રૂ.500 અને 1000નો વાહન ડીટેન દંડ ચૂકવવા તૈયાર રહો
લોકડાઉન સમય દરમ્યાન પોલીસ દ્વારા કાયદા ભંગ અંગે ડિટેઇન કરવામાં આવેલા વાહનો માટે કમ્પાઉન્ડીંગ ફી નિયત કરવામાં આવી છે. હવેથી ડિટેઇન થયેલા વાહનોના કિસ્સામાં ટૂ વ્હીલર-થ્રી વ્હીલર માટે રૂ. પ૦૦ તેમજ ફોર વ્હીલર્સ માટે રૂ. ૧૦૦૦ કમ્પાન્ડીંગ ફી વસુલ કરવામાં આવશે. તેમ સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું.
ગાંધીનગર-અમદાવાદ વચ્ચે સચિવાલય પોઇન્ટ બસ સેવા પણ હાલન...
કોવિડ-19થી સ્વસ્થ વ્યક્તિઓનું રક્ષણ કરવા પદાર્થોના ઇલેક્ટ્રોસ્ટેટિક્સન...
CeNs દ્વારા TriboE માસ્ક વિકસાવાયું, જે ચેપી જીવાણુંઓને રોકવા માટે કોઇપણ બાહ્ય ઉર્જા વગર વીજભારને જાળવી રાખી શકે છે
કોવિડ 19 વિરુદ્ધની લડાઇમાં અગ્રીમ હરોળમાં કાર્યરત આરોગ્ય વ્યવસાયિકો દ્વારા વાપરવામાં આવતાં ફેસ માસ્ક ઊચ્ચ ટેકનિકલ ગુણવતા ધરાવે છે, જેના ઉત્પાદન માટે વિશિષ્ટ તજજ્ઞતાની જરૂર પડે છે. જ્યારે સામાન્ય લોકોને કોરોના વાયરસનો ફેલાવો અટકાવી ...
રેલવેએ ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ડબલ ખાદ્યાન્નનું લોડિંગ કર્યું...
જાહેર વિતરણ વ્યવસ્થા માટે ખાદ્યાન્નની પર્યાપ્ત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા રેલવેએ ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ડબલ ખાદ્યાન્નનું લોડિંગ કર્યું
લોકડાઉન દરમિયાન 25 માર્ચથી 17 એપ્રિલ, 2020 દરમિયાન 1500થી વધારે રેક અને 4.2 મિલિયન ટન ખાદ્યાન્નનું લોડિંગ થયું, જે ગયા વર્ષનાં સમાન ગાળામાં 2.31 મિલિયન ટન હતું
ભારતીય રેલવે ખાદ્યાન્ન જેવા કૃષિલક્ષી ઉત્પ...
કોવિડ-19 મહામારી સામે લડવા માટે સંરક્ષણ PSU, OFBએ તેમના સંસાધનો કામે લ...
કોવિડ-19 મહામારી સામેની લડાઇમાં સંરક્ષણ જાહેર ક્ષેત્રના સાહસો (DPSU) અને ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડ (OFB)એ નાગરિક વહીવટીતંત્રને મદદ કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. સંરક્ષણ મંત્રાલય અંતર્ગત સંરક્ષણ ઉત્પાદન વિભાગ (DDP)ની આ મહત્વપૂર્ણ સંસ્થાઓએ આ પ્રાણઘાતક વાયરસને દેશમાંથી ખતમ કરવા માટે પોતાના સંસાધનો, ટેકનિકલ જ્ઞાન અને માનવીય કાર્યબળને સંપૂર્ણ કામે...
પોસ્ટ વિભાગના તમામ કર્મચારીઓને રૂ. 10 લાખનું વળતર
પોસ્ટ વિભાગ આવશ્યક સેવાઓ અંતર્ગત આવે છે અને તારીખ 15.04.2020ના રોજના ગૃહ મંત્રાલયના OM નં. 40-3/2020-DM-I (A)ના ફકરા નંબર -11 (iii)માં આ બાબતનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો. ગ્રામીણ પોસ્ટ સેવાઓ સહિત પોસ્ટ વિભાગના કર્મચારીઓ ગ્રાહકોને પત્રોની ડિલિવરી, પોસ્ટઓફિસ બચત બેંક, પોસ્ટ જીવન વીમા આપવા, AePS સુવિધા અંતર્ગત કોઇપણ બેંક અથવા કોઇપણ શાખાના ગ્રાહકોને...
