Saturday, June 20, 2026

નળસરોવરના શિકારી ગામ વિદેશી પક્ષીના શિકાર કેમ કરે છે

વિરમગામ પાસે વાંસોટી ડેમ ગામના રહેવાસીઓ નળસરોવર પક્ષી અભયારણ્યમાંથી શિકારી ગેંગ 9 ઓગસ્ટે પકડાઈ છે. ચાર શિકારીઓ વિદેશી પક્ષીનો શિકાર કરતાં હતા. ત્યારે વન વિભાગને આસપાસના ગામ લોકોએ જાણ કરતાં આ ગેંગના એક સભ્ય ધનજીના રહેવાસી 23 વર્ષના વાહલ કરમશીને  વન વિભાગે પકડી પાડ્યો છે. બીજા ત્રણ શિકારી વિષ્ણું દિલુભા-20, નાના સાગર પઢાર-22, રાજેશ અભા પઢાર-19 ભાગી છ...

ભાજપ સરકારનું બીજું એક શિક્ષક ભરતી કૌભાંડ

29 જુલાઇના રોજ ચાર વર્ષ બાદ ટાટ-TAT પરીક્ષામાં 1.47 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. લેવાયેલી TATની પરીક્ષાનું પેપર અગાઉ દિવસ લિક કરીને ઉમેદવારો પાસેથી પાંચથી સાત લાખ રૂપિયા લેવામાં આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેમાં શિક્ષકો અને બોર્ડના કેટલાંક જાણભેદું તથા રાજ્ય બહારના એક અધિકારીએ મદદ કરી હોવાનું જાણકાર લોકો કહી રહ્યાં છે. અરવિંદ પટેલ નામના...

સોમનાથમાં ભાજપે પોતાના નેતાને કેમ પાણીચું આપ્યું

વેરાવળ પ્રભાસ પાટણ કે જ્યાં સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં શ્રાવણના પ્રથમ સોમવારે ભાજપે પોતાના નગરપાલિકાના એક સભ્યને સસ્પેન્ડ કર્યા છે. તેમનો ગુનો માત્ર એટલો જ હતો કે તેઓ પ્રમુખ અને ઉપ્રમુખની ચૂંટણી સમાયે સભ્યા ત્યાગ કરી ગયા હતા. જે તેમનો અધિકાર માનવામાં આવે છે. ભાજપના સભ્ય દેવેન્દ્ર મોતીવરસને ટાઉન પ્લાનીંગ-શહેર આયોજન સમિતિમાં અધ્યક્ષ તરીકે...

MLAના પ્લોટ પર ગેદકાયદે બાંધકામ કેમ તોડાતા નથી

ગાંધીનગરમાં ધારાસભ્યોને આપવામાં આવતાં મફત પ્લોટ માંથી મોટાભાગના પ્લોટ પર હેતુ ફેર કરીને ગેરકાયદે બાંધકામ કરી દીધું છે. પૂર્વ ધારાસભ્યો અને હાલના ધારાસભ્યોએ દબાણ પણ કરી દીધા છે. તેમ છતાં તેમની સામે વર્ષોથી કામ ચલાવાતું નથી અને સામાન્ય લોકોના બાંધકામ તોડી નાંખવામાં આવ્યા હોવાથી ભારે રોષ ફેલાયો છે. સેક્ટર 2,1,22,8 એ ગાંધીનગરના સમૃદ્ધ વિસ્તારો છે. જ્યા...

ભાજપના હાથમાં અનામત સલામત નથી

એક સમયે દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજ પર ભારે પ્રભુત્વ ધરાવતાં ભાજપ સરકારના પૂર્વ વન પ્રધાન અને ભાજપના પૂર્વ સાંસદ કાનજી પટેલે ફરી એક વખત વિવાદ ઊભો કર્યો છે. તેમણે એક પત્રિકા પોતાના નામ સાથે લખીને ભાજપ સામે એવા પ્રશ્નો ઊભા કર્યા છે કે જે આખરે હાર્દિક પટેલની અનામતની ઝૂંબેશ સાથે તેમના મુદ્દા જોડાઈ શકે છે. ચીખલીમાં રહેતાં કાનજી પટેલે એવો સવાલ ઊભો કર્યો...

