લોકોની સેવા કરવામાં કોંગ્રેસના બદરૂદ્દીને જાન આપી દીધો
અમદાવાદ મહાનગરપાલિકાના કોંગ્રેસ પક્ષના બહેરામપુરા વોર્ડના કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષી નેતા બદરુદ્દીનભાઈ શેખનું 26 એપ્રિલ ને રવિવારે મોડી રાત્રે એસવીપી હોસ્પીટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.
તેઓ 9 એપ્રિલે એસ.વી.પી.હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દાખલ થયા હતા. જ્યાં તમને તબિયત વધુ લથડતા છેલ્લા એક સપ્તાહથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. બ...
IIT મુંબઈના વિદ્યાર્થીના નેતૃત્વમાં ટીમે ઓછા ખર્ચે મિકેનિકલ વેન્ટિલેટર...
IIT મુંબઈના વિદ્યાર્થીના નેતૃત્વમાં ટીમે ઓછા ખર્ચે મિકેનિકલ વેન્ટિલેટર ‘રુહદાર’ બનાવ્યું.
પુલવામાના IUST ઇન્ક્યુબેશન સેન્ટરમાં ડિઝાઇન તૈયાર કરવામાં આવી
અભ્યાસ દર્શાવે છે કે, કોવિડ 19થી પીડિત વ્યક્તિની સંપૂર્ણ ચેતાતંત્રને અ...
અભ્યાસ દર્શાવે છે કે, કોવિડ 19થી પીડિત વ્યક્તિને ગંધ અને સ્વાદ પારખવા માટે જવાબદાર સંપૂર્ણ ચેતાતંત્રને અસર થઈ શકે છે
2.20 લાખ ઘરમાં હાથ ધોવા નિરમાની ગોટી આપતાં કરશનભાઈ
અમદાવાદ જિલ્લામાં સેનિટેશન માટે ૨.૨૦ લાખ સાબુ
ડોક્ટરો કોરોનાના સંક્રમણને અટકાવવા માટે વારંવાર હાથ ધોવાની બાબતને આ ભયાવહ ચેપી રોગથી બચવા માટેનું રામબાણ ઉપાય ગણાવે છે. હાથની સ્વચ્છતા માટે આપણે વિવિધ પ્રકારના સેનેટાઇઝર વાપરીએ છીએ. પરંતુ સમાજના નીચલા સ્તર પર રહેલા ગરીબ લોકો માટે તો આજેય સાબુ એ જ તેમનું સેનેટાઇઝર છે.
ઘણી વખત તો સાબુના અભાવે માટી પ...
ભૂખ્યા 1 હજાર લોકોને રોટલા ખીચડી ખવડાવતાં પ્રવીણ વાઘેલા
ધંધા અને રોજગારી અર્થે શહેરો તરફ સ્થળાંતર કરે છે, લોકડાઉન થતાં શહેરોમાં ઉદ્યોગ-ધંધા બંધ રાખવાની ફરજ પડી છે. સ્વૈચ્છિક સંસ્થાઓ, દાતાશ્રીઓ તથા સેવાભાવી વ્યક્તિઓ સ્વખર્ચે ભોજનની વ્યવસ્થા કરીને લોકોની જઠરાગ્ની ઠારવાનું સેવાયજ્ઞ અવિરતપણે કરી રહ્યા છે.
અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે આસપાસ ચાલતી અનેક ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકો, ગરીબો, ઘરવિહો...
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં મુસ્લિમો રોઝા રાખી નમાઝ અદા ...
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હાલ ૪૭૨ દર્દીઓ કોરોનાગ્રસ્ત છે. દાખલ દર્દીઓમાં શહેરના કોટ વિસ્તારના મુસ્લિમ બિરાદરો પણ સામેલ છે. ઇસ્લામમાં રમઝાન મહિનો પવિત્ર ગણાય છે અને મુસ્લિમો દ્વારા રોજા રાખવામાં આવે છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં દાખલ મુસ્લિમ દર્દીઓમાં જેમની તબિયત સ્થિર છે તેઓએ રોજા રાખવાની વાત સિવિલ તંત્ર સમક્ષ કરી હતી.
આથી સિ...
અમદાવાદ સિવીલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે યોગ અને પ્રાણાયામનો પ્ર...
ગુજરાતની પ્રથમ ઘટના કે એલોપથી હોસ્પિટલમાં યોગ શરૂં કરાયો હોય
કોરોનાની મહામારીને નાથવો એક પડકાર જરૂર છે પરંતુ રાજ્ય પ્રશાસન કોઈપણ કચાસ રાખ્યા વિના કે પાછું પડ્યા વગર મક્કમ પણે તેનો પડકાર કરી રહ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડેઝિગ્નેટેડ કોવિડ- ૧૯ જાહેર કરાયેલી ૧૨૦૦ બેડની હોસ્પિટલ માં હોસ્પિટલ તંત્ર દ્વારા કોરોના પોઝિટિવ દર્દીઓમાં રોગ પ્રતિક...
દર્દીઓના કપડા જંતુ મુક્ત કરવા રૂા.૬ કરોડની લોન્ડ્રી ક્યાં છે ?
kovid- 19 હોસ્પિટલમાં દાખલ દર્દીઓના કપડા, બ્લેન્કેટ, ટોવેલ 121 ડિગ્રી તાપમાનમાંથી પસાર થઈ દરરોજ ૧૦૦૦ થી વધુ જોડી કપડા વોશિંગ સાથે સ્ટરિલાઈઝ્ડ કરાય છે
કોરોનાનું સંક્રમણ અટકાવવા રાજ્ય પ્રશાસન યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે. એક પણ ક્ષેત્ર એવું નથી કે જેમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત ન કર્યું હોય.
