Sunday, March 15, 2026

50 હજાર લોકો અમદાવાદ છોડી વતન ભાગી ગયા

અમદાવાદમાં શ્રમિકોને વતન મોકલી દેવા માટે ટ્રેન થકી ૨૧,૮૫૪ શ્રમિક તથા ગ્રામ્ય વિસ્તારના ૨૧,૬૬૩ શ્રમિકોને ટ્રેન થકી પોતાના વતનમાં મોકલવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ ૩૬ ટ્રેનમાં જિલ્લાના કુલ ૪૩,૫૧૭ શ્રમિકોને તેઓના વતન ભણી મોકલવામાં આવ્યા છે. સૌ પ્રથમ જે-તે તાલુકામાં શ્રમિકોની નોંધણી કરવામાં આવે છે. નોંધણી બાદ શ્રમિકોની સંપૂર્ણ વિગત સાથેની રાજ્...

અસામાજિક તત્વો દ્વારા વિરોધ કરીને નાગરિકોને ગેરમાર્ગે દોરી ઉશ્કેરવાનો ...

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, લૉકડાઉન દરમિયાન કેટલાક અસામાજિક તત્વો દ્વારા વિરોધ કરીને નાગરિકોને ગેરમાર્ગે દોરી ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આવી ઘટનાઓમાં સામેલ તત્વોને શોધી-શોધીને ધરપકડ કરી શક્ય એટલી વધુમાં વધુ કડક કાર્યવાહી કરાશે. ગઇકાલે પોલીસ પરના હુમલાના બે બનાવો પૈકી અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશન અને રાજકોટ જિ...

મોરબીના ટાઈલ્સ ઉદ્યોગને ગેસમાં રાહતો જાહેર કરાઈ

મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, રાજ્યમાં મોરબી સિરામિક સહિત જે ઉદ્યોગો ગુજરાત ગેસ કંપની લિમિટેડના ગેસનો વપરાશ પોતાના ઉદ્યોગ એકમોમાં કરે છે તેમને ચાર જેટલી રાહતો આપી છે. રાજ્યમાં આવી જે કંપનીઓ ગુજરાત ગેસ લી.નો ગેસ વાપરે છે તેવી કંપનીઓને માર્ચ-૨૦૨૦ના બીજા પખવાડિયામાં જે રકમ ડ્યુ થતી હતી તે રકમ ભરવાની મુદત તારીખ ૧૦ મે સુધી વધા...

રાજ્યના 90 ટકા મોત અમદાવાદ એકલામાં થયા, કોણ જવાબદાર ?

તા.૦૯.૦૫.૨૦૨૦,૧૭.૦૦ કલાક ૦૮.૦૫.૨૦૨૦ ૧૭.૦૦ કલાક  બાદ નવા કેસ અને મરણની સ્થિતિ, રાજ્યના કુલ મોતમાં 90 ટકા મોત માત્ર અમદાવાદમાં થયા છે.  આજના કેસ આજના મરણ આજના ડીસ્ચાર્જ ૩૯૪ પ્રાથમિક રીતે કોવીડ ૧૯ નાં કારણે કોમોર્બીડીટી, હાઈરીસ્ક, અને કોવીડ -૧૯ ૨૧૯ ૦૮ ૧૫ ૦૮.૦૫.૨૦૨૦ ૧૭.૦૦ બાદ નવાનોંધાયેલ કેસોની વિગત જીલ્લો કેસ ...

કોવિડ-19નું ભારત બુલેટીન

9.5.2020 દેશમાં કોવિડ-19ના કુલ 59,662 કેસ નોંધાયા છે; 17,847દર્દી સાજા થઇ ગયા છે જ્યારે 1,981 દર્દીના મૃત્યુ થયા છે.. • છેલ્લા 24 કલાકમાં 3,320 નવા કેસ નોંધાયા હોવાની પુષ્ટિ થઇ છે. • આસામ અને ત્રિપૂરા સિવાય પૂર્વોત્તરમાં મોટાભાગના રાજ્યો હવે ગ્રીન ઝોનમાં આવી ગયા. • પરીક્ષણની ક્ષમતા હવે વધારીને દરરોજ 95,000 પરીક્ષણ સુધી કરવામાં આવી છે. અત્યાર ...

