Sunday, June 21, 2026

દેશનના સૌથી મોટા અનાજ કૌભાંડ પર પડદો પડી ગયો, કોણ જવાબદાર ?

21 માર્ચ 2018 દિવસે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ અન્ન અને નાગરિક પુરવઠાનું રાજ્યમાં રૂ.12,000 કરોડનું રેશનીંગના અનાજનું કૌભાંડ ગુજરાત વિધાનસભામાં રજુ કર્યું હતું. ત્યારે સરકારે પગલાં લઈને કોઈને પણ નહીં છોડવામાં આવે એવી જાહેરાત કરી હતી. ત્યાર બાદ સરકાર પણ ભૂલી ગઈ છે અને વિરોધ પક્ષના નેતા પણ આ પ્રકરણ ભૂલી ગયા છે. અમરેલીના માહિતી અધિકાર માટે લડતાં કા...

કપાસનું ઘાટું વાવેતર ઉત્પાદન વધારી આપે છે

ચીનના ખેડૂતો એકરદીઠ કપાસના ૧૪,૦૦૦ છોડ લગાડે છે, ઘાટું વાવેતર અથવા ટુંકા અંતરે એકર દીઠ વધુ છોડ વાવેતર કરવાથી કપાસની ખેતીમાં ફાયદો થાય છે. ગુજરાતમાં ધણા ખેડૂતોએ તે અંગે અખતરા પણ કર્યા છે. તેના સારી પરીણામો પણ મળ્યા છે. કપાસની ખેતીમાં આપણે પાક ઉત્પાદન વધારવું પડશે અને એ પણ ખાસ નવી ટેકનીક દ્વારા જેમાં પોતાના જ ખેતરમાં એકર દીઠ વધુ છોડ વાવીને સુર્ય પ્...

મરચાની કઈ જાત સારી

મરચાની ખેતી કઈ રીતે કરશો મરચી ના ખેતરમાં વધુ ઉત્પાદન લેવા મરચીના એક ટન ઉત્પાદન લેવા માટે એક એકરમાંથી છોડ કેટલો નાઈટ્રોજન કેટલો ફોસ્ફેટ અને કેટલો પોટાશ ને શુક્ષ્મ તત્વો ઉપાડે છે તેનું ગણિત ગણવું પડે એટલે ઉપદ કેટલો છે તે ખબર પડે. (હા તેમાં જમીનનો પીએચને ધ્યાનમાં લેવો જરૂરી) જે પ્રમાણે ઉપાડ એટલું પોષણ આપો તેવું કરવું પડે. અમેરિકા - ઇઝરાયેલનાં ખેડૂત...

હાઇડ્રોપોનિક ટેક્નીકથી ખેતી

ધરતીની માટી વગર પણ ખેતી થઈ રહી છે. તેથી નાનકડી જગ્યામાં ઘરની અગાસી ઉપર ખેતી થઈ રહી છે. તેમાં પાણીની પણ જરૂર નથી હોતી. માટી વગર ખેતી હાઇડ્રોપોનિક્સ ટેક્નીકથી કરી શકાય છે. કોઇ છોડવાની ડાળખી  પાણીભરેલી બોટલમાં રાખવાથી મૂળિયા ઊગી જાય છે અને ધીમે-ધીમે તે છોડ વધવા લાગે છે. આવું જ હાઇડ્રોપોનિક્સ ટેક્નીકમાં પણ હોય છે. આખા વર્ષમાં 2 કરોડ પહોંચી ગયું ટર્ન...

હેક્ટરે 600 ગ્રામ જંતુનાશક વપરાય છે છતાં 30 ટકા પાક બગડે છે

દેશમાં પ્રતિ હેક્ટર દિઠ 600 ગ્રામ પાક સુરક્ષા આપતાં કેમિકલ વપરાય છે, જ્યારે વિશ્વમાં તે દર પ્રતિ હેક્ટરે 3 કિલોગ્રામ છે. ભાગતમાં રૂ.22,000 કરોડ અને ગુજરાતમાં રૂ.2000 કરોડની જંતુનાશક દવા વપરાય છે. તેમ છતાં દેશમાં ઉત્પન્ન થતા પાકના 20 થી 30 ટકા હિસ્સો રોગ, જીવાત લાગવાના કારણે બગડે છે. 2012-13 ડિપાર્ટમેન્ટ ઓફ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સે જણાવ્યું હતુ...

