Saturday, June 20, 2026

ગુજરાત વિધાનસભાનુ ચોમાસુ સત્ર 18 સપ્ટેબર 2018ના રોજ મળશે

ગુજરાત વિધાનસભાનું આગામી ચોમાસુ સત્ર તા. 18 અને 19 મી સપ્ટેમ્બર 2018 દરમિયાન બે દિવસ દરમિયાન ગુજરાત વિધાનસભા ખાતે મળશે. જેમાં ત્રણ વટહુકમને મંજૂરી આપી કાયદો પસાર કરાશેહ

અટલ બિહારીને દેશની શ્રધ્ધાંજલિ

લાંબી બિમારી બાદ અટલ બિહારી બાજપેઈનું અવસાન 93 વર્ષની ઉંમરે થયું છે. નવી દિલ્હીની એમ્સ હોસ્પિટલ દ્વારા બુલેટિન જાહેર કરીને અટલ બિહારી વાજપેયીના નિધન અંગેની જાણકારી આપી હતી. તેમને ગુજરાતના મુખ્ય પ્રધાન અને વિરોધ પક્ષના નેતાએ શ્રદ્ધાંલિ આપી છે. વિરોધ પક્ષના નેતા ગાંધી આશ્રમ ખાતે ઉફવાસ પર બેઠા હતા. આ સમાચાર મળતાં ત સરકાર સામેના ધરણા પડતાં મૂકીને વાજપે...

સેવાદળનું ધ્વજવંદન

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ દ્વારા સ્વતંત્રતા દિવસની 72માં વર્ષની ઉજવણી પ્રદેશ કોંગ્રેસ સમિતિના પટાંગણમાં પ્રદેશ પ્રમુખ અમીતભાઈ ચાવડાના વરદહસ્તે ધ્વજવંદન રાષ્ટ્રીય ત્રિરંગાને સલામી આપી કરેલ છે. આ રાષ્ટ્રીય પર્વમાં પ્રદેશ કોંગ્રેસ સેવાદળના મુખ્ય સંગઠકશ્રી મંગલસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસ સેવાદળના સૌનિકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાષ્ટ્ર...

ભાનુભાઈનું મોત વટાવી ખાતી ગુજરાત સરકાર, એક પણ ખાતરીનો અમલ કર્યો નહીં

પાટણ જિલ્લામાં દુદખા ગામના દલિતોની જમીન મુદ્દે આત્મવિલોપન કરનાર ભાનુભાઈ મકવાણાના પરિવારની ગુજરાતની રૂપાણી સરકારે માંગણી સ્વિકારવાની ખાતરી આપી હતી જેમાં એક પણ ખાતરી સરકારે છ મહિનાથી પૂરી કરી નથી. તેથી 16 ઓગસ્ટે ગાંધીનગર સચિવાલય સામે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની આગેવાનીમાં દેખાવો કર્યા હતા. અને રેલી કરી હતી. જેમાં ન્યાય આપવા માંગણી કરવામાં આવી હતી. ધ...

મોદી સરકારમાં ખેડૂતોને રૂ.10 હજાર કરોડની ખોટ મગફળીમાં ગઈ, રૂપાણી સરકાર...

વિશ્વમાં મગફળી પેદા કરનારો ભારત બીજા નંબરનો દેશ છે અને મગફળીના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાત પ્રથમ રાજ્ય છે. દેશની 50 ટકા મગફળી સૌરાષ્ટ્રના ખેડૂતો પેદા કરી રહ્યાં છે. સમગ્ર દેશમાં મગફળીનું કૂલ ઉત્પાદન 2013-14માં રૂ.34343.93 કરોડ હતું જેમાં ગુજરાતમાં રૂ.18003.72 કરોડ હતું. એટલે કે દેશની કૂલ મગફળી થઈ હતી, તેની અડધી માત્ર ગુજરાતમાં થઈ હતી. 2011-12માં ગુજર...

