Monday, June 15, 2026

ભારતીય સૈન્ય દળ રશિયા જવા તૈયાર

ભારતીય સેનાની ત્રણ પાંખની ટુકડી, કર્નલ રેન્કના અધિકારીની આગેવાની હેઠળ, રશિયન રાજધાની, મોસ્કોના રેડ સ્ક્વેર ખાતે 24 જૂન 2020 ના રોજ યોજાયેલી લશ્કરી પરેડમાં ભાગ લેશે. તેમાં તમામ 75 રેન્ક આર્મીના જવાનોનો સમાવેશ કરવામાં આવશે. બીજા વિશ્વ યુદ્ધ (1941–1945) માં સોવિયત સંઘની જીતની 75 મી વર્ષગાંઠની ઉજવણી માટે પરેડ યોજવામાં આવી છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન...

મુલાકાતીઓ માટે જલિયાંવાલા બાગનું સ્મારક 31 જુલાઈ 2020 સુધી બંધ રહેશે

દેશમાં 13 એપ્રિલ 2019 થી 13 એપ્રિલ 2020 સુધીમાં જલિયાંવાલા બાગ હત્યાકાંડ માનવામાં આવ્યો હતો. હાલમાં, સ્મારકનું નવીનીકરણ અને સુધારણા કરવામાં આવી રહ્યું છે અને સ્મારક સ્થળ પર એક મ્યુઝિયમ / ગેલેરી અને સાઉન્ડ અને લઈટ શૉ બનાવવામાં આવ્યું છે. માર્ચ 2020 સુધીમાં સ્મારક સ્થળના નવીનીકરણનું કામ પૂર્ણ થવાનું હતું, જેના કારણે લોકો 13 મી એપ્રિલના રોજ શ્રદ્ધાંજલ...

હવામાનની આગાહી ઘણી ખરી ઠરી છે

29 મેથી 1 જૂન સુધી અરબી સમુદ્ર પર હતાશા અંગે આઇએમડી રિપોર્ટ 20 જૂન 2020 રાષ્ટ્રીય હવામાન આગાહી કેન્દ્ર / પ્રાદેશિક હવામાન કેન્દ્ર ભારત હવામાન વિભાગ (આઇએમડી), નવી દિલ્હીએ 29 મેથી 1 જૂન દરમિયાન અરબી સમુદ્ર પર હતાશા અહેવાલ જાહેર કર્યો છે. અહેવાલની કેટલીક વિશેષ સુવિધાઓ નીચે ચર્ચા કરવામાં આવી છે. સંક્ષિપ્ત 27 મેના રોજ, વાયવ્ય અને નજીકના દક્ષિણ...

19 જૂન 2020 માં સર્વ પક્ષની બેઠક અંગે પ્રધાનમંત્રી કાર્યાલયનું નિવેદન

દિલ્હી. 20 જૂન, 2020 આવતી કાલે ઓલ પાર્ટી મીટિંગ (એપીએમ) માં વડા પ્રધાન દ્વારા કરેલી ટિપ્પણીનું ખોટું અર્થઘટન આપવા માટે કેટલાક ક્વાર્ટર્સમાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) ને ખસેડવાના કોઈપણ પ્રયત્નોનો ભારત ભારપૂર્વક જવાબ આપશે. હકીકતમાં, તેમણે ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભૂત...

ગુજરાતના આ ખેડૂતે ભારતને વર્લ્ડ કપ આવ્યો છે પણ રૂપાણી સાહેબને કઈ પડી ન...

ભારતીય પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટ ટીમના પ્લેયરોની હાલત હાલ ખૂબ જ દયનીય છે. 2018માં પાકિસ્તાનને હરાવી ભારતીય પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટ ટીમે વર્લ્ડકપ જીત્યો હતો અને જેની નોંધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને રાષ્ટ્રપતિએ પણ લીધી હતી. તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ ભારતીય પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટ ટીમની વર્લ્ડ કપની જીતને બિરદાવી હતી અને તેમનું અભિવાદન કર્યું હત...

