટલો હેરાન કરવો હોય એટલો કરીલો. નરેન્દ્રમોદી તમે બિરલા અને એસ્સારની પાસેથી રોકડા રૂપિયામાં લાંચ લીધી છે. પણ મારી પાસે જે પુરાવા છે તે આખા દેશમાં બધાને બતાવીશ. મારી પર સીબીઆઈની રેડ પડાવી તમે પણ માત્ર 5 મફલર મળ્યા હતા. હું બીતો નથી બીક તો તમને લાગે છે. કારભવણ તમે માનસિક બિમારીથી પીડાઓ છો. એમ કેજરીવાલ આ વિડિયોમાં સ્પષ્ટ કહે છે. તેઓ દિલ્હીના મુખ્ય...

2018-19માં 7 રાષ્ટ્રીય રાજકીય પક્ષોની કુલ આવક: રૂ. 3749.37 કરોડ, કોણ આ...

જાણીતા, અન્ય જાણીતા અને અજાણ્યા સ્ત્રોતોમાંથી રાજકીય પક્ષોની આવક આ અહેવાલ માટે, જાણીતા સ્ત્રોતોને 20,000 રૂપિયાથી વધુનું દાન તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે, જેમના દાતાની વિગતો ECI ને રાષ્ટ્રીય પક્ષો દ્વારા રજૂ કરાયેલ યોગદાન અહેવાલ દ્વારા ઉપલબ્ધ છે. આઇટી રીટર્નમાં અજાણ્યા સ્રોતની આવક જાહેર કરવામાં આવે છે પરંતુ રૂ. 20,000 છે. આવા અજાણ્યા સ...