10 હજાર લોકોને ગાયત્રી પરિવાર તરફથી રાસન કીટ અપાઈ
ગુજરાતના ગાયત્રી પરિવાર ના કેન્દ્રો દ્વારા તૈયાર કરવામાં આવેલી 10000થી વધુ રાસન કીટો જરૂરિયાત મંદોને ત્યાં જઈને હાથો હાથ પહોંચાડવામાં આવી રહી છે. જેમાં ઘઉં, દાળ, ચોખા, લોટ, શાકભાજી સહિતની વસ્તુઓ આપવામાં આવી રહી છે. આ સિવાય ૧૦૦૦ કિલો બુંદી અને ૧૦૦૦ કિલો ગાઠીયાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. ભૂખ્યા જન ત્યાં સુધી ભોજન પહોંચાડવાનું ભગીરથ કાર્ય ગાયત્ર...
સમગ્ર દેશમાં આવશ્યક તબીબી પૂરવઠાનું પરિવહન કરવા માટે લાઇફલાઇન ઉડાન હેઠ...
કોવિડ-19 મહામારી સામે ભારતની લડાઇમાં દેશના અંતરિયાળ અને છેવાડાના પ્રદેશો સુધી આવશ્યક તબીબી પૂરવઠો પહોંચાડવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા ‘લાઇફલાઇન ઉડાન’ અંતર્ગત ફ્લાઇટ્સ ચલાવવામાં આવે છે. લાઇફલાઇન ઉડાન અંતર્ગત એર ઇન્ડિયા, અલાયન્સ એર, IAF અને ખાનગી કેરિઅર્સ દ્વારા કુલ 274 ફ્લાઇટ્સનું પરિચાલન કરવામાં આવ્યું છે. આમાંથી 175 ફ્લાઇટ્સ એર ઇન્ડિયા અન...
નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ કોવિડ-19 સામેની લડાઇના સરકારના પ્રયાસોમાં સ...
ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલયના કેન્દ્રીય ખાતર વિભાગ હેઠળ આવતી અગ્રણી ખાતર કંપની, નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ (NFL) કોવિડ-19 સામેની લડાઇમાં સરકારના પ્રયાસોમાં સહકાર આપવા માટે અન્ન અને દવાઓ જેવી આવશ્યક ચીજવસ્તુઓના વિતરણમાં સક્રીય ભાગ લઇ રહી છે.
કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી શ્રી ડી.વી. સદાનંદ ગૌડાએ કંપની દ્વારા હાથ ધરવામાં આવેલી આ પહેલની ...
ખેડૂતો પાસેથી MSP પર કઠોળ/દાળ અને તેલીબિયાની સીધી ખરીદી કરવાની કામગીરી...
નાફેડ અને એફસીઆઈ જેવી સેન્ટ્રલ નોડલ એજન્સીઓ દ્વારા ભારત સરકાર ખેડૂતો માટે વધારે સારું વળતર આપવા આતુર છે. રવિ 2020-21ની સિઝનમાં કેટલાંક રાજ્યોમાં ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) પર અધિસૂચિત ચીજવસ્તુઓની ખરીદી શરૂ થઈ ગઈ છે. લોકડાઉનનાં સમયગાળામાં ખેડૂતોને સમયસર માર્કેટિંગનો ટેકો મળ્યો છે. કોવિડ-19 રોગચાળામાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા જાહે...
પહેલા અનાજ આપ્યું, હવે વાપરવા રોજના માણસ દીઠ રૂ.8 આપશે
રાજ્યમાં ૬૬ લાખ જેટલા ગરીબ, મધ્યમવર્ગીય, શ્રમિકોના પરિવારો-કાર્ડધારકો જેઓ રાષ્ટ્રિય અન્ન સુરક્ષા ધારા NFSA અન્વયે અનાજ મેળવવા પાત્રતા ધરાવે છે તેમના બેન્ક ખાતામાં સોમવાર ર૦ એપ્રિલથી રાજ્ય સરકાર રૂ. ૧ હજારની રકમ જમા કરાવશે. એક કુટુંબમાં 4 વ્યક્તિ ગણીને તેમના દરેક વયક્તિને રોજના રૂ8 લેખે રૂપાણી આપશે.
એપ્રિલ માસ પૂરતા ડી.બી.ટી.થી ૧૦૦૦ રૂપિયા જમા કર...