3 દિવસ બાદ ચીને 2 મેજર સહિત 10 જાંબાઝોને છોડ્યા

લદ્દાખ સરહદ પર ગલવાન ઘાટીમાં થયેલી લોહિયાળ ઝડપમાં ચીની સેનાએ ભારતીય સેનાના 10 જવાનોને બંધક બનાવી લીધા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર, ચીને બે મેજર સહિત 10 ભારતીય જવાનોને બંધક બનાવી લીધા હતા, જેમને ત્રણ દિવસની વાતચીત બાદ છોડાવી લેવામાં આવ્યા છે. જોકે, સેના તરફથી કોઈ ઓફિશિયલ નિવેદન જાહેર કરવામાં નથી આવ્યું. સેનાએ ગુરુવારે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે,...

બાંગા ફૂંકતું ચીન એના મૃત સૈનિકો વિષે કેમ ચૂપ છે?

ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી અથડામણમાં ઘાયલ થયેલા કોઇ પણ ભારતીય સૈનિકની હાલત ગંભીર નથી. સેનાના અધિકારીઓએ જાણકારી આપતા કહ્યું હતું કે, અમારા તમામ જવાનોની હાલત ઠીક છે અને તેમાંથી કોઈ સૈનિકની હાલત ગંભીર નથી. સેનાએ જણાવ્યું હતું કે, ચીનના સૈનિકો સાથે લગવાન ખીણમાં થયેલી અથડામણમાં ભારતના કુલ 78 જવાનો ઘાયલ થયા છે. સૂત્રોએ જણાવ્યું હત...

નર્મદા બંધ અને નહેરોનું કામ પૂરું, 18.50 લાખ હેક્ટરના બદલે 5 લાખ હેક્ટ...

મે -2020 સુધી સરદાર સરોવર પરિયોજનાનો પ્રગતિનો અહેવાલ નિગમે જાહેર કર્યો છે. ગાંધીનગર, 19 જૂન 2020 નર્મદા નહેરથી ગુજરાતમાં 18.55 લાખ હેક્ટર સિંચાઇ કરવા પ્લાન બનાવાયો હતો. તે મુજબ ગુજરાતમાં નહેરોનું 95 ટકા કામ પૂરું થયું હોવા છતાં સિંચાઇ માત્ર 5 લાખ હેક્ટરથી વધું થઈ રહી નથી. આમ એક લાખ કરોડના મુડીરોકાણ પછી નર્મદા નહેરો સામે પ્રશ્ન ઊભા થઈ રહ્યાં છ...

જિઓ ફોન કંપનીએ 3 મહિનામાં 10 વિદેશી કંપનીઓને રૂ. 1.15 લાખ કરોડનો હિસ્સ...

મુંબઈ, 18 જૂન, 2020 જિયો પ્લેટફોર્મ્સે નવ અઠવાડિયામાં અગ્રણી આંતરરાષ્ટ્રીય રોકાણકારો પાસેથી કુલ રૂ. 115,693.95 કરોડનું રોકાણ મેળી જિયો ફોનનો હિસ્સો વેચી દીધો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડએ આજે પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડના રૂ. 11,367 કરોડના રોકાણની જાહેરાત કરી હતી. પીઆઇએફ એ સાઉદી અરેબિયાનું સોવેરિયન વેલ્થ ફંડ છે. આ ...

રાહુલ ગાંધીના 19 જૂનના જન્મદિવસની ઉજવણી ગુજરાત કોંગ્રેસ નહીં કરે

અમદાવાદ, 19 જૂન 2020 કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના જન્મ દિવસની ઉજવણી નહીં કરવાનો ગુજરાત કોંગ્રસ પક્ષે નિર્ણય કર્યો છે. રાહુલ ગાંધીના જણાવ્યા અનુસાર કોરોના મહામારીનું સંકટ તથા ભારત ચીન સરહદે દેશના બહાદુર વીર સપૂત જવાનો શહીદ થવાની ઘટનાથી આખો દેશ ખુબજ દુઃખી, ચિંતાતુર અને શોકમાં ઘેરાયેલો છે. રાહુલ ગાંધી 19 જૂન 2020ના રોજ તેમના જન્મદિવસ પર તેઓ ઉજવ...

