Wednesday, January 28, 2026

127 ટ્રેનો ઉપાડવામાં આવી, મજૂરોથી ગુજરાત ખાલી થતાં ઉદ્યોગો નહીં ચાલી શ...

ગુરૂવાર સુધીમાં 97 વિશેષ ટ્રેન અને આજે અન્ય 33 ટ્રેનો એમ કુલ મળીને 127 ટ્રેનો દ્વારા 1 લાખ 53 હજાર જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-વ્યક્તિઓને તેમના વતનમાં મોકલવાની વ્યવસ્થા કરી છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનિકુમારે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાંથી આવી 163 વિશેષ ટ્રેનની ગુરૂવાર સુધીમાં પરપ્રાંતિય શ્રમિકોને વતન રાજ્ય માટે ચલાવવામાં આવી છે તેમાં સૌથી...

ભારત આગળના બે વર્ષમાં રૂપિયા 15 લાખ કરોડના રોડ બનાવશે

કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગો અને એમએસએમઇ પ્રધાન નીતિન ગડકરીએ આજે ​​એસઆઈએએમ (સિયામ) સંસ્થાના સભ્યો સાથે ઓડિયો ક્ષેત્ર પર કોવિડ -19 ના પ્રભાવ વિશે વિડિઓ કfereન્ફરન્સિંગ દ્વારા એક બેઠક યોજી હતી. બેઠકમાં રાજ્ય મહામંત્રી (નિવૃત્ત) વી.કે.સિંઘ, ગિરિધર અરમાને, સચિવ, માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય અને મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ...

ભારતીય રેલ્વેમાં 5231 રેલ્વે કોચ કોવિડ કેર સેન્ટર તરીકે તૈયાર છે

ભારતીય રેલ્વે રાજ્ય અધિકારીઓને કોવિડ કેર સેન્ટર આપવાની તૈયારી કરી રહ્યું છે કોવિડ કેર સેન્ટર્સ મૂકવા માટે 215 સ્ટેશનોની ઓળખ 215 સ્ટેશનોમાંથી, રેલ્વે 85 સ્ટેશનોમાં આરોગ્ય સંભાળની સુવિધા પૂરી પાડશે, 130 સ્ટેશનોમાં રાજ્યો કોવિડ કેર કોચને ત્યારે જ વિનંતી કરશે જ્યારે તેઓ સ્ટાફ અને ફરજિયાત દવાઓ પ્રદાન કરવા માટે સંમત થાય. ભારતીય રેલ્વે પાણી, ...

કોરોનાના કારણે રૂપાણી સરકારની આવકમાં 20 હજાર કરોડનું ગાબડું પડશે

અમદાવાદ, 8 મે 2020 લોકડાઉનના કારણે ગુજરાત સરકારની આવકમાં બે મહિનામાં રૂ.20,000 કરોડની આવકનો ફટકો પડશે. કેન્દ્ર તરફથી મળનારા હિસ્સામાં પણ મોટો ઘટાડો થશે. પ્રજા લક્ષી યોજનાઓ રૂપાણીએ બંધ કરવી પડે એવી સ્થિતી ઊભી થવાની તૈયારી છે. રૂપાણી સરકાર પાસે હવે પૈસા નથી. તેથી મીનરલ સહાય ફંડ વાપરવા લાગી છે. છતાં તેના કર્મચારીઓ કે અધિકારીઓનો પગાર કાપવાની વાત ...

ગાંધીજીના પૌત્રવધુ શિવાલક્ષ્મી કનુ ગાંધીનું સુરતમાં બલવંત પટેલના ઘરે ન...

સુરતના ભીમરાડમાં પાછલા 2 વર્ષથી રહેનારા ગાંધીજીના પૌત્રવધુ ડૉક્ટર શિવાલક્ષ્મીનું 94 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ ઘરે પડી ગયા હતા, માટે ત્યાર પછી તેમને ગ્લોબલ હોસ્પિટલનામ દાખલ કરવામાં આવ્યા હતા. આ એ જ ભીમરાડ ગામ છે, જ્યાંથી દાંડી યાત્રા દરમિયાન મહાત્મા ગાંધીએ 1930માં એક મુઠ્ઠી મીઠુ ઉઠાવીને અંગ્રેજોના મીઠાના કાયદાને તોડ્યો હતો. એ જ ગામના લોકો તેમની...