કચ્છ ભાજપમાં આંતરિક યુદ્ધ સમતું નથી

કચ્છ જિલ્લા પંચાયતમાં ભાજપના આંતરિક વિખવાદોના કારણે પ્રમુખ અને ઉપપ્રમુખ નક્કી કરી લીધા બાદ એક મહિનાના ઘણાં લાંબા સમય પછી 7 સમિતિઓની નિયુક્તિ કરી છે. ગુંચવાયેલા કોકડામાં દોરો વીંટતા લાંબો સમય પસાર થઈ ગયો હતો. એક મહિના સુધી જિલ્લાના લોકોના રોજબરોજના કામ અટવાઈ ગયા હતા. ખાસ કરીને કચ્છના નેતા ભાનુશાળી સામે બળાત્કારના આરોપો લાગતાં સમગ્ર કચ્છના નેતાઓ તેમા...

બુલેટ ટ્રેન સામે આટલો વિરોધ કેમ

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઓવિયાણ ગામે સોમવારના રોજ સૂચિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જમીન સંપાદન માટે સર્વે માટે આવેલી ટીમને ગ્રામજનોએ જમીન માપણી કરતા અટકાવી દીધા હતા. અને વિરોધ દર્શાવતા જણાવ્યું હતું કે અગાઉ અમો ખેડૂતોએ વાંધા અરજી રજૂ કરી હતી તેનો આજ દિન સુધી જવાબ મળ્યો નથી જેથી અમે જમીન માપણી નહીં કરવા દઈએ માપણી કરવા આવેલા અધિકારીઓને પરત ફરવું પડયુ...

લીંબડી ભાજપમાં બળવો કેમ થાય છે

લીંબડી નગરપાલિકામાં 28 સભ્યોમાંથી 16 ભાજપ અને 12 કોંગ્રેસના છે. લીંમડીમાં ભાજપની પાસે 20 વર્ષથી ગાંધીનગરની જેમ સત્તા પર છે. ભાજપના નગરપાલિકાના પ્રમુખ ધીરૂભાઈ ખાંદલાની વરણી કરવામાં આવી હતી. ભાજપ શહેર પ્રમુખ દલસુખ ચૌહાણ દ્વારા પાલિકાના નિર્ણય કરવા લાગતાં ભાજપના સભ્યો નારાજ થયા છે. તેના કારણે 9 ઓગસ્ટ 2018ના દિવસે મેલી સભામાં ભાજપના 7 સભ્યો ગેરહાજર રહ્...

બિલ્ડર અને ભાજપના પૂર્વ કોર્પોરેટર દશરથ પટેલના ગેરકાયદે બાંધકામ કેમ તો...

અમદાવાદમાં ભાજપના નેતાઓના ગેરકાયદે બાંધકામ તોડાતા નથી પાલનપુરની લાબડી નદીને પૂરીને કરી દીધેલા બંધકામને તોડી પાડવાનું આંદોલન શરૂ થતાં તેમાં ભાજપના જ નેતાઓના બાંધકામ આવતાં હોવાથી તેનું કામ પૂરું ન થયું પણ પછી ગુજરાતની વડી અદાલતે ટ્રાફિક અંગે આદેશ આપ્યો ત્યારે રાજ્યભરમાં બાંધકામ તોડવાનું શરૂ થયું છે જેમાં અનેક ભાજપના નેતાઓએ બનાવેલાં ગેકરાયદે બાંધકા...

સેહસા ગામમા મધરાતે પોલીસ અત્યાર

15 ઘરમાં રાતે તોડફોડ કરી પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના સેહસા ગામમાં ગત તારીખ 12-8-2018ના રોજ પોલીસ પ્રશાસનના કહેવા મુજબ બનાવના સ્થળે કોઈ ગુનાનો આરોપી આવેલો છે તેવી માત્ર બાતમીના આધારે પાટણ જિલ્લા પોલીસે કૉબિંગ હાથ ધરી ગામમાં રીતસરનો આતંક મચાવેલો હતો. કૉબિંગના નિયમો નેવે મૂકી બાળકો અને મહિલાઓના અધિકારોને તેમજ માનવતાને નેવે મૂકી પોલીસે કૉબ...

