Saturday, April 25, 2026

સરકારના નાણાંનો ઉપયોગ વડાપ્રધાન ખાનગી રીતે કરી રહ્યાં છે

કોરોના મહામારી સામે લડવા માટે દાન ભેગું કરવા વડા પ્રધાને ‘ પીએમ કેર્સ ફંડ ' ની રચના કરી તેણે ઘણો વિવાદ ઊભો કર્યો છે . પીએમ કેર્સ ફંડમાં સરકારી અને ખાનગી કંપનીઓની કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી એટલે કે સીએસઆરની રકમ દાનમાં આપવામાં આવે તેવો પરિપત્ર પણ મોદી સરકારે બહાર પાડ્યો છે . કંપનીઓ પોતાની સામાજિક જવાબદારી નિભાવવા સીએસઆર ફંડ ઊભું કરે અને સમાજન...

વડાપ્રધાનના કેર્સ ફંડમાં 6500 કરોડ 7 દિવસમાં આવ્યા, કોણે આપ્યા ?

કોરોના મહામારી સામે લડવા માટે દાન ભેગું કરવા વડા પ્રધાને ‘ પીએમ કેર્સ ફંડ ' ની રચના કરી તેણે ઘણો વિવાદ ઊભો કર્યો છે . હવે કોરોના મહામારીના માહોલમાં નરેન્દ્ર મોદીએ પીએમ કેર્સ ફંડની રચના કરી છે અને તેમાં એક જ સપ્તાહમાં રૂ . 6,500 કરોડ જમા થયાનો એક અંદાજ છે. તેમાં મહાનુભાવોથી માંડીને સૌ કોઈ દાન આપી રહ્યું છે . 2014 - 15થી 2018 - 19 દરમ્યાન ‘ વડા પ્રધ...

વડાપ્રધાન રાહત ફંડનું ઓડિટ કરતી કંપનીનું નામ ત્રણ દિવસથી હટાવી લેવામાં...

કોરોના મહામારી સામે લડવા માટે દાન ભેગું કરવા વડા પ્રધાને ‘ પીએમ કેર્સ ફંડ ' ની રચના કરી તેણે ઘણો વિવાદ ઊભો કર્યો છે .  વડા પ્રધાનની કચેરી દ્વારા તેનું સંચાલન થયું છે . વડા પ્રધાન હોદાની રુએ આ ફંડના અધ્યક્ષ છે . તેની રચના સંસદના કોઈ કાયદા દ્વારા કે કોઈ સરકારી ઠરાવ દ્વારા કરવામાં આવી નથી . એટલે કે તે કાનૂની કે સરકારી સંસ્થા નથી અને તેથી તે સંસદને જવા...

વડાપ્રધાનનું કોરોના કેર્સ ફંડ અને રાહત ફંડ ખાનગી છે – શાહ

પીએમ કેર્સ ફંડ અને વડા પ્રધાન રાષ્ટ્રીય રાહત ફંડ : બંને ખાનગી અને અપારદર્શક -  કોરોના મહામારી સામે લડવા માટે દાન ભેગું કરવા વડા પ્રધાને ‘ પીએમ કેર્સ ફંડ ' ની રચના કરી તેણે ઘણો વિવાદ ઊભો કર્યો છે . જ્યારે વડા પ્રધાન રાષ્ટ્રીય રાહત ફંડ ' નામે એક રાહત ફંડ વર્ષોથી હતું ત્યારે આ નવું ફંડ શા માટે ઊભું કરવામાં આવ્યું એવા સવાલો પૂછવામાં આવી રહ્યા છે . જૂનુ...

લોકડાઉનના 21 દિવસેબંધ થયેલા ખેત બજાર-અનાજ બજાર શરૂં કરાશે

માર્કેટયાર્ડ સંચાલકો સાથેની સરકારની બેઠક  જિલ્લાકક્ષાએ જિલ્લા રજીસ્ટ્રારના અધ્યક્ષપણામાં પાંચ સભ્યોની સમિતિ માર્કેટયાર્ડ ચાલુ કરવાના આયોજનની ખાતરી કરશે  કોરોના વાયરસનું સંક્રમણ ન થાય તે રીતે સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા-સંપૂર્ણપણે સેનેટાઇઝીંગ-માસ્ક-ગ્લોવઝની વ્યવસ્થાનો અમલ કરવા તાકીદ  માર્કેટયાર્ડમાં ૧૦૦ ટકા વ્યકિતઓની ડિઝીટલ ઇન્ફ્રારેડ ટેમ્પરેચર ...

