સંયુક્ત માહિતી નિયામક હિમાંશુ ઉપાધ્યાય નિવૃત્તિ થયા
અમદાવાદ, 31 માર્ચ 2023
અમદાવાદમાં માહિતી ખાતીના સંયુક્ત માહિતી નિયામક હિમાંશુ ઉપાધ્યાય નિવૃત્તિ થયા છે. હિમાશુ વ્યાસ ગુજરાતના જાણિતા પત્રકારના પુત્ર છે. ગાંધીનગરના પત્રકારોમાં પ્રિય રહ્યાં છે. તેમનો સાલસ સ્વભાવ અને માહિતી આપવામાં હંમેશ મદદરૂપ રહ્યાં છે. તેમણે આરોગ્યની કટોકટીમાં ફસાયેલા ઘણાં પત્રકારોને સરકારી નિયમો પ્રમાણે મદદ કરી હતી. પોતાના સુદીર...
આધાર પ્રમાણીકરણ વ્યવહારો 13% વધીને 226 કરોડ
નવી દિલ્હી, તા.31-03-2023
ફેબ્રુઆરી 2023માં રહેવાસીઓની વિનંતીઓને પગલે આધારમાં 10.97 મિલિયનથી વધુ મોબાઇલ નંબરો જોડવામાં આવ્યા હતા, જે પાછલા મહિનાની તુલનામાં 93 ટકાથી વધુ છે. ભારતમાં તમામ ક્ષેત્રોમાં આધારને અપનાવવા અને તેનો ઉપયોગ વધી રહ્યો છે. એકલા ફેબ્રુઆરી મહિનામાં, આધાર પ્રમાણીકરણ વ્યવહારોની 226.29 કરોડ સંખ્યા એક્ઝિક્યુટ કરવામાં આવી હતી, જે જાન...
ગુજરાતમાં 5 લાખ ગરીબ લોકોનો અનાજનો કોળીયો છીનવી લેતી ભૂપેન્દ્ર સરકાર
ગાંધીનગર, 31 માર્ચ 2023
ગુજરાતના ગરીબ આદિવાસી વિસ્તારના 83556 પરિવારોને નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટના લાભથી વંચિત રખાયા છે. 11 જીલ્લા અને 30 તાલુકાઓના 5 લાખ લોકોને અસર પડી છે. આ નિર્ણયથી અતિ ગરીબ ગરીબી રેખા નીચે જીવતા લોકોને મફત અનાજ યોજના ના લાભથી વંચિત રખાશે. સરકાર ગરીબ આદિવાસી લોકોને ભુખ્યા સુવડાવવાનું કામ કરી રહી છે.
ભાજપની ભૂપેન્દ્ર પટેલન...
માર્ચ મહિનામાં વરસાદ કેમ પડી રહ્યો છે ? 1 કરોડ ટન ઘઉંને નુકસાન થઈ શકે
Why is it raining in the month of March? 1 crore tonnes of wheat may be damaged
31 જાન્યુઆરી, 2023
ઉત્તર-પશ્ચિમ ભારતમાં વરસાદની મોસમ લગભગ બે અઠવાડિયા પહેલા શરૂ થઈ હતી અને તે હજુ પણ ચાલુ છે. જો કે ફેબ્રુઆરી મહિનામાં ગરમી વધવાની શરૂઆત થઈ હતી, પરંતુ આ વર્ષે ગરમીમાં બેફામ વધારો થશે તેવી આગાહી કરવામાં આવી રહી હતી, પરંતુ માર્ચ મહિનામાં પડેલા વરસાદે...
દાદર દવાથી પણ ખતમ નથી થતી ! અભ્યાસ
ચોંકાવનારી વાત સામે આવી છે
29 માર્ચ 2023
ઘણીવાર સાંભળવા મળે છે કે આ દવા હવે આ રોગ પર અસરકારક નથી. તેની પાછળ ઘણા કારણો છે. હર્પીસ સાથે પણ કંઈક આવું જ થઈ રહ્યું છે. ચામડીનો રોગ દાદર કે ધાધર મટાડવા માટે આપવામાં આવતી દવા ધીમે ધીમે બિનઅસરકારક બની રહી છે. એટલે કે દાદરરની સારવાર પણ આગામી સમયમાં મુશ્કેલ બની શકે છે?
રિંગ વોર્મ
નવી દિલ્હી: રિંગવોર્મ ...
