Tuesday, June 30, 2026

80 તાલુકાના 5થી 6 હજાર ગામોમાં વાવણી ન થતાં ખેડૂતો તકલીફમાં

ગાંધીનગર, 14 જૂલાઈ 2021 સત્તાવાર રીતે 15 જૂને ચોમાસુ શરૂં થયું તેને આજે 14 જૂલાઈ 2021માં એક મહિનો થયો છે. છતાં માંડ 50 ટકા વિસ્તારો એવા છે કે જ્યાં વાવણી લાયક વરસાદ નથી. તેથી ખેડૂતો ત્યાં વાવાણી કરી શક્યા નથી. બે ઈંચ વુધી વરસાદ થયો છે એવા 27 તાલુકા છે કે જ્યાં ખેડૂતો તકલીફમાં છે. કુલ 80-85 તાલુકાઓના 5500થી 6 હજાર ગામોમાં 1.75 કરોડથી 2 કરોડ લોકો ...

જૂનાગઢ આસપાસ કેસર કેરીના આંબા કેટલાં ક્યાં છે તેનો નકશો ઈસરોએ જાહેર કર...

દિલીપ પટેલ, ગાંધીનગર 14 જૂલાઈ 2021 ઈસરો દ્વારા તૈયાર કરાયેલા જૂનાગઢ તેની આસપાસના વિસ્તારોમાં કયા સ્થળે કેસર કેરીના બગીચાઓ છે તે ઉપગ્રહ દ્વારા વિગતો મેળવીને કેન્દ્રીય કૃષિ વિભાગે એક ડેટા નકશો જાહેર કર્યો છે. આ વિગતોના આધારે નક્કી થઈ શકે છે કે કયા વિસ્તારમાં આંબાના કેટલાં વૃક્ષો છે. આંબાને વાવાઝોડાથી કેટલું નુકસાન થયું છે. કયા પ્રકારનો રોગ છે. પાણી ...

કેન્સર, કિડની, હ્રદય રોગમાં સારો ફાયદો કરાવતી પોઈની વેલની માંગ વધતાં ખ...

ગાંધીનગર, 14 જૂન 2021 વિજ્ઞાનીઓના મતે 300-400 ગ્રામ લીલા શાક અને ભાજી રોજ ખાવા જોઈએ. જેમાં 116 ગ્રામ પાંદળાની ભાજી ખાવી જોઈએ. તો તે સંપૂર્ણ આહાર ગણાય છે. હેક્ટરે 150થી 300 ક્નિન્ટલ ઉત્પાદન મળે છે. 10-15 દિવસે પાણી આપવું પડે છે. ગુજરાતમાં ભયાનક રોગના 1.20 લાખ દર્દીઓ માટે આવેલ ફાદાકારક છે. રોજ 150 ગ્રામ લીલા પાનની ભાજીનો રસ પીવામાં આવે તો તે શાક કર...

ભરતસિંહે બીજા પત્ની વિરુદ્ધ જાહેર નોટિસ આપી, કહ્યું- તે મનસ્વી રીતે વર...

Bharat Solanki issued a public notice against his second wife ગાંધીનગર, 13 જૂલાઈ, 2021 ડો.રેખા સોલંકી પહેલા પત્ની હતા. તેઓ અમદાવાદમાં તબીબ તરીકે સારી નામના ધરાવે છે. માધવસિંહ સોલંકીએ રેખા સાથેના લગ્ન માન્ય રાખ્યા હતા. પણ રેશમા સાથેના લગ્ન માન્ય ગણ્યા ન હતા. કારણ કે તેઓ વિદેશ ભાગી જઈને લગ્ન કર્યા હોવાની એકાએક જાહેરાત કરી હતી. 4 વર્ષથી વિવાદ હત...

નવસારી ભાજપ યુવા મોરચાના માજી પ્રમુખ શૈલેશની હત્યા

13 જૂલાઈ 2021 રૂપાણીના રાજમાં જાણે અસામાજિક તત્ત્વોને પોલીસ કે, પછી કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર નથી. 6 જેટલા ઇસમોએ ધારદાર હથીયારોના ઘા ઝીંકીને નવસારી ભાજપના યુવા મોરચાના માજી પ્રમુખની હત્યા કરી હતું. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે આ હત્યા ચાર વર્ષે થયેલી એક હત્યા મામલે બદલો લેવાની ભાવન...

