Sunday, June 21, 2026

ગોપાલ ઈટાલીયાએ 8 પ્રતિજ્ઞાા લીધી

ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજા પર જુતાનો પ્રહાર કરનાર ગોપાલ ઈટાલીયાએ 1 સપ્ટેમ્બર 2018ના દિવસે પ્રતિજ્ઞાા લીધી હતી..ગોપાલ ઈટાલીયા આજરોજ ઉપવાસના આઠમા દિવસે ભાઈ હાર્દિકના આંસુની અંજલિ ભરી આક્રોશ સાથે હાર્દિકના આંસુનું ઋણ ચૂકવવા આઠ પ્રતિજ્ઞા લઉં છું કે, ૧) મત માંગવા આવે પણ હાર્દિકના આંસુ લુછવા પણ ન આવે એવી કોઈપણ ધાર્મિક સંસ્થા, મંદિર, આશ્રમ કે દેરી ...

પશુમાં થતાં રોગો અને તેના ઉપચારો જાણીલો તો દુધ ઉત્દાન વધી શકે

સ્વસ્થ પ્રજનનતંત્ર તો સ્વચ્છ, સ્વસ્થ અને નફાકારક દૂધ ઉત્પાદન. અત્યારે ઋતુકાળમા ન આવવુ, વારમ્વાર ઉથલા મારવા પશુપાલનમા પશુપાલકો માટે  મુખ્ય મુંજવતા પ્રશ્ન છે. કુલ ગાયો/ભેંસોમા ૩૦ થી ૪૦% ગાયો/ભેંસો, ઉથલા મારવા અને ગરમીમા ન આવવુ જેવા પ્રજનન રોગોથી પિડીત છે. વાછરડી/પાડીઓ-જોટીઓ પુખ્ત વયની થવા છતા અને ભેંસો અને ગાયો વિયાણ બાદ ઋતુકાળમા નથી આવતી. જેથી વાછરડ...

શાક ભાજી અને ફળમાં રંગોનું મહત્વ કૃષિ વેચાણમાં ફાયદો કરાવે છે

શાકભાજી અને ફળોના જુદા-જુદા રંગો કુદરતે આપેલા છે તેનો ઉપયોગ ખેડૂતો માર્કેટીંગ તરીકે કરી શકે છે. ગ્રાહકોને આરોગ્ય માટે રંગ કઈ રીતે મદદ રૂપ થાય છે તે જાણી લેવાંમાં આવે તો મોલ અને એપીએમસીમાં માલ વેચવામાં સરળતા રહે છે. આપણા જીવનમાં રંગોનું મહત્વ ઘણું વધારે છે. દરેક રંગનો પોતાનો મિજાજ અને વિશિષ્ટતા છે. કલર-થેરપી નામની થેરપી પણ પ્રસિદ્ધ છે, જેમાં જુદા-જુ...

પશુઓના ખોરાક પર કરવામાં આવતી પ્રક્રિયાઓની પોષણમૂલ્ય પર અસર

પ્રોસેસીંગની પધ્ધતિઓઃ પશુ ઉત્પાદનમાં પશુ આહારનું ઘણું જ મહત્વ છે. પશુ ઉત્પાદનમાં ખોરાકનો ખર્ચ ૬પ થી ૭પ ટકા જેટલો થાય છે. એટલા માટે જરૂરી છે કે પશુઆહારની એવી રીતે પ્રોસેસ કરવામાં અવો કે તે પધ્ધતિ અર્થક્ષમ હોય અને પશુઓની ઉત્પાદન ક્ષમતા પણ વધારે. પશુઆહારની પ્રોસેસીંગ પ્રક્રિયાઓમાં ૧. ભૌતિક ર. રાસાયણિક અને ૩. જૈવિક પ્રક્રિયાઓ થાય છે. પશુઆહારના પ્...

ઓર્ગેનિક વસ્તુઓ કઈ કહેવાય છે તે ગ્રાહકોને સમજાવો

બજારમાં તમામ પ્રકારનાં ફળ અને શાકભાજી ઉપલબ્ધ છે, જે જોવાથી વધુ તાજાં લાગે છે, પરંતુ એનો એવો મતલબ નથી કે તે ઓર્ગેનિક છે. ઓર્ગેનિક ફૂડ આઈટમ્સ સર્ટિફાઈડ હોય છે. એના પર સર્ટિફાઈડ સ્ટિકર્સ હોય છે. તેનો સ્વાદ પણ નોર્મલ ફૂડથી થોડો અલગ હોય છે. ઓર્ગેનિક મસાલાની ગંધ નોર્મલ મસાલાની તુલનામાં વધુ હોય છે. આથી ઓર્ગેનિક શાકભાજી રાંધવામાં વધુ સમય લેતી નથી. સ્વાસ્થ્...