12 લાખ સૈનિકો : સૈનિકો કરતાં સૈન્ય અધિકારીઓ વધુ વિકલાંગ બને છે
29 માર્ચ 2023
CAG એ તેના રિપોર્ટમાં 12 લાખ સૈનિકો અને અધિકારીઓમાંથી મોટી સંખ્યામાં નિવૃત્ત સૈન્ય અધિકારીઓ દ્વારા અપંગતા પેન્શન ઉપાડવા પર સવાલ ઉઠાવ્યા છે. CAGએ કહ્યું છે કે સેના અધિકારીઓની નિવૃત્તિ પર ડિસેબિલિટી પેન્શન ઉપાડવાની સરેરાશ સામાન્ય કરતાં વધુ છે. કેગનો રિપોર્ટ સંસદમાં રજૂ કરવામાં આવ્યો છે.
CAG એ આર્મી હેડક્વાર્ટરને પણ આની પાછળનું કાર...
દરિયા સામે દાદાનું બુલડોઝર, દ્વારકા બાંધકામો દૂર કરાયા
અમદાવાદ, 29 માર્ચ 2023
વિશ્વ હિંદુ પરિષદના મંત્રી અને ઇતિહાસ વીદ્દ કે કા શાસ્ત્રીની 100 વર્ષની ઊંમર થઈ ત્યારે તેમણે અમદાવાદના ટાગોર હોલમાં જાહેરમાં દ્વારકામાં વિકાસ કરવા માટે 2002માં નરેન્દ્ર મોદીની સરકારને પ્લાન આપ્યો હતો. 20 વર્ષ સુધી કંઈ ન થયું. હવે દાદાનો બુલડોઝર ન્યાય થઈ રહ્યા છે. સીગ્નેચર પુલ બની જતાં અહીં જમીનોના ભાવો આસમાને પહોંચી ગયા છે. ...
23 કરોડ ગ્રાહકો સાથે વોડાફોન આઈડિયા બંધ થવાના આરે, મોબાઈ ફોનમાં હવે મુ...
28 માર્ચ, 2023 સવારે 6:28 વાગ્યે
વોડાફોન આઈડિયાઃ દેશની ત્રણ મોટી ટેલિકોમ કંપનીઓમાં સામેલ વોડાફોન આઈડિયા બંધ થવાના આરે પહોંચી ગઈ છે. કંપનીનું દેવું 2.3 લાખ કરોડથી વધુ છે અને ક્યાંયથી ફંડ મળવાની કોઈ શક્યતા નથી. એક રિપોર્ટ અનુસાર નજીકના ભવિષ્યમાં ટેરિફ રેટમાં કોઈ વધારો થવાની કોઈ શક્યતા નથી.
વોડાફોન આઈડિયા થોડા મહિનામાં કામગીરી બંધ કરી શકે છે, તો ત...
એન્ડોસલ્ફાન જંતુનાશક દવાથી કેન્સર, માનસિક-જન્મની વિકૃતિઓ, 15 અહેવાલમાં...
નીચે 15 અહેવાલોની વિગતો તમને સાવધ કરશે
સામાજિક જીવન, નિવારણ અને નિયંત્રણ પર કૃષિ રસાયણોની અસરો
સપ્ટેમ્બર 28, 2021 ડૉ. કે.એલ. દહીયા
વિશ્વમાં લગભગ 45% પાક જીવાતો અને રોગોથી નાશ પામે છે. તેથી, વિશ્વની ખોરાકની માંગને પહોંચી વળવા કૃષિમાં જીવાતો અને રોગો સામે જંતુનાશકોનો ઉપયોગ જરૂરી છે. તેવી જ રીતે, લણણી પછી પણ, જંતુનાશકોનો ઉપયોગ અનાજને તેમના સંગ...
ગ્લોબલ વોર્મિંગ: કારણો અને ઉપાયો
ડૉ. રમા મહેતા
30 જાન્યુઆરી 2016
ગ્લોબલ વોર્મિંગ અથવા વૈશ્વિક તાપમાનમાં વધારો એટલે કે પૃથ્વી સતત ગરમ થઈ રહી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આવનારા દિવસોમાં દુષ્કાળ વધશે, પૂરની ઘટનાઓ વધશે અને હવામાનની પેટર્ન સંપૂર્ણપણે બદલાયેલી દેખાશે.
ગ્લોબલ વોર્મિંગ શું છે?
સાદા શબ્દોમાં કહીએ તો, ગ્લોબલ વોર્મિંગનો અર્થ થાય છે 'પૃથ્વીના તાપમાનમાં વધારો અને ...
