Wednesday, October 16, 2024

પોલીસ અધિકારી મીની જોસેફ સહિત અમદાવાદમાં 40 અધિકારીઓ કોરોનાગ્રસ્ત

અમદાવાદ મહિલા ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા મહિલા પોલીસ સ્ટેશનના એસીપી મીની જોસેફનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એસવીપી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. પોલીસ અધિકારીને કોરોનાનો ચેપ લાગ્યો હોય તેવું અમદાવાદમાં પ્રથમવાર બન્યું છે. અમદાવાદ મહાનગર પાલિકાના 30 કર્મચારી-અધિકારી અને બીજા તંત્રના 10 મળીને અમદાવાદમાં કુલ 40 અધિકારીઓ કે કર્મચારીઓ કોરોન...

મુકેશ અંબાણીએ દેવું ભરવા જીઓનું વેચાણ FACEBOOKને કર્યું, હવે સાઉદી અરે...

રિલાયન્સ અને ફેસબૂક : મુકેશ અંબાણીની ગપ્પાંબાજી* - *પ્રો. હેમંતકુમાર શાહ* રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ૯.૯૯ ટકા શેર રૂ. ૪૩,૫૭૪ કરોડમાં ફેસબૂકને વેચવા માટે જે સોદો થયો તે ભારતની આર્થિક ગુલામી તરફનું વધુ એક કદમ છે. આ સંદર્ભમાં કેટલાક મુદ્દા: (૧) આ સોદા અંગે મુકેશ અંબાણીએ એક ડિજિટલ સંદેશમાં અંતે "જય હિંદ" બોલવા સાથે એમ કહ્યું કે આ સોદો ભારતના ડ...

VIDEO અર્ણબ ગોસ્વામી વિરુદ્ધ કોંગ્રેસ પ્રમુખ ચાવડાએ પોલીસ ફરિયાદ નોંધા...

અર્નબ ગોસ્વામીનો ધાર્મિક ઉશ્કેરણીનો વિડિયો પુરાવા તરીકે પોલીસને ચાવડાએ આપ્યો છે https://youtu.be/cjEvsYaNOxw અમદાવાદ, 23 એપ્રિલ, 2020 ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રિપબ્લિક ઇન્ડિયા ટીવીના સંપાદક અર્ણબ ગોસ્વામી વિરુદ્ધ અમદાવાદમાં એફઆઈઆર નોંધાવી છે. તે જ રીતે, ગુજરાતના દરેક જિલ્લા મથકે પણ અહેવાલો દાખલ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના પાલઘર ...

મુકેશ અંબાણી માટે ખરાબ દિવસોની શરૂઆત, 4.50 લાખ કરોડનું દેવું

અનિલ સેલારકા દ્વારા મહત્વપૂર્ણ લેખ છેલ્લા 100 વર્ષના ઇતિહાસમાં ક્રૂડ ઓઇલની કિંમતો પ્રથમ વખત ઝીરોથી નીચે આવી ગઈ છે જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને ભારતીય શેર બજારના મુકેશ અંબાણી માટે ખરાબ દિવસોની શરૂઆત છે. મુકેશ અંબાણીની રિલાયન્સમાંથી સૌથી વધુ ખરાબ દેવા છે. એનપીએના રૂપમાં ભારતીય પીએસયુ બેંકો પર મુશ્કેલીઓ ઊભી થઈ છે, જે બીએસઈ / એનએસઈના 14% જેટલ...

4500ની ફી નકકી કરી અને હોસ્પિટલે વસૂલી 10 લાખ

કોઈ પણ ટેસ્ટ કરાવવા જાઓ તો કોરોનાનો ટેસ્ટ ફરજિયાત કરી લૂંટફાટ શરૂ, લૂંટ કરવાનો ગુજરાતમાં આ અનોખો વિક્રમ છે અમદાવાદ, 23 એપ્રિલ 2020 સરકારે નક્કી કરેલી રૂ.4500માં સારવાર આપવાના બદલે ખાનગી હોસ્પિટલો રૂ.10 લાખ વસૂલ કરીને વિજય રૂપાણીની સરકારને નબળી પાડી રહ્યાં છે. તંત્ર પર ભાજપ સરકારનો કોઈ કાબુ ન હોય તેમ હોસ્પિટલ હવે ગુજરાતના મુખ્ય પ્રધાન ને પ...