ટિકટોક સહીત આટલી ચાઇનીસ એપ્લિકેશન પર બેન લગાવવા ભલામણ

ભારતની ગુપ્તચર એજન્સીએ, કેન્દ્ર સરકારને, ટીકટોક સહિતની વિવિધ 52 મોબાઈલ એપ્લીકેશન ઉપર પ્રતિબંધ લાદવા માટે ભલામણ કરી છે. મિડીયા રિપોર્ટ મુજબ મુખ્યત્વે ચીન દ્વારા નિર્મિત વિવિધ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરવો સુરક્ષાની દ્રષ્ટિએ હિતાવહ નથી. આ મોબાઈલ એપ્લિકેશન વડે ભારતની બહાર મોટી માત્રામાં ડેટા જઈ શકે છે. ભારતીય ગુપ્તચર એજન્સીએ, જે મોબાઈલ એપ્લિકેશનના ...

ચીનના પાડોશીઓ ભારતની પડખે આવ્યા

https://twitter.com/FloraLee_hkers/status/1273128059181424640 લદાખમાં LAC પર ચીન અને ભારત વચ્ચે થયેલા સૈન્ય સંઘર્ષમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા. આ ઘટનાથી માત્ર ભારતમાં જ નહીં પરંતુ ચીન વિરુદ્ઘ દુનિયાભરમાં અવાજ ઉઠી રહી છે. તાઈવાન અને હોંગકોંગના લોકો પણ ભારતનું સમર્થન કરી રહ્યાં છે. એ વાતના પુરાવા સોશિયલ મીડિયા પર જોઈ શકાય છે. સોશિયલ મીડિયા સાઈટ ટ...

અહેમદ પટેલ ફરી કોંગ્રેસના વિલન, ગુજરાત કોંગ્રેસના બે ભાગલા પડે તો શું ...

ગાંધીનગર, 18 મે 2020 ગુજરાતમાં કોંગ્રેસની રાજ્યસભાની બે બેઠકો આવે તેમ હતી. પણ હવે એક જ બેઠક આવશે. એક બેઠક માટે કોંગ્રેસના ફૂટેલા નેતા અહેમદ પટેલ જીદે ભરાયા છે. તેમના ચેલા શક્તિસિંહ ગોહીલને કોઈ પણ ભોગે રાજ્યસભામાં લઈ જવા માંગે છે. શક્તિસિંહ અને ભરતસિંહ કરતાં વધું કાબેલ અર્જુન મોઢવાડિયા છે. તેમ છતાં અહેમદ પટેલ પોતાની તૂટતી તાકાતને ફરીથી મજબૂત કરવા...

ચાઇનીસ કંપનીઓને ફટકો: BSNL અને MTNLના ટેન્ડર રદ

ભારતે આર્થિક મોરચે ચીનને જડબાતોડ જવાબ આપવો શરૂ કર્યો છે  ભારત સરકારે સરકારી ટેલિકોમ કંપનીઓને કોઈ પણ ચાઈનીઝ કંપનનીના ઇક્વિપમેન્ટનો ઉપયોગ ના કરવા જણાવ્યુ છે. ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) અને મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (MTNL)ના ટેન્ડરને રદ્દ કરવામાં આવ્યા છે. આ સાથે જ પ્રાઈવેટ મોબાઈલ ફોન ઓપરેટર્સ માટે પણ Huawei અને ZTE જેવા ચીની બ્રાન્ડથી દૂર રહ...

ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે: ચીને ભારત પર આરોપો લાગવ્યા

લડાખની ગલવાન ઘાટીમાં 20 ભારતીય સૈનિકોની નિર્મમ હત્યા બાદ ચીન હવે ભારતને સીધે સીધુ ધમકાવા પર આવી ગયુ છે. ચીનની વિદેશ મંત્રાલયની પ્રવકતા હુઆ ચુનપિંગે કહ્યુ છે કે વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારતના સૈનિકોએ પરસ્પરની સહમતીનો ભંગ કર્યો હતો. તેણીએ કહ્યુ હતુ કે ભારત વર્તમાન સ્થિતિને ખોટી ન સમજે કે અમારી દ્રઢ ઈચ્છા શકિતને ઓછી ન આંકે. ચીન પોતાની ભૂલ ગણવાને બદલ...