14 શહોરમાં NCCના 410 સ્વયંસેવક કેડેટ્સ નિયુક્ત કરાયા

ગુજરાતના NCC ડાયરેક્ટોરેટ દ્વારા કોવિડ-19માં મુખ્ય 14 નગરોમાં 410 સ્વયંસેવક કેડેટ્સ, 52 કાયમી ઇન્સ્ટ્રક્ટર અને 38 સહાયક NCC ઓફિસરની નિમણૂંક કરવામાં આવી હતી. આ ટીમોને મુખ્યત્વે ટ્રાફિક સંચાલન, કતાર વ્યવસ્થાપન અને અનાજ વિતરણની કામગીરીમાં નિયુક્ત કરવામાં આવી હતી. વધુમાં આ કેડેટ્સ કોવિડ-19થી બચવા માટે કયા પ્રકારની સાવધાની રાખવી તે અંગે સ્થાનિક લોકોને સ...

ગુજરાતમાં 3 મે સુધી તમામ પેસેન્જર ટ્રેન રદ

કોવિડ 19 લોકડાઉનને ધ્યાનમાં રાખીને 3 મે, 2020 સુધી તમામ પેસેન્જર ટ્રેન સેવાઓ રદ યુટીએસ અને પીઆરએસ સહિત બુકિંગ માટે તમામ ટિકિટ કાઉન્ટર વધારે ઓર્ડર્સ સુધી સસ્પેન્ડ રહેશે આગળની સૂચના સુધી ઇ-ટિકિટ સહિત ટ્રેનોની ટિકિટ માટે એડવાન્સ રિઝર્વેશન નહીં થાય; જોકે ઓનલાઇન ટિકિટ રદ કરવાની સુવિધા કાર્યરત રહશે રદ થયેલી ટ્રેનોના રિઝર્વેશન માટે પૂરેપુરૂ રિફંડ...

કામદારોની વેતન સંબંધિત ફરિયાદોના નિવારણ માટે 20 કંટ્રોલ રૂમ ઉભા કરવામા...

શ્રમ અને રોજગાર મંત્રાલયે સમગ્ર ભારતમાં કોવિડ-19ના કારણે ઉભી થયેલી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને મુખ્ય શ્રમ આયુક્ત (CLC) (C)ની કચેરી અંતર્ગત 20 કંટ્રોલરૂમ ઉભા કર્યા છે. આ કંટ્રોલરૂમ નીચે ઉલ્લેખ કરેલા ઉદ્દેશ્યો માટે ઉભા કરવામાં આવ્યા છે: a.      કેન્દ્રીય ક્ષેત્રોમાં નિયુક્ત કર્મચારીઓની ફરિયાદોના નિવારણ માટે. b.      વિવિધ રાજ્યની સરકારો સાથે સં...

ઊંચું જોખમ ધરાવતા વિસ્તારો અને હોટસ્પોટ પર સતત નજર રાખવામાં આવશે;

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લૉકડાઉનને 3 મે, 2020 સુધી લંબાવવાની જાહેરાત કરી હતી. અગાઉના 21 દિવસના લૉકડાઉનનો ગાળો 14 એપ્રિલ, 2020ના રોજ પૂર્ણ થાય છે. કોરોના વાયરસના પ્રસાર સામેની લડાઈમાં દેશને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, લૉકડાઉનને લંબાવવાનો નિર્ણય ઘણા રાજ્યોની સરકારો, નિષ્ણાતો અને લોકો પાસેથી પ્રાપ્ત થયેલા સૂચનોને ધ્યાનમાં રાખી...