1100 ઝાડમાં 22000 કિલો એપલ બોર પેદા કર્યા

નવસારી નજીકના ધનોરી ગામના વતની જગદીશભાઈ પટેલ 5 વીઘા જમીનમાં શાકભાજી તથા વિવિધ પાકોની ખેતી કરે છે. હાલમાં એપલબોરની ખેતી કરી હતી. તેઓએ એપલબોરના 1100 છોડનું વાવેતર વર્ષ 2014-15માં કર્યુ હતું. વાવેતરમાં કરતા પહેલા તેમણે 2×2×2 ફુટના ખાડા બનાવ્‍યા તથા તેમાં છાણીયુ ખાતર તથા સારી માટી ભરી હતી. તથા તેમાં 12 × 10 ફૂટના અંતરે કર્યુ હતું. એપલબોરની ખેતીમાં વૈજ્...

શાકભાજી ઝેરી તત્વો-જંતુ નાશકોનું ખતરનાક પ્રમાણ

દેશભરમાં શાકભાજી તા ખાદ્યચીજોમાં જીવાણુઓનું પ્રમાણ ચેતવણીજનક ખતરનાક હદે વધી રહ્યાનો સરકારી રીપોર્ટ જાહેર થયો છે. કેન્દ્રના કૃષિ મંત્રાલયના રીપોર્ટમા એમ જણાવવામાં આવ્યું છે કે છેલ્લા સાત વર્ષમાં શાકભાજી, ફ્રુટ, મીટ તા મસાલાના સેમ્પલોની ચકાસણી દરમ્યાન જીવાણુઓ ધરાવતા સેમ્પલોની સંખ્યા બે ગણી વધુ હોવાનું માલુમ પડયુ છે. ૨૦૦૮-૨૦૦૯ ના વર્ષમાં ૧૩૩૪૮ માંથી ૧...

ગુજરાતમાં ક્યાંય વરસાદ નથી

31 ઓગસ્ટ 2018 ગુજરાતમાં ક્યાંય વરસાદ નોંધાયો નથી. 

સરકારે બીજી એક રેલવે યોજનામાં પ્રજાની સંપત્તિ જપ્ત કરવાનું શરૃં કર્યું...

ગુજરાતમાંથી પસાર થઈ રહેલી વેસ્ટર્ન ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર યોજના માટે જમીન સંપાદનનું કામ શરૂ થયું છે. જેમાં વલસાડમાં રેલવેમાં જમીન અને મકાન જઈ રહ્યાં છે તેમને જાણ કર્યા વગર જમીન સંપાદન કરી લેવામાં આવી હોવાનું ખેડૂતો અને મકાન માલિકોને ખબર પડતાં તેઓએ તેનો વિરોધ કર્યો છે. વલસાડના વશિયર ગામમાંથી પસાર થઈ રહેલી રેલવે લાઈન ઉપર ઓવરબ્રીજ તથા સર્વિસ રોડ બના...

ડાંગની દોડવીરાંગના સરીતાએ ગોલ્ડ મેડલ જીત્યો, એક કરોડનું ઈનામ

ગોલ્ડ મેડલ જીતનાર સરીતા ગાયકવાડને ગુજરાત સરકારે એક કરોડનુ ઈનામ આપવાની જાહેરાત કરી છે.સરિતાને સ્થાનિક ધારાસભ્યે એક મહિનાનો પગાર પણ ઈનામમાં આપવાની જાહેરાત કરી છે. ડાંગ જિલ્લાના વડા મથક આહવાના કરાડી આંબા ગામની સરીતા હવે ગુજરાતની ગોલ્ડન ગર્લ બની ગઈ છે. જે થોડા વર્ષ અગાઉ સરીતા ગાયકવાડ પડોશીના કે સંબંધીના ઘરે જીને ટેલિવિઝન જોતી હતી અને તેમાં આવતી ...

