30 હજાર યુવક-યુવતીઓના લગ્ન કોરોનાએ કોરા રાખ્યા, થયા હોત તો પણ દૂર રહેવ...
અમદાવાદ, 25 એપ્રિલ 2020
લગ્ન માટે વણજોયું મુહૂર્ત અખાત્રીજના દિવસે 7થી 8 હજાર લગ્ન થવાના હતા. કોરોના વાયસરના એક મહિનામાં બીજા એટલાં જ લગ્ન બંધ રહેતાં 15 હજાર કન્યા અને કુમાર બન્ને પક્ષે સપના રોળાયા છે. હવે ઓનલાઈન લગ્ન થઈ રહ્યાં છે.
2012માં અખાત્રીજના દિવસે 5 હજાર લગ્ન નોંધાયા હતા. હવે તે 8 વર્ષ પછી 8 હજાર આસપાસ થયા છે. રૂ.1 હજાર કરોડથી રૂ.3 હ...
2001ના ભૂકંપના 90 અપંગ-દર્દીઓની કોરોનાથી કચ્છમાં ખરાબ હાલત
ભૂજ, 25 એપ્રિલ 2020
2001માં કચ્છમાં આવેલા ભૂકંપમાં 500 લોકો અપંગ કે દર્દી બન્યા હતા. જેમાં હાલ 90 દર્દીઓ ખરાબ જીવન જીવી રહ્યાં છે. તેમની હાલત કોરોનામાં અતિ ખરાબ થઈ છે.
ભચાઉમાં 7, આંબરડી-2, ચોબારી-4, વોંધ-7, બંધડી-2, મનફરા-2, દુધઇ-4, ચિરઇ-2, છાડવાડા-4 દર્દી જીવે છે.
સરકાર દ્વારા આ દર્દીને મહિને રૂા. 2500 મળે છે.
વ્હીલચેર, ઘોડી, દવા, સાધન...
રાજકારણીઓ તેમના સોસાયટી અને પોતાના ઘર ને સેનેટઈઝ કરાવવા દબાણ કરે છે
અમદાવાદ શહેરમાં માર્ચ મહિનાના બીજા પખવાડિયાથી કોરોનાના કેસ આવવાની શરૂઆત થઇ છે જેના પગલે મ્યુનિસિપલ કમિશનર જાહેર રસ્તાઓ ને સેનેટ આઈઝ કરવા ની શરૂઆત કરાવી હતી તે સમયે એમ લાગતું હતું કે, જાહેર માર્ગ તથા જાહેર મિલકતો પૂરતી જ આ કામગીરી કરવામાં આવશે.
પરંતુ ધીમે ધીમે આ બાબત રાજકીય રંગ પકડ્યો છે. સ્થાનિક રાજકારણીઓ અને કાર્યકરોમાં તેમના વિસ્તાર અને સોસાયટ...
કોવીડ હૉસ્પિટલના સાદા ભોજનને થ્રી સ્ટાર હોટલ જેવું ગણાવાયું
અમદાવાદની ડેઝીગ્નેટેડ કોવીડ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને અપાતા ભોજનની ગુણવત્તાને લઈને સવાલો ઉભા થયા છે.
ત્યારે માહિતી ખાતાએ કહ્યું કે દર્દીને ગુણવત્તાયુક્ત ભોજન પુરુ પાડવામાં આવે છે. હોસ્પિટલમાં થ્રી સ્ટાર હોટલ જેવું ભોજન પુરુ પાડવામાં આવે છે. આ તેનું મેનુ છે.
કોવીડ હોસ્પિટલમાં દર્દીને અપાતા ભોજનનું મેનુ
સવારે 7- 00 ચા,દૂધ,કોફી,બિસ્કીટ
...
અમદાવાદની કોરોના હોસ્પિટલ અડધી ભરાઈ ગઈ
કોવિડ-૧૯ વાયરસની સારવાર માટે અમદાવાદની સૌથી મોટી સિવિલ કેમ્પસમાં ૧૨૦૦ બેડની હોસ્પિટલને કોવીડ હોસ્પિટલમાં ફેરવવામાં આવી છે. આખા રાજ્યમાંથી અને કેટલાક કિસ્સાઓમાં રાજ્ય બહારથી પણ દર્દીઓને અહીં દાખલ કરાયા છે.