વ્યાપાર સમાચાર – લોકપ્રિય  

વ્યાપાર સમાચાર / લોકપ્રિય એમેઝોન ફ્રેન્ચાઇઝ: કોઈપણ ચાર્જ વિના એમેઝોનના ફ્રેન્ચાઇઝ બિઝનેસમાં જોડાઓ, દરેક મહિને કમાવો ઝોમેટો આઇપીઓ: જોમાટો ગ્રે માર્કેટમાં ચમક્યો, જાણો શું કારણ છે ઇકોનોમિક ટાઇમ્સ (5 કલાક પહેલા) 23 14 આવકવેરા: ઘરના સમારકામ ખર્ચ પર પણ કરમાંથી છૂટ મળે છે! હોટ સ્ટોક્સ- આજની ટોચની ત્રણ ચૂંટણીઓ, 2-3 અઠવાડિયામાં મોટી કમાણી કરી શકે છે...

દેશના મુખ્ય સમાચાર ટૂંકમાં વાંચો

દેશના મુખ્ય સમાચાર 13 જૂલાઈ 2021 પીએમ મોદીએ કોરોનાની ત્રીજી તરંગ વિશે ચેતવણી આપી, આ ગંભીર સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરી રાહ જુઓ! રિવોલ્ટ આરવી 400 બુકિંગ આ દિવસે શરૂ થશે, જાણો કેવી રીતે અરજી કરવી જ્યારે જેઠાલાલે બાવરી અને બાઘાને રેડ કરતા તેઓ દુકાનમાં આ કામ કરી રહ્યા હતા સ્વામી રામદેવે દાવો કર્યો: પતંજલિએ વિદેશી કંપનીઓને પાછળ છોડી દીધી, આ 2025 સ...

વેપાર અને પ્રમુખ સમાચાર ટૂંકમાં

વેપાર અને પ્રમુખ સમાચાર ટૂંકમાં 13 જૂલાઈ 2021 રાજકારણ - ભરત સોલંકીએ પત્નીને નોટિસ આપી, આ એક જ બાકી રહી ગયું હતું. કોંગ્રેસના નેતા ભરત સોલંકીની પત્ની પણ હવે તેમનું માનતી નથી! નેતાએ કહ્યું, મારી પત્ની મારા કહ્યાંમાં નથી...! કોંગી નેતા ભરતસિંહ સોલંકીની પત્ની વિરુદ્ધ જાહેર નોટિસ, ‘પત્નીથી નુકસાન થવાનો ડર, નાણાંકીય વ્યવહાર કરવા નહીં’, કૉંગ્રેસ નેતા ભ...

ગુજરાતના 10 લાખ પરિવારોને LPG ગેસનો ભાવ વધારીને સબસિડિ ઘટાડી દીધા

ગાંધીનગર, 12 જૂલાઈ 2021 ગુજરાતના 10 લાખ એલ.પી.જી. ગેસ કનેક્શન ધરાવતા સામાન્ય - મધ્યમવર્ગના પરિવારોના ગેસ સિલિંડરોના ભાવ વધારી દેવાયા છે. ભાવ વધારીને સબસિડિ ઘટાડી દેવામાં આવી છે. ભાજપ સરકારે LPG સિલિન્ડરની સબસીડી ગાયબ કરીને દેશના 95% લોકોને મોંઘવારીના દાવાનળમાં ધકેલી દીધા છે. વર્ષ 2020-21ના કેન્દ્રીય બજેટમાં LPG સિલિન્ડર માટે રૂ.40,915 કરોડની જોગવ...

ખેડૂતોની પાયમાલીનો રસ્તો પામ ઓઈલ

દિલીપ પટેલ, અમદાવાદ, 11 જૂલાઈ 2021 પામ ફળનું તેલ પામ તેલ ગુજરાતના તેલ ઉત્પાદન માટે મોટો ફટકાર છે. ગુજરાતમાં સિંગતેલ અને કપાસિયા તેલનું હેક્ટરે 500થી 800 કિલો માંડ થાય છે. ત્યારે પામ તેલ 5000થી 6000 કિલો એક હેક્ટરે વિદેશમાં થાય છે. પામ તેલ સસ્તું છે. તેથી ગુજરાતના ખેડૂતોને તે દબાવે છે. પામ આયાત થાય તો મોંઘા તેલમાં તેની મિલાવટ કરી દેવામાં આવે છે. ...

