16 વૃદ્ધાશ્રમોના 700 વૃદ્ધોની આરોગ્ય તપાસ કરાઈ, એકને કોરોનાના લક્ષણ ન ...
કોરોનાવાયરસની મહામારી વચ્ચે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે સતત પ્રયત્નશીલ છે.
વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના તમામ વૃદ્ધાશ્રમોમાં વસતા વરિષ્ઠ નાગરિકોના સ્વાસ્થ્યની ચકાસણી કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. આ માટે જિલ્લાની આરોગ્ય ટુકડીઓ દ્વારા એક પછી એક વૃદ્ધાશ્રમની મુલાકાત લઇ વૃદ્ધોની તબીબી તપાસ કરવામાં આવી રહી છે.
અશ...
વિડિયો – કુબેર નગર વિસ્તારમાં કોરોના વધશે, સવારે ટોળા એકઠા થયા
ભાજપ સરકાર વધુ એક મોટી બેદરકારી...!! વિડિયો
https://youtu.be/1XXzIiVIrmE
ભાજપનાં ગઢ ગણાતા ગુજરાતનાં અમદાવાદ શહેરનાં નરોડા વિધાનસભાનાં કુબેર નગર વિસ્તારમાં આજ વહેલી સવારેમાં લોકોની ભીડ એકઠા થઈ ગઈ એ પણ લોકડાઉન અને કલમ 144 લાગુ હોવા છતાં #Social_Distancing નું પાલન કરાવવામાં પોલીસ વિભાગ તદ્દન નિષ્ફળ રહી
પોલીસ વિભાગની હાજરીમાં આટલા લોકો એક સાથ...
હાઇ પ્રોફાઇલ કોરોના – ધારાસભ્ય પછી 55 પત્રકારો પણ શંકાસ્પદ છે ...
ગાંધીનગર, 15 એપ્રિલ 2020
ગુજરાતના ધારાસભ્યને કોરોના હોવા છતાં, તેઓ મુખ્ય પ્રધાનો, પ્રધાનો, પત્રકારો અને અધિકારીઓને મળ્યા. એક વરિષ્ઠ પત્રકાર નયનાબહેન દોશીએ જણાવ્યું હતું કે હું પણ ધારાસભ્ય સાથે મળી હતી. 18 વર્ષથી આજકાલ અખબારમાં કામ કરતા ગાંધીનગરના પત્રકાર નયના દોશીએ જણાવ્યું હતું કે, આજે સવારથી હું કોરોન્યાઈન થઈ છું. મને મારા કુટુંબે ખંડ નહીં છો...
ગુજરાતનો વિશ્વ વિક્રમ 6 કરોડ લોકોએ 15 દિવસમાં અનાજ મેળવ્યું
એપ્રિલ માસમાં ૬ કરોડ કાર્ડધારકોની માટે માત્ર ૧પ દિવસના ટૂંકાગાળામાં ૧૭૦૦૦ દુકાનોએથી ૧.૮૮ લાખ મે.ટન ઘઉં-૭ર હજાર મે.ટન ચોખા- ૧૬ હજાર મે.ટન ખાંડ- ૧૩પ૦૦ મે.ટન ચણાદાળ- ૮૧૦૦ મે.ટન મીઠાનો જથ્થો જીલ્લા-તાલુકા-ગ્રામ્યકક્ષાએ વિતરણ માટે પહોંચાડવામાં આવ્યું છે. સમગ્રતયા રાજયની કુલ જનસંખ્યા ૬.પ કરોડ પૈકી ૯ર ટકા એટલે કે ૬ કરોડ જેટલા લોકોને કોરાના વાઇરસ સંક્રમણને...
અમદાવાદનો કોટ વિસ્તાર સવારથી કર્ફ્યુમાં કેદ થયો, કોઈ ફરકતું નથી
અમદાવાદમાં 15 એપ્રિલ 2020થી સવારથી લાદી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં 2002માં ગોધરા પછીના કોમી રમખાણોમાં કરફ્યું લગાવવામાં આવ્યો હતો. જેને 18 વર્ષ થયા છે.
7 વિસ્તારો મોટા ભાગે જૂના શહેરના એટલે કે કોટ વિસ્તારના છે. જેમાં અંદાજે 10 લાખ લોકો રહે છે. બપોરે 1થી 4 ના સમયમાં મહિલાઓને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા અપાઈ છૂટ છે. માત્ર મહિલાઓ જ બહાર જવા આવ...