રાફેલ વિમાનના 41205 કરોડ કેન્દ્ર સરકારે કેમ વઘું ચૂકવાયા

30 ઓગસ્ટ 2018ના રોજ વડોદરા ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડા, એ.આઈ.સી.સી.ના મહાસચિવ, ગુજરાતના પ્રભારી અને સાંસદસભ્ય રાજીવ સાતવજી, સહપ્રભારી  બીશ્વરંજન મોહંતીજી, વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો તથા વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં “શક્તિ સાથે જનમિત્ર સંવાદ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથોસાથ વડોદરા સરકીટ હાઉસ ખાત...

અધિકારીઓ સરકારના ઈશારે કામ કરવાનું બંધ કરે : કોંગ્રેસ

ગુજરાતમાં 20 થી વધુ જીલ્લા પંચાયત અને 143 થી વધુ તાલુકા પંચાયત પર કોંગ્રેસ પક્ષને ભવ્ય જન સમર્થન-જન આશીર્વાદના લીધે બેબાકળી બની ગયેલ ભાજપા યેન કેન પ્રકારે કોંગ્રેસ પક્ષ શાસિત જીલ્લા પંચાયત-તાલુકા પંચાયત કાવાદાવા-કાવત્રા કરીને તોડવા માંગે છે ત્યારે, કોંગ્રેસ શાસિત જીલ્લા પંચાયત-તાલુકા પંચાયતના તોડવાના કાવત્રા ભ્રષ્ટ ભાજપની સત્તા હડપવાની નીતિ પર આકરા...

બે વર્ષમાં 5000 કરોડની કંપનીઓએ લૂંટ ચલાવી

વર્ષ-૨૦૧૬થી મે-૨૦૧૮ સુધીના નાણાં ઉઘરાવી છેતરપીંડી કેસોમાં સી.આઇ.ડી.(ક્રાઇમ)એ 28 ગુનાઓ નોંધીને તપાસ હાથ ધરી છે. આવી લેભાગુ કંપનીઓ, પેઢીઓ અને વ્યક્તિઓની તપાસ કરીને ૧૧૪ જેટલી મિલકતો ટાંચમાં લેવા 11 દરખાસ્તો પણ કરવામાં આવી છે. રાજ્ય સરકારે મિલકતો ટાંચમાં લેવાના હૂકમો કરીને ડેઝીગ્નેટેડ કોર્ટમાં એફિડેવિટ પણ કરી દીધી છે. 14 કંપીનઓ એવી છે કે જેની સમિક્ષા ક...

પત્નીને મારનાર કેડીલાના રાજીવ મોદીને ધંધામાં અને રાજકીય રીતે સહન કરવું...

ફાર્મા ક્ષેત્રની ભારતની અગ્રણી કંપની કેડિલા ફાર્માના સીએમડી રાજીવ મોદી દ્વારા તેમના પત્ની મોનિકા મોદીનું ગળુ દબાવીને હત્યા કરવાના કથિત પ્રયાસને પગલે આ હાઇ પ્રોફાઇલ કપલ 29 ઓગસ્ટ 2018ની સાંજે સાત વાગે સોલા પોલિસ સ્ટેશન પહોંચ્યું હતું. રાજીવ મોદી અને ગરવારે પોલિએસ્ટર લિમિટેડના ડાયરેક્ટર મોનિકા મોદી બન્ને વચ્ચે સમાધાન નિષ્ફળ જતાં અંતે મોનિકા મોદીએ તેમન...

ભરતસિંહ પરમારે ભાજપને ષડયંત્રખોર કહ્યો

2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા અનેક લોકોએ ભાજપ છોડી દીધો છે. તેઓ ટિકિટ મેળવવા અથવા સારા પદ મેળવવા માટે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા હતા. તેમને ભાજપની નીતિ પસંદ આવતી ન હોવાથી ભાજપ છોડી રહ્યાં છે. આવા એક ભાજપના મહત્વના નેતા ભરતસિંહ પરમારે ભાજપ છોડી દીધો છે. તેઓ ગઈ વિધાનસભાની ચૂંટણી ખેડા જિલ્લામાંથી લડ્યા હતા. પણ હારી ...