સેહસા ગામમાં પોલીસનો અત્યાચાર

સેહસા ગામમા પોલીસનું દુઃસાહસ, 15 ઘરમાં રાતે તોડફોડ કરી પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના સેહસા ગામમાં ગત તારીખ 12-8-2018ના રોજ પોલીસ પ્રશાસનના કહેવા મુજબ બનાવના સ્થળે કોઈ ગુનાનો આરોપી આવેલો છે તેવી માત્ર બાતમીના આધારે પાટણ જિલ્લા પોલીસે કૉબિંગ હાથ ધરી ગામમાં રીતસરનો આતંક મચાવેલો હતો. કૉબિંગના નિયમો નેવે મૂકી બાળકો અને મહિલાઓના અધિકારોને તે...

રૂ.4 હજાર કરોડના ભ્રષ્ટાચારના મુદ્દે વિધાનસભા ઘેરાવ કરાશે

રૂ.400  કરોડના મગફળી કૌભાંડ સંદર્ભે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે આયોજીત ધરણા-પ્રદર્શન કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા યોજવામાં આવ્યો હતો. રૂ.4000 કરોડના મગફળી કૌભાંડ સંદર્ભે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે આયોજીત ધરણા-પ્રદર્શન કાર્યક્રમમાં પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા, સિદ્ધાર્થભાઈ પટેલ, ધારાસભ્ય શૈલેષભાઈ પરમાર (ઉપનેતા, ગુજરાત વિધાનસભા), હિંમતસિંહ પટેલ, ગ્ય...

31 ઓક્ટોબરે સરદારનું વિશ્વમાં સૌથી ઊંચું પૂતળું ખુલ્લું મુકાશે

72માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સુરેન્દ્રનગરમાં તિરંગો લહેરાવી મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સલામી આપી હતી. ગુલામી કાળ ન જોયો હોય એવી નવી પેઢીને સ્વરાજ્ય મળ્યા બાદ સુરાજ્યની રચનામાં લાગી જવા આહ્વાન કરીને કહ્યું હતું કે મહામુલ્ય આઝાદીના જતન માટે સહિયારો પુરૂષાર્થ કરવો પડશે. મહાત્મા  ગાંધીની 150મી જન્મ જયંતીની શાનદાર ઉજવણી અને 31 ઓક્ટોબરે સરદાર પટેલના જન્...

બાયડમાં ભાજપને બાયબાય કહી દીધું

બાયડમાં કારોબારી સમિતિ અને ન્યાય સમિતિ બનાવવા માટે 24 સભ્યોમાંથી ભાજપને 9 અને કોંગ્રેસને 14 સભ્યોનો ફરીથી ટેકો મળતાં ભાજપ માટે સત્તા ગુમાવવા જેવું થયું છે. સભામાં ભારે ધાંધલ ધમાલ 13 ઓગસ્ટે થઈ હતી, જેના કારણે સભા મુલતવી રહી હતી. જે 14મી ઓગસ્ટે પણ રાજકીય ગરમી ચાલુ રહી હતી. જુન મહિનામાં ભાજપે કેટલાંક સભ્યોને નાણાં આપી હોર્સ ટ્રેડીંગ કરીને ખરીદી કરી હો...

બાયડના ધારાસભ્ય સામે જ કેમ ઝૂંબેશ ચાલે છે

બાયડના કોંગ્રેસના ધારાસભ્ય ધવલ ઝાલા સામે ફેસબુકમાં મોતના સોદાગર જેવા શબ્દો લખીને પોસ્ટ મૂકાતાં વિવાદ ઊભો થયો છે. કોંગ્રેસના આ ધારાસભ્ય સામે ખોટી પોસ્ટ મૂકવામાં આવતાં અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્ય ધવલ ઝાલા સામે આવી વિગતો મૂક્યા બાદ તેમની માનસિક હેરાનગતિ થઈ હોવાનું તેમનું તેઓ માને છે તેથી પોલીસને તેમણે અરજી કરી છે. કઠલાલના દિલીપ પરમાર ન...