ચીઝ બનાવતાં નિકળતા પાણીના બેકટેરીયાથી બાયોમાસ બનાવાયું
ગાંધીનગર : ડેરી ઉદ્યોગ અને ઘર ઉદ્યોગ માટે નવી શોધ ડેરી કેમેસ્ટ્રી વિભાગ દ્વારા કરવામાં આવી છે. તેથી શિખંડ અને ચીઝ બનાવતાં નિકળતાં પાણીને ફેંકી દેવાના બદલે હવે તેમાંથી બાયોમાસ પેદા કરી શકાશે. પશુપાલન અને ડેરી ઉદ્યોગ માટે આ નવી શોધ મોટો ફેરફાર લાવી શકે તેમ છે.
ચેડાર ચીઝ વ્હે (ચીઝ બનાવતાં નિકળતું પાણી)નો ઉપયોગ કરી લેકટિક એસિડ બેકટેરીયાના બાયોમાસ ઉત...
ગુજરાતથી આગામી 30 વર્ષ સુધી નિકાસની ભરપૂર સંભાવના ધરાવતાં 16 પાક
આણંદ : રાજ્યો દ્વારા ઉત્પન્ન થતી ખેત પેદાશ અને પશુ પેદાશો અંગે તમામ રાજ્યોનો અભ્યાસ એપેડા દ્વારા કરીને જે તે રાજ્યની આગવી શ્રેષ્ઠ પેદાશોની નિકાસ કરી શકાય તેમ છે તેની યાદી તૈયાર કરી છે. 2050 સુધીમાં તેની નિકાસ વધારી શકાય તેમ છે તેઓ એક અભ્યાસ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતની શ્રેષ્ઠ એવી 16 જાતો છે કે જે નિકાસ માટેની ઉચ્ચ ગુણવત્તા ધરાવે છે.
રાજ્યોમ...
કોરોનાની કોને સહાય આપી તે વડાપ્રધાન ક્યારેય જાહેર નહીં કરે
કોરોના મહામારી સામે લડવા માટે દાન ભેગું કરવા વડા પ્રધાને ‘ પીએમ કેર્સ ફંડ ' ની રચના કરી તેણે ઘણો વિવાદ ઊભો કર્યો છે .
આ નવા ફંડમાં રૂ.10,000 કરોડ રકમ જણા થશે એવો અંદાજ છે. બધી સત્તાઓ વડા પ્રધાન પાસે નથી એમ કહેવાય છે પણ તેમની પાસે ફંડના ઉપયોગની મંજૂરીની આખરી સત્તાઓ તો છે જ . આ ફંડને 13 નિષ્ણાતોની સલાહકાર સમિતિ જાહેર આરોગ્યના સંદર્ભમાં હાલ સહાય કરશે...
વડી અદાલતે કહ્યું આ ફંડ ખાનગી છે
કોરોના મહામારી સામે લડવા માટે દાન ભેગું કરવા વડા પ્રધાને ‘ પીએમ કેર્સ ફંડ ' ની રચના કરી તેણે ઘણો વિવાદ ઊભો કર્યો છે.
નરેન્દ્ર મોદીની વડા પ્રધાનની ઓફિસ પાસે આ ફંડ વિષે માહિતી માંગવામાં આવી ત્યારે તેણે એવો જવાબ આપ્યો હતો કે ફંડમાં આવેલા દાનની માહિતી જાહેર કરવાનું જાહેર હિતમાં નથી અને તેમાં ‘ દાતાઓની ગુપ્તતાનો ભંગ થાય છે . તેની સામે અપીલ થતાં કેન્દ્ર...
મનમોહન સીંગ અને નરેન્દ્ર મોદીએ વિગતો આપવાનો ઈન્કાર કેમ કર્યો ?
કોરોના મહામારી સામે લડવા માટે દાન ભેગું કરવા વડા પ્રધાને ‘ પીએમ કેર્સ ફંડ ' ની રચના કરી તેણે ઘણો વિવાદ ઊભો કર્યો છે.
‘વડા પ્રધાન રાષ્ટ્રીય રાહત ફંડ' એક ટ્રસ્ટ છે , તે સરકારી ફંડ છે જ નહિ અને સાથે સાથે તે નોંધાયેલું ટ્રસ્ટ પણ નથી. એટલે તેમાં વડા પ્રધાનને તે ફંડ વાપરવાની અમાપ સત્તા મળે છે અને વડા પ્રધાન આ ફંડ વિષે કોઈને પણ જવાબ આપવા બંધાયેલા છે જ નહ...