અહીં અત્રે ૬૭૪ દર્દીઓ દાખલ છે તે પૈકી ૫૫૩ દર્દીઓ પોઝીટીવ છે. ૧૨ દર્દીઓ વેન્ટીલેટર પર છે, ૨૩ દર્દીઓ ઓક્સિજન પર છે. ૬૩૯ દર્દીઓ સ્થિર તબિયત ધરાવે...
173 બાળકોને તેના માતા-પિતાને સોંપાયા
અમદાવાદ જિલ્લાના ૧૮ બાળ-સંભાળગૃહમાં ઓનલાઇન દેખરેખ-કાઉન્સેલીંગ
અમદાવાદ 25 એપ્રિલ 2020
બાળ સંભાળ ગૃહમાં આશ્રિત ૧૭૩ બાળકોને કોરોનાને કારણે લોકડાઉન પુરતાં તેઓના વાલીઓને સોપવામાં આવ્યા છે. જ્યારે ૧૫૪ બાળકો બાળ-સંભાળગૃહમાં આશ્રય મેળવી રહ્યા છે.
અમદાવાદ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા 18 સંસ્થાઓમાં વિડીયોકોલ દ્વારા બાળકોનું ઓનલાઇન કાઉન્સેલિંગ કરી ...
કોરોના સારવાર માટે 25,000 બેડની વ્યવસ્થા કરી
રાજય સરકારે કોરોનાના સંક્રમણની સ્થિતિ 25,000 બેડની વ્યવસ્થા કરી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું કે, કોરોનાના 70 થી 80 ટકા કેસ અમદાવાદ, વડોદરા અને સુરતના છે. રાજ્ય સરકારે સામે ચાલીને ઘેર ઘેર જઈને કેસ શોધ્યા છે. ઘણા લોકોનો કોરોન્ટાઈન પિરિયડ પૂરો થયો છે અને રાજ્યમાં રિકવર થયેલા લોકોનો આંક 100 ઉપર પહોંચ્યો છે, તે આનંદની વાત છે.
કોરોનાનો એક પોઝિટિવ કેસ અંદાજ...
અમદાવાદ આસપાસ ૧૪૨ ઉદ્યોગને 10 હજાર પાસ અપાયા
અમદાવાદ, 24 એપ્રિલ 2020
લોકડાઉનના 31 દિવસના પરિણામે ઉદ્યોગ- ધંધા બંધ થયા હતા, પણ રાજ્ય સરકારે મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં ઉદ્યોગો ચોક્કસ શરતોને આધારે શરૂ કરવાની પરવાનગી આપતા અમદાવાદ જિલ્લામાં ૧૪૨ ઔદ્યોગિક એકમો શરૂ થઇ ગયા છે.
અમદાવાદ જિલ્લાના સાણંદમાં ૬૮, ધોળકામાં ૨૯, કેરાલામાં ૨૦, ધંધુકામાં ૧૪, અને માંડલમાં ૧૧ ઔદ્યોગિક એકમો પુન: શરૂ...
તમામ APMC, બાંધકામ સાઈટ્સ અને 40 હજાર ઉદ્યોગ શરૂ કરી દેવાયા
ગાંધીનદર, 25 એપ્રિલ 2020
લોકડાઉનના ૩૧મા દિવસે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ નિર્ણય લીધા હતા.
https://twitter.com/vijayrupanibjp/status/1252547089369911298
રાજ્યમાં મહાનગરપાલિકા-નગરપાલિકા વિસ્તાર સિવાયના વિસ્તારોની ૯૮ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી કામગીરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
માત્ર ઓનલાઇન એપોઇન્ટમેન્ટ મેળવીને અને ઓનલાઇન ...
એક લાખ વાહનો પકડી લીધા, હવે કર્ફ્યું ક્યાંય નથી – શિવાનંદ ઝા
https://twitter.com/nirnaykapoor/status/1250431815245950976
ગાંધીનગર, 24 એપ્રિલ 2020
કોરોના વોરિયર્સ' ઉપર હુમલા કરનારા સામે 9 કિસ્સામાં કાર્યવાહી કરીને 26 લોકોને 'પાસા' હેઠળ રાજ્યની વિવિધ જેલોમાં મોકલી અપાયા હતા.
જાહેરનામા ભંગ
23/04/2020થી આજ સુધીના કુલ 2361 કિસ્સા, ક્વૉરન્ટાઇન કરેલ વ્યક્તિઓ દ્વારા કાયદાભંગના ગુનાની સંખ્યા (IPC 269, 270...