રાજ્ય સરકાર દ્વારા કોરોનાના સંક્રમિત દર્દીઓ માટેની ...
સોમવારે પણ આ વિસ્તારોમાં ધંધો નહીં કરી શકે
રાજ્યમાં કન્ટેનમેન્ટ વિસ્તારો જાહેર થયેલા વિસ્તારો જ્યાં દુકાનો-વ્યવસાયો રવિવારથી શરૂ થઇ શકશે નહિ
અમદાવાદ, 27 એપ્રિલ 2020
દુકાનો-વ્યવસાયો શરૂ કરવા માટે મુખ્યમંત્રીએ જે છૂટછાટો આપવાનો નિર્ણય કર્યો છે તેમાં શહેરો-જિલ્લાઓમાં કન્ટેનમેન્ટ વિસ્તારો જાહેર થયેલા વિસ્તારોમાં દુકાનો-વ્યવસાયો શરૂ થઇ શકશે નહિ.
આવા કન્ટેનમેન્ટ વિસ્તારોની વિગતવાર યાદી આ મ...
4 મહાનગરોમાં દુકાનો નહીં ખોલવાનો આદેશ છતાં ધંધો ચાલું
રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં આગામી તા. ૩ મે સુધી સમગ્રતયા દુકાનો ચાલુ કરવા દેવાશે નહિ. એવો રૂપાણીએ આદેશ તો આપ્યો પણ દુકાનો ઘણી જગ્યાએ આ મહાનગરોમાં ખૂલી હતી. મોલ પણ ખુલ્લા હતા.
રાજ્ય સરકાર સાથે પરામર્શ કર્યા પછી મ્યુનિસિપલ કમિશનરો અને કલેકટરોએ સંયુકત પણે નિર્ણય કર્યો હતો કે, પ્રવર્તમાન પરિસ્થિતીમાં આગામી તા. ૩ મે સુધી આ ચ...
વાહનો ડિટેઇન કરાશે, કારણ વગર ફરશો નહીં : પોલીસ વડા શિવાનંદ ઝા
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે
સમગ્ર રાજ્યમાં લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરાવવા માટે અને સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે ત્યારે લોકોની બિનજરૂરી અવર-જવર ચલાવી લેવાશે નહીં. બિનજરૂરી ફરતા વાહનોને લોકડાઉનનો ભંગ ગણી ડીટેઈન કરાશે તેથી નાગરિકોએ કારણ વગર ફરવું નહીં.
લોકડાઉન દરમિયાન આવશ્યક ચીજ વસ્તુઓની હેરાફેરી માટે ...
કોરોનામાં દવાનો નશો કરવાનું કૌભાંડ ક્યાં પકડાયું ?
લોકડાઉન સમય દરમિયાન દવાના દુર ઉપયોગ કરતાં વ્યકિતઓ સામે ફુડ એન્ડ ડ્રગ્સની કાર્યવાહી: રૂપિયા ૩ લાખની કિંમતની દવાઓનો જથ્થો જપ્ત કરાયો છે. આખા ગુજરાતમાં દારૂના નશાના સ્થાને આવી નાર્કો ડ્રગ્સ વાપરવામાં આવી રહી છે.
રાજયના ખોરાક ઔષધ નિયમન તંત્રને મળેલ માહિતીના આધારે પાટણ ખાતે આવેલ સાંઇ-કુટિર બંગ્લોઝની સિક્યુરીટી ઓફિસ ખાતે “કોડીન ઘટક ધરાવતી કફ સિરપ” તથા...
કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ
દેશમાં અત્યાર સુધીમાં 5804 દર્દીઓ સાજા થઇ ગયા છે જે 21.90% નો રિકવરી દર દર્શાવે છે. અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19ના પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 26,496 થઇ છે. અત્યાર સુધીમાં ભારતમાં કોવિડ-19ના કારણે 824 દર્દીના મૃત્યુ થયા છે. આજે, કેબિનેટ સચિવે તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને DGP સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક...
સરકાર કોરોના સહાયતા યોજના હેઠળ રૂ. 1000ની સહાય કરતી હોવાના દાવાના વોટ્...
પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો (PIB)ના ફેક્ટ ચેક એકમે આજે ટ્વીટમાં સ્પષ્ટતા કરી છે કે, ભારત સરકાર કોરોના સહાયતા યોજના નામની કોઇપણ યોજના હેઠળ કોઇપણ વ્યક્તિને રૂપિયા 1000ની આર્થિક સહાય કરતી નથી. સરકારે WCHO નામથી એક યોજના શરૂ કરી છે અને તે અંતર્ગત દરેક વ્યક્તિને રૂ. 1000ની સહાય કરવામાં આવે છે તેવા વોટ્સએપ પર ફરતા થયેલા દાવાના કારણે આ સ્પષ્ટતા કરવામાં આવી છ...
કોવિડ-19 લોકડાઉન છતાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશને રોહતાંગ પાસને ત્રણ અઠવા...
બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (બીઆરઓ)એ રાહતાંગ પાસ (દરિયાની સપાટીથી 13,500 ફીટની ઊંચાઈ પર સ્થિત) પરથી બરફ દૂર કરીને આજે એને ટ્રાફિકની અવરજવર માટે ખુલ્લો મૂક્યો હતો. હિમાચલ પ્રદેશનાં લાહોલ અને સ્પિતિ જિલ્લાને દેશનાં બાકીના વિસ્તારો સાથે જોડતો આ ધોરી નસ સમાન માર્ગ છે. આ માર્ગ ગયા વર્ષે 18 મેના રોજ ખુલ્યો હતો.
હિમાચલ પ્રદેશની સરકારે લણણી શરૂ કરીને ખેડૂ...
ગુજરાતી
English