વડાપ્રધાન રાહત ફંડમાં દાન આપનારાની તમામ વિગતો જાહેર કરાતી નથી
કોરોના મહામારી સામે લડવા માટે દાન ભેગું કરવા વડા પ્રધાને ‘ પીએમ કેર્સ ફંડ ' ની રચના કરી તેણે ઘણો વિવાદ ઊભો કર્યો છે .
1985માં આ વડાપ્રધાન રાહત ફંડની સંચાલન સમિતિએ વડા પ્રધાનને તેનું સંપૂર્ણ સંચાલન સોંપી દીધું હતું અને તેમને ફંડના સચિવ નીમવાની પણ સત્તા આપી દેવામાં આવી હતી . જ્યારે આ ફંડની રચના કરવામાં આવી ત્યારે કોંગ્રેસ પક્ષના પ્રમુખને તેની સંચાલન...
લોકડાઉનમાં 80 હજાર લોકોને લોકઅપમાં પૂરી દેવાયા
21 દિવસમાં 51,368 ગુનાઓ
પ્રથમ લોકડાઉનના પ્રારંભથી આજ 21 દિન સુધી એટલે કે, ૧૪ એપ્રિલ સુધીમાં ૫૧,૩૬૮ ગુન્હાઓ નોંધવામાં આવીને કુલ ૮૦,૦૧૦ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન આશરે ૯૬,૯૮૦ વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે. અત્યાર સુધી જાહેરનામાના ભંગ હેઠળ ૩૦૨૨, કવૉરન્ટાઈન ભંગ બદલ ૧૦૯૬ જ્યારે કુલ ૪૫૭૫ ગુનાઓ જેમાં ૬૩૬૮ લોકોની અટકાયત કરવામાં આવી છે વ...
દાતાઓની રકમ મનફાવે તેમ વાપરવામાં આવી શકે છે
કોરોના મહામારી સામે લડવા માટે દાન ભેગું કરવા વડા પ્રધાને ‘ પીએમ કેર્સ ફંડ ' ની રચના કરી તેણે ઘણો વિવાદ ઊભો કર્યો છે .
નવું ફંડ રચીને મોદી કંઈ દૂધે ધોયેલા સાબિત નથી થતા . કારણ કે માહિતી અધિકાર ધારા હેઠળ પણ જેમ જૂના ફંડની માહિતી મળતી નહોતી તેમ નવા ફંડ વિષે પણ માહિતી નહિ જ મળે . મોદીએ જો તેઓ પારદર્શક હોત તે તો વડાપ્રધાનને રાષ્ટ્રીય રાહત ફંડ ' ને પારદ...
10 હજાર કરોડના ફંડ માટે રાષ્ટ્રપતિએ કેમ હુકમ ન કર્યો
કોરોના મહામારી સામે લડવા માટે દાન ભેગું કરવા વડા પ્રધાને ‘ પીએમ કેર્સ ફંડ ' ની રચના કરી તેણે ઘણો વિવાદ ઊભો કર્યો છે .
એનો અર્થ એ જ છે કે પીએમ કેર્સ ફંડ એટલા માટે રચવામાં આવ્યું કે જેથી તેમાં ઉદ્યોગ જગતના પ્રતિનિધિ ના હોય , કોઈ ખાનગી ટ્રસ્ટના પ્રતિનિધિ ના હોય અને કોંગ્રેસના પ્રમુખ પણ તેમાં ના હોય . કોઈ પણ રાજકીય પક્ષના પ્રમુખ પીએમ કેર્સ ફંડમાં ના જ...
વડાપ્રધાનનું ફંડ મોટી છેતરપીંડી છે.
કોરોના મહામારી સામે લડવા માટે દાન ભેગું કરવા વડા પ્રધાને ‘ પીએમ કેર્સ ફંડ ' ની રચના કરી તેણે ઘણો વિવાદ ઊભો કર્યો છે .
આ તો એક સંભવિત કૌભાંડ જ કહેવાય . કેવી રીતે ? 1980ના દાયકામાં મહારાષ્ટ્રમાં કોંગ્રેસના મુખ્ય પ્રધાન એ . આર . અંતુલેએ ઇન્દિરા ગાંધી પ્રતિભા પ્રતિષ્ઠાન અને કોંકણ ઉન્નતિ મંડળ નામનાં બે ખાનગી ટ્રસ્ટમાં એમની પાસેથી દાન મેળવવામાં આવ્યું હ...
ગુજરાતી
English