પ્રમુખ સમાચાર વરસાદ, રથયાત્રા, ખેતીના સમાચારો

પ્રમુખ સમાચાર - 9 જૂલાઈ 2021 વેપાર સમાચાર આરોગ્યના ખર્ચમાંથી હવે મુક્તિ મળશે, ફક્ત 1 કલાકમાં જ ખાતામાં આવી જશે 1 લાખ રૂપિયા 1.2 કરોડ કેન્દ્રીય કર્મચારીઓના DA અંગે નિર્ણય લેવાયો કે નહિ ? શુભમન ગીલને પાછો ભારતમાં આવશે, કેએલ રાહુલને મળશે નવી જવાબદારી! આજે ક્યા શેર દોડયા અને ક્યા શેર ગબડયાં ? અદાણીએ મુંબઈ એરપોર્ટ ડેબ્ટને રિફાઇનાન્સ કરવા રૂ.75...

આર્યસમાજ 200 વર્ષથી કથાકારોનો વિરોધ કરે છે, ભાજપ તેને ટેકો આપે છે, તો ...

દિલીપ પટેલ  ગાંધીનગર, 8 જૂલાઈ 2021 200 વર્ષથી આર્ય સમાજ કથાકાર, ધર્મના ઠેકેદારો, પૂડા, પાઠ, મૂર્તિ પૂજાનો વિરોધ કરે છે. ભારતીય જનતા પક્ષ તેને ટેકો આપે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અટલ બિહારી બાજપેયી તથા ભાજપના તમામ નેતાઓ આર્યસમાજના દરેક કાર્યોમાં જાય છે. તેમને દાન આપે છે. આમ ગુજરાત ભાજપના નેતાઓ ગાંધીનગરની કચેરીએથી અને સુરતથી આમ આદમી પક્ષન...

ગુજરાતમાં કેળના થડમાંથી 2 લાખ ટન કાપડ કે કાગળ બની શકે છે, કેળના દોરાથી...

દિલીપ પટેલ  ગાંધીનગર, 8 જૂલાઈ 2021 નવસારી વિશ્વ વિદ્યાલય દ્વારા કેળના થડમાંથી દોરા બનાવીને કાપડ અને કાગળ બનાવવાની ટેકનોલોજી વિકસાવી છે. તેની શોધના 10 વર્ષ પછી કેળના દોરા બનાવી તેમાંથી કાપડ બનાવવાનો પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં આવતા મહિનેથી શરૂ થઈ રહ્યો છે. ગુજરાતમાં 2011માં તેની શોધ થઈ હતી. પણ 10 વર્ષથી તે વેપારી દ્રષ્ટિએ ઉત્પાદન શક્ય બન્યું ન હતુ...

પ્રમુખ -વ્યાપાર સમાચાર ટૂંકમાં

6 જૂલાઈ 2021 વ્યાપાર સમાચાર સ્વિસ ગોલ્ડમાં રોકાણ કરવાની સુવિધા આપતી વેલ્થ ટેક એપ ગિલ્ડેડ લોન્ચ વિનિવેશને લઈ સરકારનો વધુ એક મોટો નિર્ણય, 36થી વધુ કંપનીઓને નાણા મંત્રાલયમાં ટ્રાન્સફર કરાઈ, 36થી વધુ કંપનીઓ નાણાં મંત્રાલયમાં થઇ સામેલ, હવે તે સરળતાથી થશે પ્રાઇવટ UIDAI આધાર સાથે જોડાયેલી 2 સેવાઓ કરાઈ બંધ, જાણો કેમ છેલ્લા 5 દિવસમાં 1500...

ડાંગરની ટેકાના ભાવે અડધો ટકો ખરીદી થઈ, ગુજરાતના ખેડૂતોને અન્યાય

https://twitter.com/vijayrupanibjp/status/1350045111103590400 ગાંધીનગર, 7 જુલાઈ 2021 નર્મદા યોજનાથી ગુજરાતમાં 100 લાખ ટન ચોખા પાકવા જોઈતા હતા તે નથી પાકતાં પણ ચોખા પકવતાં ખેડૂતોની પાસેથી ટેકાના ભાવે અડધો ટકો ચોખા ગુજરાતમાંથી ખરીદાતાં નથી. ગુજરાતે ભારતની સૌથી મોટી સિંચાઈ યોજના બનાવી ત્યારે ચોખાનું ઉત્પાદન પંજાબના ખેડૂતો પકવે છે એટલું 133 લા...