ફોજદારને ખાંસી આવી અને તેઓ 7 દિવસ પોલીસ મથકમાં રહ્યાં, ઘરે ન ગયા
અમદાવાદ, 19 એપ્રિલ 2020
અમદાવાદના દાણીલીમડાના વરિષ્ઠ ફોજદાર વિક્રમ વસાવા કોટ વિસ્તારમાં કરફ્યુ નો કડક અમલ, બફરઝોન વિસ્તારમાં અવરજવરને નિયંત્રિત કરવા ઉપરાંત લોકોની સુરક્ષા સાથે સાથે જરૂરિયાત મંદોને જીવનજરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવાની સામાજિક જવાબદારી પણ પોલીસ તંત્ર નિભાવી રહ્યુ છે. શહેરના દાણીલીમડામાં સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે.
દ...
એક રાતમાં 228 કોરોના થયા, રેપીડ ટેસ્ટ શરૂં થશે એટલે જંગી વધારો થશે
તા.૧૯.૦૪.૨૦૨૦,૧૦.૦૦ કલાક
રાજયમાં રેપીડ ડાયગ્નોસ્ટીક હેતુ ૨૪૦૦૦ જેટલી કીટો પ્રાપ્ત થયેલ છે. જેનો ઉપયોગ હજું શરૂં કરાયો નથી. તેનો ઉપયોગ શરૂં થતાં જ કોરોનાના કેસ એકા એક વધી જશે. 24 હજાર રેપીડ ડાયગ્નોસ્ટીક કીટ આવી ગઈ છતાં તેનો ઉપયોગ શરૂં કરાયો નથી.
૧૯.૦૪.૨૦૨૦ ૧૮.૦૦ કલાક બાદનવા કેસ અને મરણની સ્થિતિ
આજના કેસ
આજના મરણ
આજના ડીસ્ચાર્જ
...
24 મે સુધી રમઝાન પૂરો થાય ત્યાં સુધી લોકડાઉન ન ઉઠાવવા કેમ કહ્યું ?
વિવાદાસ્પદ મૌલાના આઝાદ રાષ્ટ્રીય ઉર્દૂ યુનિવર્સિટી (એમએનયુયુ)ના કુલપતિ ફિરોઝ બખ્ત અહેમદે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 23 મી એપ્રિલથી શરૂ થનારી મહિનાની ઇસ્લામિક ઉપવાસ પ્રસંગ, રમઝાનના અંત સુધી તાળાબંધી વધારવા કહ્યું છે, જેથી બીજી તબલલી જમાત- ટાઇપ ઇવેન્ટની ભારતમાં પુનરાવર્તન થતું નથી.
મોદીને લખેલા પત્રમાં, અહેમદ, જેને તેમના વિવેચકો દ્વારા હૈદરાબાદ સ્...
અર્થતંત્રને પાટા પર ચઢાવવા રિઝર્વબેંકે પ્રતિજ્ઞા લઈ શું જાહેર કર્યું ?...
18 એપ્રિલ 2020
અર્થતંત્રને ગતિ આપવા માટે જાહેર કરાયેલા આરબીઆઈના લિક્વિડિટી વધારવાના પગલાંથી નાણાકીય ઉત્તેજનાના ઘણા અપેક્ષિત રાઉન્ડ માટે મંચ નક્કી કરાયો છે.
એલએએફ વિંડોની નીચે વધુ પ્રવાહિતા પાર્ક કરવાથી બેંકોને નિરાશ કરવા કેન્દ્રીય બેંકે રિવર્સ રેપો રેટને 25 બેસિસ પોઇન્ટ ઘટાડીને 3.75% કર્યો છે.
રાજ્યપાલ શક્તિકિતા દાસે શુક્રવારે કોરોનાવાયરસ રો...
ભૌતિક વિજ્ઞાન શિખવનારા લેફ્ટનન્ટ દુહિતા હવે યુવતિઓને અમદાવાદની સેવાના ...
અમદાવાદ, 18 એપ્રિલ 2020
અમદાવાદની પોલીટેકનીક કોલેજમાં વિદ્યાર્થિઓને ભૌતિક વિજ્ઞાનના પાઠ ભણાવનાર લેફ્ટનન્ટ દુહિતા હવે અમદાવાદની યુવતિઓને રાષ્ટ્રસેવાના પાઠ ભાણાવી રહ્યા છે.
મારા શહેરમાં કોરોનાએ કેર મચાવ્યો છે ત્યારે હું ઘરે કેવી રીતે બેસી રહુ ? દેશની સેવા કરવા જ અમે એન.સી.સી.ની તાલીમ લીધી છે. ભૌતિક વિજ્ઞાનના લેક્ચરર અને એન.સી.સી. લેફ્ટનન્ટ એવા ...
ગુજરાતી
English