અમદાવાદ અદભૂત મોબાઈલ કોરોના ટેસ્ટીંગ વાન શરૂ કરાઈ

ગુજરાતમાં આ પ્રકારની પ્રથમ વાન ફાસ્ટ ટેસ્ટીંગ, આઈસોલેશન સુવિધા અને ઝડપી ટેસ્ટીંગના પગલે ઝડપી સારવાર એમ ત્રિવિધ સુવિધાઓ સાથે આ ટેસ્ટીંગ વાન અમદાવાદ જિલ્લાની કોરોના સામેની લડાઈ માટે આગવું હથિયાર અમદાવાદ જિલ્લામાં આજથી કોવિડ-૧૯ મોબાઈલ ટેસ્ટીંગ વાન નો પ્રારંભ કરાયો છે. અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે  ફાસ્ટ ટેસ્ટીંગ, આઈસોલેશન સુવિધા અને ઝડપી ટેસ્ટીંગના ...

અમદાવાદ ગ્રામ્યમાં 113 કારખાના શરૂં કરાયા, 7 હજાર પાસ અપાયા

સાણંદમાં 58, ધોળકામાં 18, કેરાલામાં 17 અને માંડલમાં 7 ઔદ્યોગિક એકમો પુન: શરુ અમદાવાદ જિલ્લામાં લોકડાઉન બાદ ગ્રામ્ય વિસ્તારમાં વહીવટીતંત્રએ આપેલી છુટછાટોને પગલે ઉદ્યોગો ફરી ધમધમતા થયા છે. 20 એપ્રિલ બાદ લોકડાઉનમાં અપાયેલી રાહત બાદ ગ્રામ્ય વિસ્તારમાં કુલ 113થી વધુ ઔદ્યોગિક એકમો કાર્યરત થયા છે, જેમાં 48 જેટલા ઔદ્યોગિક એકમો આવશ્યક ચીજવસ્તુઓ સંબંધીત છ...

અમદાવાદના 16 હજાર લોકો એકથી બીજા ગામ ગયા, 67 હજાર લોકો રીંગ રોડ પર ફર્...

ગામડાઓમાં “ગ્રામ યોધ્ધા કમિટી“ ગામમા અવર-જવર કરતા લોકોનું રજીસ્ટર નિભાવે છે. ૪૬૦ ગામોમાં આવા ૧૬,૦૩૩ લોકોની અવર-જવરની નોંધણી કરાઈ છે. જિલ્લામાં પ્રવેશતા વિવિધ માર્ગો પર રીંગ રોડ ઉપર આઠ ચેકપોસ્ટ બનાવેલ છે. અમદાવાદમાંથી ગ્રામ્યકક્ષાએ જતા માર્ગો પરની આ આઠ ચેક પોસ્ટ પર અત્યાર સુધી ૬૭,૦૧૨ લોકોનું સ્ક્રિનીંગ કરાયું છે. સામાન્ય તાવ-શરદી જેવા લક્ષણો ધ...

સચિન તેંડૂલકર પોતાનો જન્મ દિવસ નહીં ઉજવે

બેટસમેન સચિન તેંડૂલકર શુક્રવારે 47 વર્ષના થઈ જશે પરંતુ તેણે આ વર્ષે તેનો જન્મદિન નહીં ઉજવવાનો નિર્ણય કર્યો છે, કેમકે તે કોવિડ-19 મહામારી સામે ભારતની લડાઈનું નેતૃત્વ કરનારા ફ્રન્ટલાઈન કાર્યકર્તાઓને સન્માન આપવા માગે છે. સચિને નિર્ણય કર્યો છે કે હાલમાં ઉજવણીનો સમય નથી. તેને લાગે છે કે આ એ તમામ ડોક્ટર્સ, નર્સ પેરા-મેડિકલ, પોલીસ કર્મીઓ, રક્ષા કર્મીઓ, જે...

RSS દ્વારા સહાય વિતરણમાં શું લોચો માર્યો ?

અમદાવાદ, 23 એપ્રિલ 2020 કુદરતી આફત, માનવ સર્જિત રોગચાળો, મહામારીના સમયમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સમાજનું મનોબળ વધારવા હંમેશા અગ્રેસર રહ્યો છે. કોરોના એક વિશિષ્ટ પરિસ્થિતિ છે, એટલે શાસન અને પ્રશાસનની સાથે રહી ને, એમની સૂચનાનું પાલન કરી ને સમાજમાં સેવાકાર્યો શરૂ કર્યા જે આજ સુધી આવશ્યકતા પ્રમાણે સાતત્ય પૂર્વક ચાલી રહ્યા છે. વર્તમાન સમયમાં કોરો...