20 લાખ બાંધકામ મજુરોના રૂ.2 હજાર કરોડ સરકાર વાપરતી નથી

બાંઘકામ મજદૂર સંગઠનની વાર્ષિક સામાન્ય સભામાં ગુજરાતના અર્થશાસ્ત્રી હેમંત શાહે વિગતો આપતાં જણાવ્યું હતું કે બાંધકામ ક્ષેત્રે 20 લાખ મજૂરો છે છતાં તેમના માટે સરકાર ચિંતિત નથી. તેમણે રજૂ કરેલી વિગતોમાં  1996માં બાંધકામ મજૂરોના કલ્યાણ માટે સંસદે કરેલા બે કાયદાનો અમલ 8 વર્ષ મોડો 2004 માં ગુજરાતમાં થયો હતો. અને તે પણ અધકચરો અમલ થયો છે.  ગુજરાત  સરકા...

700 જવાનોના લશ્કરી ગામ કોડીયાવાડાનું અમદાવાદમાં સન્માન

લશ્કર પ્રત્યે અદભૂત પ્રેમ રાખતાં આખા ગામનું 15 ઓગસ્ટ 2018ના દિવસે અમદાવાદની જાગૃત જન સંસ્થા તરફથી સન્માનિત કરવામાં આવ્યું હતું. કેવું છે આ ગામ સાબરકાંઠા જીલ્લાનાં વિજયનગરનું કોડીયાવાડા ગામમાં 700 ઘરની 2200 લોકોની વસ્તી ધરાવે છે. આ ગામમાં ઘરદીઠ એક થી બે લોકો સેનામાં જોડાઈ એક નવો ચીલો ચાતર્યો છે. જ્યાં હાલ 450 યુવાનો લશ્કરમાં છે. જેમાં 7 નેવી અ...

બુલેટ ટ્રેનની માહિતી પર પડદો કેમ?

અમારા પ્રતિનિધિ COUNTRYWIEW બુલેટ ટ્રેન એનડીએ સરકારની "ખોટી અગ્રતા" નું પ્રતીક છે. ભારતને માસ રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમની જરૂર છે, જે "સસ્તું, કાર્યક્ષમ અને ખરેખર કામની છે, નહીં કે આ સફેદ હાથી જે દેશને લાંબા સમય સુધી આગળ ધકેલવા નહીં દેશે." દિલ્હીના બંધારણ ક્લબ, ભારતની ભૂમિ-અધિકારો સંગઠન, ભૂમિ અધિકારી અોલોલન (બીએએ) દ્વારા આયોજિત જાહેર સભામાં સ્પ...

ગુજરાતના 4 પોલીસ જવાનોને રાષ્ટ્રપતિ મેડલ

સ્વતંત્રતાદિવસ પોલીસ મેડલની જાહેરાત; આ વર્ષે 942 પોલીસ કર્મીઓને પોલીસ મેડલથી સમ્માનિત કરાયા. ગુજરાતના 4 પોલીસ કર્મીઓને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ પદક, જ્યારે 25 પોલીસ કર્મીઓને પ્રશંસનીય સેવા માટે પોલીસ પદકથી સન્માનિત કરવામાં આવ્યા.

રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જન્‍મસ્‍થાનની મુલાકાત લેતા મુખ્‍યમંત્...

રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જન્‍મસ્‍થળ ચોટીલાની આજે મુલાકાત લઈને મુખ્‍યમંત્રીએ ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાને પુષ્‍પાંજલી અર્પણ કરી હતી. રાષ્‍ટ્રીય શાયરના જીવનઝરમર તથા સાહિત્‍યના પ્રદર્શનને નિહાળી ગૌરવ વ્‍યકત કર્યું હતું. રાષ્‍ટ્રીય શાયર મેઘાણી પ્રપૌત્રશ્રી પીનાકીનભાઈ મેઘાણીએ કહયું હતું. કે, 28મી ઓગસ્‍ટએ રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પણ જન્‍મજ...