સમગ્ર વિશ્વમાં અમદાવાદના આ વિસ્તારમાં સૌથી વધું 101 મોત, કોરોનો મૃત્યુ...

અમદાવાદ, 8 મે 2020 વિશ્વ અને ભારત દેશના સૌથી મોત અમદાવાદના આ નાના વિસ્તાર જમાલપુરમાં થયા છે. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં મૃત્યુદર 12.48 ટકા છે. જે દેશ તેમજ વિશ્વના અનેક દેશો કરતાં પણ વધારે છે. અમદાવાદના જમાલુપર વિસ્તારમાં 101 ચેપી રોગીઓના કમકમાટી ભર્યા કરુણ મોત થયા છે. 1 હજારથી વધું ચેપી રોગીઓ થઈ ગયા છે. 7 મે 2020ના સવારના રિપોર્ટ મુજબ જમાલપ...

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ભણેલા 4 તબીબો દર્દીઓની સેવામાં જોડાયા

અમદાવાદ, 8 મે 2020 અમદાવાદ શહેરના ચાર ડોક્ટરો covid19 ડેડીકેટેડ હોસ્પિટલમાં સારવારમાં જોડાઈને ચેપી દર્દીઓની સારવાર સુશ્રુષા શરૂ કરી દીધી છે. નામાંકિત ડોક્ટર તુષાર પટેલ, ડોક્ટર જીગર મહેતા, ડોક્ટર ગોપાલ રાવલ, અને ડોક્ટર અમરીશ સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલી 1200 બેડની covid ડેડીકેટેડ હોસ્પિટલમાં દર્દીઓની સેવા સારવારમાં સરકારની અપીલથી ચાર તબીબોએ રોજ અહ...

પાકિસ્તાન ભાગલા પછીની સૌથી મોટી હિજરત, 67 ટ્રેનમાં 4.25 લાખ કામદારો ઉત...

ભારત પાકિસ્તાન અલગ થયા ત્યારે જેટલી ગુજરાતમાં હીજરત નહોતી થઈ તેનાથી કોરોનાની રૂપાણીની અવ્યવસ્થાને કારણે થઈ છે. જો તેમને ખાવાનું અને મહિને એક હજારની સહાય મળી હોત તો 4.25 લાખ લોકો સહિત 10 લાખ લોકોની અત્યાર સુધીની હિજરત અટકીવ શકાઈ હોત. જે અંગે ખૂશવંતસિંહે ટ્રેન ટુ પાકિસ્તાન પુસ્તક લખ્યું હતું. ફેર એટલો છે કે ત્યારે ટ્રોનો ખીચોખીચ ભરેલી હતી અત્યારે ટ્ર...

ગુજરાતમાં ચેપથી કમકમાટી ભર્યા 450 મોત

.૦૭.૦૫.૨૦૨૦,૧૭.૦૦ કલાક ૦૬.૦૫.૨૦૨૦ ૧૭.૦૦ કલાક  બાદ નવા કેસ અને મરણની સ્થિતિ આજના કેસ આજના મરણ આજના ડીસ્ચાર્જ ૩૮૮ પ્રાથમિક રીતે કોવીડ ૧૯ નાં કારણે કોમોર્બીડીટી, હાઈરીસ્ક, અને કોવીડ -૧૯ ૨૦૯ ૧૨ ૧૭ ૦૬.૦૫.૨૦૨૦ ૧૭.૦૦ બાદ નવાનોંધાયેલ કેસોની વિગત જીલ્લો કેસ અમદાવાદ ૨૭૫ અરવલ્લી ૨૫ ભાવનગર ૧ દાહો...