હાસ્ય નેત્રી ભારતી સિંહ વર્ષે કેટલા કરોડ કમાય છે ?

ભારતી સિંહ તેની કોમેડી માટે જાણીતી છે. તે યજમાન અને ન્યાયાધીશ તરીકે કામ કરી રહી છે.  તેનું નામ ભારતના પ્રખ્યાત હાસ્ય કલાકારોમાં ગણાય છે.  તેણે ગરીબીમાં જીવવું પડ્યું. જેના કારણે તેમનો અભ્યાસ અધુરો રહ્યો.  તેની માતા ઘર ચલાવવા માટે કારખાનામાં કામ કરતી હતી. ભારતી સિંહની જીવનશૈલી કેવી : રાજસ્થાન પત્રિકા અનુસાર, ભારતી સિંહ એક એપિસોડમાં લગભગ 25 થી...

ભાજપના નેતાએ ક્વોરેન્ટાઇન સેન્ટરમાં પરિવાર સાથે વર્ષગાંઠ ઉજવી, હવે કોર...

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના એક મહિલા નેતાએ સંસર્ગનિષેધ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. ઉત્તર પ્રદેશના બુલંદશહેરના શિકારપુર સ્થિત આ ક્વોરેન્ટાઇન સેન્ટરમાં તેના પરિવારના સભ્યો સાથે લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી. વર્ષગાંઠની ઉજવણીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ છે. વાયરલ તસવીરમાં નેત્રી મીઠાઇ ખવડાવતી જોવા મળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ...

પાલઘરને ભાજપે કોમી બનાવી દીધું પણ સાધુને મારનારા કોણ નિકળ્યા ?

  ગૃહમંત્રીએ ખુદ પાલઘર લિંચિંગ કેસમાં 101 ધરપકડ કરાયેલા આરોપીઓની યાદી જાહેર કરી હતી. જેમાં હિંદુઓના નામ વધું છે. સુરત આવી રહેલાં સાધુઓને હિંદુઓના ગામના 200 લોકોએ માર માર્યો હતો. જેને કોમી હિંસા તરીકે ઉત્તર પ્રદેશના ભાજપના મુખ્ય પ્રધાન યોગી આદિત્યએ ટ્વીટ કર્યું હતું. ભાજપ સરકારના ગૃહ રાજ્ય પ્રધાન અમિત શાહે પણ દરમિયાનગીરી કરી હતી. ભાજપના ...

કોરોનાએ સરકારી સ્માર્ટ પ્રોજેક્ટ્સને મુર્ખ સાબિત કરી દીધા

દિલીપ પટેલ અમદાવાદ, 23 એપ્રિલ 2020 ગુજરાત સરકારના અબજો રૂપિયાના બનેલા અને લોકો પાસેથી ખરવો રૂપિયાની ફી લઈને અમલી બનેલા 3 વાહન પ્રોજેક્ટ કોરોનામાં ક્યાંય કામ આવ્યા નહીં. પ્રજાના પૈસા પડી ગયા અને પોલીસની મહેનત વધી ગઈ છે. આરટીઓનો હાઈ સીક્યુરીટી નંબર પ્રોજેક્ટ, સમાર્ટ ડ્રાઈવીંગ લાયસંસ અને સ્માર્ટ સિટી, વિશ્વાસ પ્રોજેક્ટ, સીસીટીવી પ્રોજેક્ટ જેવ...

ધર્મ એ વ્યક્તિગત બાબત છે, એવું કોરોનાએ કેમ સબિત કરી આપ્યું ?

ભારતના બંધારણમાં ધર્મને વ્યક્તિગત બાબત ગણી છે. તે વ્યખ્યા બંધારણ ઘડાયા બાદ પહેલી વખત સાચા અર્થમાં તમામ ધર્મના લોકો માટે કોરોનાએ સાબિત કરી છે. ધાર્મિક લોકો હવે જાહેરમાં નહીં પણ ઘરે રહીને બંદગી અને પૂજા કરી રહ્યાં છે. હજુમાન જયંતિ, રામનવમી, હવે રમજાન અને પરશુરામ જયંતીએ લોકો ઘરે બેસીને ક્રીયા કરશે. પરશુરામ જયંતી અને આવતીકાલથી શરુ થઇ રહેલા પવિત્ર રમ...