985 દર્દીઓ માંથી 213 લોકોએ આયુર્વેદ સારવારથી પ્રતિકારક શક્તિ વધારી સાજ...

આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડોક્ટર જયંતિ રવિએ જણાવ્યું છે કે કોવિદ 19ના પોઝીટીવ કેસ વાળા લોકોને કોવિદ કેર સેન્ટર ખાતે રાખીને તેમની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુષ મંત્રાલય દ્વારા આયુર્વેદ ટ્રાયલ ટ્રીટમેન્ટના ખૂબ જ સારા પરિણામો મળ્યા છે કોવિદ કેર સેન્ટર ખાતે 985 દર્દીઓ પૈકી 213 લોકો જે કોરોના પોઝિટિવ હતા તેમની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ...

છેલ્લા પંદર દિવસમાં દર્દીના ડિસ્ચાર્જ રેટમાં ૪૫૭ ટકાનો વધારો

ICMR દ્વારા રીવાઈઝડ પેશન્ટ ડિસ્ચાર્જ પોલિસી જાહેર કોવિડ -૧૯ના એસિમ્પ્ટોમેટિક અને સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને સારવારના ૧૦ દિવસ પછી RT-PCR ટેસ્ટ કર્યા વિના ડિસ્ચાર્જ આપી શકાશે ગંભીર લક્ષણો સાથેના દર્દીઓને ડિસ્ચાર્જ કરતાં પહેલા RT-PCR ટેસ્ટ કરાશે રાજ્યમાં નવા ૩૯૪ પોઝિટિવ કેસની સાથે ડિસ્ચાર્જનો આંક ૨૧૯ એ પહોંચ્યો હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ક...

નિષ્ફળ રૂપાણીને બચાવવા માટે દિલ્હીથી ડોક્ટરોને બોલાવાયા ?

અમદાવાદ, 9 મે 2020 કોરોના-કોવિડ-19ની સ્થિતીમાં ગુજરાતમાં માર્ગદર્શન માટે દેશના શ્રેષ્ઠ તબીબોની ટીમ, એમ્સ નવી દિલ્હીના ડાયરેકટર અને વરિષ્ઠ તબીબ ડૉ. રણદીપ ગુલેરીયા અને ડૉ. મનીષ સુનેજાએ આજે અમદાવાદની સિવીલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. હોસ્પિટલમાં બધું બરાબર ચાલી રહ્યું હોવાનું પ્રમાણપત્ર રૂપાણીને આપી દીધું છે. જો બધું બરાબર જ ચાલતું હતું તો તેમને શ...

રૂપાણી ગરીબોને અનાજ આપે છે તેમાં 7 ટકા ખરાબ ?

ગાંધીનગર, 9 મે 2020 ગુજરાત સરકાર દ્વારા અનાજ, કઠોળ, તેલ, મીઠા સહિતના ખાદ્યાન્નનું ગાંધીનગર ખાતે એફ.એસ.એલની ફૂડ રિસર્ચ લેબોરેટરીમાં ટેસ્ટીંગ કરવામાં આવે છે. ગુણવત્તાયુક્ત ખાદ્યસામગ્રી માટે નિયત કરાયેલા માપદંડમાં સહેજ પણ કચાસ દેખાય તો FRL દ્વારા નેગેટીવ રિપોર્ટ મોકલવામાં આવે છે. જે આધારે પુરવઠા વિભાગ દ્વારા સપ્લાયરનો તમામ જથ્થો રીજેક્ટ કરી દેવા...

કોરોના ટેસ્ટ કરવામાં ભારતને પાકિસ્તાને કઈ રીતે પછાડ્યું ?