કોરોનાના આખા દિવસના સરકારી સમાચારો
કોવિડ-19 અંગે અપડેટ
દેશમાં અત્યાર સુધીમાં 4,748 દર્દીઓ સાજા થઇ ગયા છે જે 20.57% નો રિકવરી દર દર્શાવે છે. ગઇકાલથી અત્યાર સુધીમાં નવા 1684 કેસો નોંધાયા છે. દેશમાં કોવિડ-19ના પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 23,077 થઇ છે. અત્યાર સુધીમાં ભારતમાં કોવિડ-19ના કારણે 718 દર્દીના મૃત્યુ થયા હોવાની પુષ્ટિ થઇ છે. દેશમાં 15 જિલ્લા એવા નોંધાયા છે જ્યાં અ...
કોવિડ 19 સામે લડવા ટ્રિપલ લેયર મેડિકલ માસ્ક અને એન-95 રેસ્પિરેટર બનાવવ...
"પીપીઇ, માસ્ક વગેરે પર અતિ અસરકારક જીવાણુવિરોધી નેનોપાર્ટિકલ્સ અતિ ઉપયોગી છે, જે અતિ ઊંચું જોખમ ધરાવતી સ્થિતિમાં સુરક્ષાનું વધુ એક સ્તર પ્રદાન કરશે" – પ્રોફેસર આશુતોષ શર્મા, સચિવ, ડીએસટી
નેનો મિશન પ્રોગ્રામના ભાગરૂપે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (ડીએસટી)એ દિલ્હીની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના પ્રોફેસર અશ્વિની કુમાર અગ્રવાલ દ્વારા વિકસાવવામ...
વૈજ્ઞાનિકો લસણના આવશ્યક તેલનો ઉપયોગ કરીને કોવિડવિરોધી દવા પર કામ કરશે
મોહાલમાં ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજીસ સેન્ટર ઓફ ઇનોવેટિવ એન્ડ એપ્લાયડ બાયોપ્રોસેસિંગ (ડીબીટી-સીઆઇએબી)એ વિવિધ સંશોધન પ્રોજેક્ટ હાથ ધરવાની યોજના બનાવી છે, જેનો ઉદ્દેશ અત્યારે સંપૂર્ણ દુનિયામાં ફેલાયેલા રોગચાળા કોવિડ-19ના જીવલેણ ઇન્ફેક્શન માટે નિવારણ, નિદાન કે સારવાર માટે ઉપયોગી થઈ શકે એવા ઉત્પાદનો બનાવવાનો છે.
આ યોજના એના વૈજ્ઞાનિકોની કુશળતાનો ઉ...
વારાણસીમાં કોવિડ-ડિસઇન્ફેક્શન માટે સ્પેશ્યલ ડ્રોનનો ઉપયોગ થયો
ભારતની રાષ્ટ્રીય રોકાણ સંવર્ધન સંસ્થા ઇન્વેસ્ટ ઇન્ડિયા વારાણસીમાં કોવિડ-19 ડિસઇન્ફેક્શનને સપોર્ટ કરવા ખાસ ડિઝાઇન કરાયેલા ડ્રોનના ઉપયોગની સુવિધા આપતા અગ્નિ મિશન અને ઇન્વેસ્ટ ઇન્ડિયાનાં બિઝનેસ ઇમ્યુનિટી પ્લેટફોર્મ (બીઆઇપી) સાથે ખભેખભો મિલાવીને કામ કરે છે.
સરકારની કોવિડ-19 વ્યૂહરચનાઓ આંતરરાષ્ટ્રીય સ્તરની શ્રેષ્ઠ પ્રેક્ટિસને સુસંગત છેઃ કોવિડ-19 સામે...
VIDEO: ગોદી મિડિયા મોદી પાસે વેંચાઈ ગયું છે, “તેની” પહેલા ...
https://youtu.be/0Fig8nBH2dA
ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન અને આખા બોલા માટે જાણીતા શંકરસિંહ વાઘેલાએ પૈસાથી વેચાઈ ગયેલા ટીવી ચેનલોના માલિકોને ખૂલ્લા પાડી દીધા છે. તેમણે ગંભીર આરોપ મૂક્યો છે કે, આજનું મિડિયા વેચાઈ ગયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લીધા વગર તેમણે કહ્યું કે હીટલરે પણ આ જ રીતે કર્યું હવે ભારતમાં એવું થઈ રહ્યું છે. પૈસાથી ટીવી...
ગુજરાતી
English