પશુ ચારો ક્યારે ઝેર બને છે ?

આહારની અસર પશુની તંદુરસ્તી અને દૂધ ઉત્પાદન પર થાય છે. ઘાસચારો પશુનો મુખ્ય પોષણક્ષમ આહાર કહી શકાય. પરંતુ રજકો અને જુવાર જેવા પ્રચલિત ઘાસચારામાં પણ ઝેરી તત્વ અમુક કક્ષાએ હોય છે અને પશુ માટે જીવલેણ નીવડી શકે છે. અછત અને અર્ધઅછત જેવી પરિસ્થિતિ કેટલીકવાર અતિવૃષ્ટિ, પિયતની અપુરતી સગવડ વિગેરે બાબતો ઘાસચારાના ઉત્પાદન અને તેમાં રહેલાં તત્વો પર અસર કરે છે. જ...

દેશના રાફેલ કૌભાંડનું આંદોલન પણ GSPCના 20,000 કરોડના કૌભાંડ અંગે કોંગ્...

ગુજરાત કોંગ્રેસ દ્વારા દરેક જિલ્લા મથકે રાફેલ વિમાન સોદાના કરોડોના કૌભાંડોની વાત પ્રજા વચ્ચે જઈને કરવા લાગી છે. મહેસાણામાં કહ્યું હતું કે, યુપીએ સરકારે રૂ.526 કરોડમાં જે રાફેલ એરક્રાફ્ટની ખરીદીનો સોદો કર્યો હતો તે જ એરક્રાફ્ટ રૂ.1670 કરોડના ભાવે ખરીદવાનો સોદો કરીને ભાજપે પોતાના ઉદ્યોગપતિ મિત્રને મદદ કરવા દેશને રૂ.41,205 કરોડનો ચૂનો લગાવ્યો હોવાના આ...

કિડની હોસ્પિટલના બે માળ દેરકાયદે, દેશની મોટી હોસ્પિટલ સિવિલ બની

એક સમયે અમદાવાદની સિવિલ હોસ્પિટલ એશિયાની મોટી હોસ્પિટલ ગણાતી હતી. પણ 15 વર્ષથી તે પદ ગમાવી દીધું હતું. હવે તે ફરી એક વખત ભારતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ બનવા સજજ થઈ ગઈ છે. એક જ કેમ્પસમાં 6600 પથારી સાથે દેશનું પ્રથમ કેમ્પસ બની જશે. આગામી બે મહિના બાદ સમયાંતરે કેમ્પસમાં એક પછી એક અદ્યતન હોસ્પિટલનો આરંભ થશે. આ તમામ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દર્દી...

કચ્છી રણ ધોડીની નવી નસલને માન્યતા

દેશની 7મી ઘોડાની નસલ - ઓલાદ તરીકે કચ્છી-સીંઘી ધોડાને માન્યતા મળી છે. ગુજરાતમાં અત્યાર સુધી કાઠીયાવાડી અને મારવાડી એમ બે જ અશ્વની નસલને માન્યતા મળી હતી. લાંબા સમય બાદ કચ્છ ઉપરાંત રાજસ્થાન પંથકમાં જોવા મળતા ‘કચ્છી સિંધી' સમાજ નસલને કેન્દ્ર સરકારના ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રીસર્ચની બ્રીડ રજીસ્ટ્રેશન કમિટીએ ત્રીજી નસલ તરીકેનો સત્તાવાર સ્વીકાર કર્...

11 વિઘા જમીન પડાવી પણ 7 વર્ષની જેલ થઈ

મૃતક ખેડૂતના નામે બોગસ પાવર ઓફ એટર્ની બનાવી કોટેશ્વર ગામની ૧૧ વિઘા જમીન પડાવી લેવાના મામલે ગાંધીનગર કોર્ટે આરોપીને સાત વર્ષની કેદની સજા ફટકારી છે.  રામાજી છોટાજી ઠાકોરના પિતાએ પરસોત્તમદાસ સી. ચીમનાણી (રહે. નરોડા)ને આપેલો પાવર ઓફ એટર્ની રદ કર્યો હતો અને આ અંગેની નોટિસ પણ બજાવવામાં આવી હતી. આમ છતાં આરોપીએ છોટાજી ભગાજીના વારસો અને ફરિયાદીનો ગુનાઈત વિશ...