અમેરિકાની વિસ્ટા કંપની રિલાયંસ જિઓનો 11 હજાર કરોડનો ભાગ ખરીદશે

જિયોમાં 2.32 ટકા હિસ્સો ખરીદશે મુંબઈ, 8 મે, 2020 અમેરિકાની સોફ્ટવેર અને ટેકનોલોજી કંપની વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ મુકેશ અંબાણીની જિયો કંપનીનો હિસ્સો ખરીદી લેશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ”) અને જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ (“જિયો પ્લેટફોર્મ્સ”)એ  જાહેરાત કરી હતી કે, વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ (“વિસ્ટા”) જિયોનો રૂ.11,367 કરો...

ભારતીય નૌકાદળ દ્વારા બનાવેલ પર્સનલ રક્ષણાત્મક ઉપકરણો (પીપીઇ) ને મંજૂરી...

આઈએનએમએએસ (ન્યુક્લિયર મેડિસિન અને સંલગ્ન વિજ્ Allાન સંસ્થા) દ્વારા માન્ય ભારતીય નેવી પર્સનલ પ્રોટેક્ટીવ ઇક્વિપમેન્ટ (પીપીઇ)

VIDEO – કોવિડ-19 વિશે ભારતનું દૈનિક બુલેટીન

https://youtu.be/yUabes7mQYI દિલ્હી, 7 મે 2020 ડૉ. હર્ષવર્ધને ઉત્તરપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં કોવિડ-19ના વ્યવસ્થાન માટે તૈયારીઓ અને નિયંત્રણના પગલાંની સમીક્ષા કરી કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રીએ ઉત્તપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રીઓ તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારોના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી...

અમદાવાદ મોતનું શહેર બન્યું, જમાલપુર – જમલોકમાં કેટલા મોત ?

અમદાવાદ, 7 મે 2020 ગુજરાતના અમદાવાદમાં છેલ્લા 06 દિવસ માં 134 માં મૃત્યુ-મે મહિનાના પાંચ દિવસ માં કુલ કેસ ના 30 ટકા કેસ અને 45 ટકા મરણ નોંધાયા છે. અમદાવાદ શહેર હવે મોતનું શહેર બની ગયું છે. અમદાવાદ શહેરમાં 6 દિવસમાં મૃત્યુ બે ગણાં થઈ ગયા છે. આખું અમદાવાદ ભય હેઠળ જીવતું થયું છે. કોરોનાના 4358 કેસ કન્ફર્મ થયો છે. 269 દર્દીઓના મૃત્યુ થયા છે. જ...

દેશના શ્રેષ્ઠ તબિબો જે સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવાના છે, તે કેવી છે,...

અમદાવાદ, 7 મે 2020 દેશના ત્રણ શ્રેષ્ઠ તબીબોમાં કોરોના અંગેની સારવાર સંશોધનની મહત્વપૂર્ણ સંસ્થા આઇ.સી.એમ.આર.માં જેમની અગ્રણી ભૂમિકા છે. તેઓ અમદાવાદ આવી રહ્યાં છે. એઇમ્સ નવી દિલ્હીના જેઓ સિનિયર ડાયરેકટર ડૉ. રણદીપ ગુલેરિયા, દિલ્હીની એપોલો હોસ્પિટલના ડૉ. રાજેશ ચાવલા અને મુંબઇના લીડીંગ પલમેનોલોજીસ્ટ ડૉ. રોહિત પંડિત અમદાવાદ આવશે. તેઓ જે હોસ્પિટલની ...

24 રાજ્યો કરતાં અમદાવાદમાં ચેપી દર્દીઓ વધી ગયા, અર્ધલશ્કર મૂકવાની પ્રથ...

અમદાવાદ, 7 મે 2020 કોટ વિસ્તારમાં અર્ધ લશ્કરી દળોને મૂકી દેવાતાં જુનું શહેર ભેંકાર બની ગયું છે. કોટ વિસ્તારમાં પણ વધુ બીએસએફ અને સીઆઈએસએફની ટુકડઓ રસ્તાં ઉપર જાવા મળી રહી હતી. ઉપરાંત પેરા મિલિટરી ફોર્સની પણ કેટલીક વધુ કંપનીઓ શહેરમાં તૈનાત કરવામાં આવી છે. ખાસી કરીને તેમને રેડઝોનમાં મુકવામ આવી છે. અમદાવાદનાં કોવિડ-19નાં દર્દીઓની સંખ્યા દેશના 24 રાજ...