5 હજાર કરોડના ડ્રોન ઉદ્યોગમાં એક પણ કંપની ગુજરાતમાં ડ્રોન બનાવતી નથી
ગાંધીનગર, 25 માર્ચ 2023
1930ના દાયકામાં, અંગ્રેજોએ ઘણા રેડિયો-નિયંત્રિત એરક્રાફ્ટનું નિર્માણ કર્યું જેનો ઉપયોગ તાલીમ હેતુઓ માટે લક્ષ્ય તરીકે થતો હતો. ત્યારથી લઈને આજ સુધી ડ્રોન ટેક્નોલોજીએ ઘણું આગળ વધ્યું છે. દેશમાં હાલ ડ્રોન ઉદ્યોગ 5,000 કરોડનો છે. ત્રણ વર્ષમાં ડ્રોન સેવા ઉદ્યોગ રૂ. 30,000 કરોડ વૃદ્ધિ પામશે અને 5 લાખથી વધુ નોકરીઓનું સર્જન ક...
ભારતનું ડિજીટલ અર્થતંત્ર કેવું છે તે વાંચો
24 માર્ચ 2023થી ભારત 100 કરોડથી વધુ મોબાઈલ કનેક્શન સાથે વિશ્વમાં સૌથી વધુ જોડાણ ધરાવે છે. આ સસ્તા સ્માર્ટફોન અને ડેટાની ઉપલબ્ધતાને આપે છે. યુપીઆઈ દ્વારા ભારતમાં દર મહિને 800 કરોડથી વધુ ડિજિટલ ચૂકવણી કરવામાં આવે છે. ભારતમાં દરરોજ 7 કરોડથી વધુ ઈ-ઓથેન્ટિકેશન થાય છે. કેટલાંક વર્ષોમાં ભારતે તેના નાગરિકોના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા 2...
નશાયુક્ત ભારત, મોદી રાજમાં 25 ગણો નશો વધી ગયો
https://allgujaratnews.in/gj/why-are-seized-drugs-burnt-pharma-companies/
નશાયુક્ત ભારત, મોદી રાજમાં 25 ગણો નશો વધી ગયો
કર્ણાટકના બેંગલુરુ ખાતે 'માદક દ્રવ્યોની હેરાફેરી અને રાષ્ટ્રીય સુરક્ષા' પર પ્રાદેશિક પરિષદનું આયોજન 24 માર્ચ 2023માં કરવામાં આવ્યું હતું. પરિષદમાં દક્ષિણના 5 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ કા...
ડ્રગ્સ પકડાય તે ફાર્મા કંપનીઓને આપવાના બદલે સળગાવી કેમ દેવાય છે ?
અમદાવાદ, 24 માર્ચ 2023
નશાનો કારોબાર આતંકવાદ સાથે પણ કનેક્શન છે, આજે ડ્રગ્સનું દૂષણ ગામડા સુધી વકર્યું છે. ડ્રગના ધંધામાં જે પૈસા આવે છે. તે નાણાંનો ઉપયોગ દેશવિરોધી પ્રવૃત્તિઓમાં થાય છે.ડ્રગની દાણચોરી, ડ્રગ્સનો ફેલાવો કોઈપણ સમાજ માટે ખૂબ જ ઘાતક છે. જો કોઈ આતંકવાદી ઘટના બને છે, તો તેનું નુકસાન મર્યાદિત છે, ડ્રગની દાણચોરી પેઢીઓને બરબાદ કરી દે છે. ...
2024ના જન્માષ્ટમીએ કૃષ્ણના જન્મને 5251 વર્ષ થશે – જ્ઞાનાનંદ સરસ્...
ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ખરેખર કઇ તિથિ અને ઇસુના કેલેન્ડર પ્રમાણે ઇસુના જન્મ પૂર્વે કઇ તારીખે થયો હતો, તેની ગણતરી પહેલીવાર કાશી સ્થિત વેદાન્ત પંડિત સ્વામી જ્ઞાનાનંદ સરસ્વતીએ કોમ્પ્યુટર, પુરાણો, શાસ્ત્રો અને મહાભારતના તલસ્પર્શી અભ્યાસ બાદ નક્કી કરી છે.
વારાણસી ખાતે આવેલ વેદિક શોધ સંસ્થાનમના સ્વામી જ્ઞાનાનંદ સરસ્વતીએ થોડાંક વર્ષ અગાઉ કાળ ગણના કરી હ...
ગુજરાતી
English