સુરતમાં 10 લાખ મજૂરોને રૂ.9 હજારનું નુકસાન, બીજા 15 દિવસ મુશ્કેલીના

21 દિવસનું લોકડાઉન બીજા 15 દિવસ લંબાવીને 3 મે 2020 નરેન્દ્ર મોદીએ કરતાં ગુજરાતના એક કરોડ મજૂરો માટે કપરા દિવસો શરૂં થયા છે. તેમને મફત અનાજ કે રહેવાનું મળે તેનાથી સમસ્યા ઉકેલાવાના બદલે વધું ઘેરી બની છે. સમગ્ર ગુજરાતમાં રોજે રોજની કમાણી કરનારા 80 લાખથી 1 કરોડ લોકો છે. તેમને બીજા 15 દિવસ મજૂરી વગર રહેવું પડશે. સુરતમાં 10 લાખ અને અમદાવાદમાં 16 કામદા...

રૂપાણી સરકારે ગરીબ વિદ્યાર્થીઓની ફી માફ કેમ ન કરી ?

નવા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓ-વાલીઓના વ્યવસાય-રોજગાર ધંધાને અસર પડતાં વાલીઓને આર્થિક બોજમાં રાહત આપવા રાજ્યના શાળા સંચાલકો આવતા શૈક્ષણિક વર્ષમાં કોઇ શાળામાં ફી વધારો કરશે નહિ. ગુજરાત સરકારે ગરીબ વિદ્યાર્થીઓની ફી માફી કરી નથી. જરૂર જણાયે છ મહિના સુધી ફી ભરવાની મર્યાદા પણ શાળા સંચાલકો વધારી આપશે. ફી ત્રિમાસીકને બદલે દરમહિને એટલે કે માસિક ભરી...

પાકિસ્તાન દ્વારા ગુજરાતના લોકો પર ગોળીબાર કરી એકને ઘાયલ કર્યા

ભારત-પાકીસ્તાનની આંતરરાષ્ટ્રીય જળસીમા પર આઈએમબીએલ નજીક માછીમારી કરતી ઓખાની ઓમકાર બોટ પર પાકીસ્તાની એજન્સી દ્વારા ફાયરીંગ કરાતા બોટના ટંડેલ રામબોહરી રામધની અમાર ઘવાયા હતા. જખૌ મરીન પોલીસ મથકે જાણવા જોગ નોંધ કરીને ઓખા પોલીને જાણ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ જખૌના દરીયામાં આઈએમબીએલ નજીક ઓખાની ઓમકાર નામની બોટ ઉપર ફાયરીંગ કરવામા આવ્યુ હતુ. પાકી...

માસ્કનો ઉપગોય વધ્યો પણ દંડ ઓછા થયા છે

રાજ્યની ચારેય મહા નગરપાલિકામાંના કમિશ્નરોએ ગઈકાલે ફરજીયાત માસ્ક પહેરવાના કાયદાની જાહેરાત કરી હતી. ગુજરાતના ચાર મહાનગર અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ મહાનગર પોલિકાએ આજ સવારથી જ ચહેરા ઉપર માસ્ક ફરજીયાત કર્યુ છે. અને માસ્ક વગર પકડાયેલા નાગરિકો પાસેથી દંડ ન ભરે તો ત્રણ વર્ષની જેલ માટેની જાહેરાત કરી છે. કાયદાનો અમલ કરાવવા માટે પોલીસ જવાનો તૈનાત ...

હવે બાળકોને મનોરંજન પૂરુ પાડશે ડિઝ્ની+ હોટસ્ટાર

13 એપ્રિલ 2020 આ વર્ષે બાળકોને વહેલુ ઉનાળુ વેકેશન મળી ગયુ છે. પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગને લીધે તેઓ ઘરની બહાર જઈ શકતા નથી. હાલમાં જ લોન્ચ થયેલા ડિઝ્ની+ હોટસ્ટાર બાળકોને ઘરમાં જ આકર્ષક મનોરંજન સાથે જોડી રાખશે. ડિઝ્ની+ હોટસ્ટાર વીઆઈપી માટે હિન્દી, તેલુગુ, અને તમિલમાં તેમજ ડિઝ્ની+ હોટસ્ટાર પ્રિમિયમ યુઝર્સ માટે આ તમામ ભાષા ઉપરાંત અંગ્રેજી ભાષામાં મનોર...