9 મે 2020 કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન, સરેરાશ નાગરિકોએ રસી અને દવાઓની ક્લિનિકલ ટ્રાયલ વિશે શીખવાનું શરૂ કર્યું છે, જ્યાં દવાઓ બે જૂથોમાં આપવામાં આવે છે. જૂથો વચ્ચેનો વિશિષ્ટ પ્રતિસાદ બતાવે છે કે આ દવાઓ કેટલી અસરકારક છે. પરંતુ બીજો એક કુદરતી પ્રયોગ પણ થઈ રહ્યો છે, જે બાહ્ય આંચકોની હાજરીમાં આપણી રાજકીય સંસ્થાઓ અને નેતૃત્વની અસરકારકતાને માપે છે. ...

સુરતમાં હાથના સ્પર્શ વગર ઉપયોગ કરી શકાય તેવું ઇકોફ્રેન્ડલી સેનિટાઈઝર ક...

કંપનીના માલિક વૈભવભાઈ સુતરિયાએ સેવાકીય અભિગમ દાખવતાં ઉત્પાદિત કરાયેલા પહેલા ૨૫ કિઓસ્ક સેવાકીય સંસ્થાઓને અને સોસાયટીઓને વિનામૂલ્યે આપ્યા સુરત, 9 મે 2020 સુરત શહેરની મજેન્ટા એડવર્ટાઇઝીંગ પ્રા.લિમિટેડ દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાને લઇ ઓટોમેટિક સેનેટાઇઝર ડિસ્પેન્સ થાય એ પ્રકારનું ઇકોફ્રેન્ડલી સેનેટાઇઝર કિયોસ્ક બનાવવામાં આવ્યું છે. હાથના કોઈપણ જાત...

1200 કરોડ ના ખર્ચે એરફોર્સ, નેવી, કોસ્ટગાર્ડ અને અન્ય સેવાઓના એરફિલ્ડ્...

એરફોર્સ, નેવી, કોસ્ટગાર્ડ અને અન્ય સેવાઓના એરફિલ્ડ્સ માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આધુનિકરણ

ICMR અને ભારત પોસ્ટ કાવિડ -19 ટેસ્ટ કિટ આખા ભારતને પહોંચાડવા માટે જોડા...

આઇસીએમઆરનો પ્રાદેશિક ડેપો દુર્લભ વિસ્તારો સહિત દેશભરમાં સ્થિત પ્રયોગશાળાઓની ચકાસણી માટે કોવિડ -19 ટેસ્ટ કીટ સપ્લાય કરશે

33 ટકા વધારે  વેલ્યુ સાથે, જિયોનો ‘ન્યૂ વર્ક-ફ્રોમ-હોમ’ વાર્ષિક પ્લાન

33 ટકા વધારે  વેલ્યુ સાથે રૂ. 2,399નો પ્લાન 365 દિવસ માટે દરરોજ 2 જીબી ડેટા ઓફર કરે છે; ત્રણ નવા મૂલ્ય સંવર્ધિત પેક્સ પણ પ્રસ્તુત મુંબઈ: રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડે પ્રીપેઇડ યુઝર્સ માટે ‘ન્યૂ વર્ક-ફ્રોમ-હોમ’ વાર્ષિક પ્લાન પ્રસ્તુત કર્યો છે, જે રૂ. 2399 પર 33 ટકા વધારે  વેલ્યુ આપે છે. જિયોના સબસ્ક્રાઇબર નવા પ્લાન અંતર્ગત 365 દિવસ માટે દરરોજ 2જી...

વાયરસના દર્દી માટે વાપરીને ફેંદી દેવાય એવી વાપીમાં કાગળની પથારી બનાવી

વલસાડ, 8 મે 2020 કોરોનાના ચેપી દર્દીઓની સંખ્‍યા વધે તો પથારીની વધુ જરૂર પડે છે.  આવા સમયે તાત્‍કાલિક બેડની વ્‍યવસ્‍થા કરવી અતિ મુશ્‍કેલ છે. આ ઉપરાંત સંક્રમિત દર્દીના સંપર્કમાં આવેલા બેડને સંપૂર્ણ સેનેટાઇઝ કરવો ખૂબ જરૂરી બની જાય છે. આવા મુશ્‍કેલ સમયે વાપી જી.આઇ.ડી.સી ખાતે આવેલી આર્યન પેપર મીલ્‍સ પ્રા.લી. દ્વારા પૂઠાની પથારી બનાવી છે જે વાપરીને તે...