25 સ્થળે રવિશંકર અમદાવાદમાં તનાવ મુક્ત કરશે

આર્ટ ઓફ લિવિંગ સંસ્થા ના પ્રણેતા તથા અધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરજી 17-18-19 ઓગસ્ટ દરમ્યાન ભારતભરમાં ટેકનોલોજીના માધ્યમથી વેબકાસ્ટ દ્વારા એક સાથે દોઢ લાખથી વધુ લોકોને હેપ્પીનેસ પ્રોગ્રામ દ્વારા સુખમય, તનાવમુક્ત તથા ઉર્જાપૂર્ણ જીવન જીવવાની કળા નું શિક્ષણ આપશે. અમદાવાદ શહેરમાં આર્ટ ઓફ લીવીંગના પ્રક્ષીક્ષકોની હાજરીમાં  વેબકાસ્ટ દ્વારા આ અનોખો ...

ગાંધીનગરમાં કોંગ્રેસ પ્રમુખને લાફો કેમ માર્યો

ગાંધીનગર જિલ્લા પંચાયતની કચેરી ગુજરાત વિધાનસભીની સામે આવેલી છે જ્યાં કોંગ્રેસના બે સભ્યો વચ્ચે મારામારી થઈ હોવાની ઘટનાને લઈને કોંગ્રેસમાં ઘેરા પ્રત્યાઘાર પડ્યા છે. સભ્યો કેમ મારામારી પર ઉતરી આવ્યા હતા તે અંગે પ્રદેશના નેતાઓએ વિગતો એકઠી કરી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સુર્યસિંહ ડાભી અને સામાજિક ન્યાય સમિતિના પૂર્વ કો-ઓપ્ટ સભ્ય કાળુભાઈ મહેરાયા વચ્ચે મ...

MLA માટે આદિવાસી છે, કે રાજપુત, કંઈક તો નક્કી કરો

મોરવાહડફના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનું આદિવાસી તરીકેનું જાતિ પ્રમાણપત્ર રદ કરવાના સિંગલ જજના નિર્ણયને ખંડપીઠ સમક્ષ 14 ઓગસ્ટ 2018ના રોજ પડકાર્યો છે. આદિજાતિ વિકાસ કમિશનરે ખાંટનું શિડયૂલટ્રાઇબનું પ્રમાણપત્ર ખોટું હોવાથી રદ કર્યું હતું. કમિશનરના નિર્ણયને ખાંટે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. સિંગલ જજે પણ વિકાસ કમિશનરનો નિર્ણય યોગ્ય ઠેરવીને જાતિનું પ્રમાણ...

ભાજપની સભ્ય નોંધણી ઝૂંબેશ 15 ઓગસ્ટથી

૧૫મી ઓગષ્ટથી સમગ્ર ગુજરાતમાં ભાજપ સભ્ય વૃધ્ધિ અભિયાનનો ભારંભ કરશે. થવા જઇ રહ્યો છે. સંગઠનનો વ્યાપ વધુ વિસ્તારવા માટે ભાજપા સંગઠનની પરંપરા મુજબ દર ત્રણ વર્ષે સભ્ય નોંધણી કાર્યક્રમો થતા હોય છે તે અનુસંધાને ૧૫ ઓગષ્ટથી ૨૧ ઓગષ્ટ દરમ્યાન સમગ્ર ગુજરાતના તમામ જીલ્લામાં અભિયાન ચલાવવામાં આવશે. ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યુ હતુ કે, આગામી ૧૫ ઓગષ્ટથી સ...

રાજકોટના પૂર્વ મેયર ડાંગર કોંગ્રેસમાં

રાજકોટમાં કોંગ્રેથી ભાજપ અને ભાજપથી કોંગ્રેસમાં આવન-જાવન હજુ પણ ચાલુ રહેશે. કોંગ્રેસમાથી ભાજપમાં ગયેલાં રાજકોટના પૂર્વ સફળ મેયર અશોક ડાંગર ફરી કોંગ્રેસમાં આવી રહ્યાં છે. તે અંગેની આખરી વાતચીત થઈ રહી છે. તેઓ ભાજપમાં નારાજ હતા. તેમને પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી ભાજપમાં 2012માં સન્માન પૂર્વક લઈ ગયા હતા. પણ તેઓ દિલ્હી વડાપ્રધાન બન્યા પછી અશોક ડાંગ...