કૃષિ અને પશુ પાલન દેશ ગુજરાતમાં 43 ટકા ડોક્ટરોની જગ્યા ખાલી

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પ્રસિદ્ધ થયેલ પશુચિકિત્સા અધિકારી વર્ગ-૨ની ૪૩ ટકા જેટલી જગ્યાઓ ખાલી હોઇ ૧૦ વર્ષ બાદ ગત જુલાઇ માસમાં ૨૮૦ જેટલી બેઠકો ભરવામાં આવશે  તેવી રાજ્ય સરકારે જાહેરાત કરી હતી. પરંતુ ૧૫મી ઓગસ્ટના રોજ પ્રસિદ્ધ થયેલ જાહેરાતમાં માત્ર ૪૦ જ તબીબોની ભરતી કરાશે તેવું પ્રસિદ્ધ થતાં વિદ્યાર્થીઓએ સરકારની આ નીતિનો વિરોધ કરી આણંદ જિલ્લા કલેક્...

8 મહિનાથી નર્મદાનું પાણી ન મળતાં ખેડૂતોના ધરણા

કાંકરેજ તાલુકાના ચાંગ ગામ નજીકથી નર્મદાની મુખ્ય કેનાલ પસાર થતી હોવા છતાં પાણી મળતું નથી. ચાંગા નજીક પાણીનો સંપ બનાવવામા આવ્યો છે. જેમાંથી ચાંગાથી દાંતીવાડા સુધી પાણી પાઇપલાઇનથી પહોચાડવામાં આવે છે. જે છેલ્લા ૮ મહિનાથી બંધ છે. આ બંધ પાણી ચાલુ કરવામાં નહિ આવે તો ખેડૂતો પોતાની જાતે ચાલુ કરવાની ચીમકી આપી હતી. કેનાલોમાં પાણી ઓછુ હોવાથી ખેડૂતોના પાક પા...

ફળો ન પાકવા દે તેવો ખતરનાક વાયરસ

અમેરીકા જેવા દેશોમાં હમણાં સાયટ્રસ પાકો એટલે કે સંતરા, મોસંબી, લીંબુ પકવતા ખેડૂતો અને સરકાર એક નાનકડી જીવાત સામે રીતસર યુદ્ધના ધોરણે લડી રહ્યા હતા આ જીવાતનું નામ છે Asian Citrus psyllid (ACP) આ જીવાત સંતરા, લીંબુ વર્ગના પાકના ફળોને નુકશાન કરતા એલએલબી વાયરસને ફેલાવે છે. આ વાઈરસને લીધે ફળો લીલાને લીલા જ રહે છે  પાકતા નથી. આ ગ્રીન ફળોને  લીધે ભારે નુક...

જમીન વગરની ખેતી કઈ રીતે થાય છે

વિદેશમાં સોઈલ લેસ ખેતીની શરૂઆત થઈ છે. ઓર્ગેનિક શાકભાજી પકવવા માટે ગ્રીનહાઉસ ખેતીમાં પહેલા જમીન ઉપર ખેતી થતી હતી તેને લીધે જમીન જન્ય નીમેટોડ નો ઉપદ્રવ વધતો  હતો અને કોકોપીટ અથવા નાળીયેરના છોતરામાં ખેતી થતી હતી તે કરતા પણ એક ડગલું આગળ હવે છોડને ફકત આધાર  આપીને નીચે પેંદા થતા મૂળને સીધો ખોરાક આપીને ખેતી થાય છે. ખેતીનું ઉત્પાદન વધારવા અને રોગો સામે રક્...

ગુલાબી ઈયળની વધું ખતરનાક પેઢી આવી

છેલ્લા 10દિવસમાં કપાસના ફૂલોમાં  રોઝેટેડ ફૂલ દેખાવા લાગ્યા છે. તેને તુરંત તોડીને બાળી મૂકો. નહીંતર ખતરનાક એવી ગુલાબી ઈટળની એ ત્રીજી પેઢી ગુજરાતના કપાસના ખેતરોમાં આવી ગઈ છે. જો તે ફેલાઈ જશે તો કસાપના ખેતરો સાફ કરી નાંખે એવી તાકાત ધરાવે છે.  ગુલાબી ઈયળ આવી તે પહેલા લીલી ઈયળ, લશ્કરી ઈયળ, થ્રીપ્સ, કથીરી, કપાસનું લાલ થઇ જવું.માટે સાચી દવાઓ, ફૂગનાશકો,...