Tag: અમદાવાદ
ગુજરાત મોડેલ – સરકાર હવે ફીક્સ પગારથી ચાલે છે, ઉદ્યોગોમાં 22 વર્...
ગાંધીનગર, 27 માર્ચ 2021
અમદાવાદ શહેરના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે ભાજપના 22 વર્ષના રાજની પોલ વિધાનસભામાં ખોલી નાંખી છે.
વર્ષ 1996માં 5,10000 લોકોએ રોજગાર વિનિમય કચેરીમાં નામ નોંધાવ્યા હતા. વર્ષ 2020માં 412985 લોકોએ નામ નોંધાવ્યા છે, આમ 25 વર્ષમાં 97000 નામ ઓછા નોંધાયા છે.
વર્ષ 2019માં રાજ્ય સરકારના વિભાગોનું મહેકમ ૩70૩24 હતું, જ...
મોદીએ 3 વખત સી પ્લેન ઉડાવેલું તે વોક વે હવે મોતનો માર્ગ બન્યો
Ahmedabad's Sabarmati Riverfront Walkway becomes Death Way, 150 Deaths Occur in a Year
અમદાવાદ, 15 માર્ચ 2021
અમદાવાદના સાબરમતિ રિવરફ્રિંટના જે વોક વે પાસેથી દેશવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 વખત સી પ્લેન ઉડાડીને લોકોને છેતરી ગયા છે તે સ્થળ હવે સુસાઈડ પોઈન્ટ બની ગયો છે.
આયેશા નામની અમદાવાદની યુવતીએ કરેલા આપઘાત બાદ સાબરમતી રિવરફ્રન્ટ સુસાઇડ પ...
કોરોનાના કારણે બીજા રોગોની સારવાર બંધ કરતાં અમદાવાદમાં મોત વધું થયા, ર...
ગાધીનગર, 8 માર્ચ 2021
અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે,ભાજપના સત્તાધીશોની રાજહઠના કારણે ગરીબોની જીવાદોરી સમાન વી.એસ. હોસ્પિટલ બંધ ન કરી હોત તો કોરોના પીક ઉપર હતો તેવા કટોકટીના સમયે હાર્ટ, કેન્સર, કીડની તથા અન્ય બિમારીના દર્દીઓને સમયસર અને પૂરતી સારવાર મળી શકી હોત. હજારો જીવ બચી શક્યા હોત. કોરોન...
અમદાવાદમાં કોંગ્રેસની કચેરીમાં ઔવૈસીએ ભાગ પડાવ્યો, નબળો વિપક્ષ
Owaisi reduce Congress office in Ahmedabad, weak opposition
ગાંધીનગર, 2 માર્ચ 2021
અમદવાદ મહાનગરપાલિકામાં કોંગ્રેસનું કાર્યાલય નાનું કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કોંગ્રેસના કાર્યાલયનો એક ભાગ AIMIMના કાર્યાલય બનાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપને 160 બેઠક મળી છે. કોંગ્રેસને 24 બેઠક મળી છે. AIMIMને 7 બેઠક મળ...
પાટીલનો વલોપાત – AAP સામે રસ્તો કાઢીશુ, અમદાવાદમાં ધાર્યું પરિણા...
Patil's rebuke - will lead the way against AAP, Ahmedabad BJP leader's finger
અમદાવાદ, 25 ફેબ્રુઆરી 2021
રાજ્યમાં 6 નગરપાલિકામાં ભાજપની સામે એક પડકાર પણ ઉભો થયો છે અને આ પડકાર આમ આદમી પાર્ટી છે. સુરતમાં લોકોએ વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટીને સુરત મહાનગરપાલિકામાં સ્થાન આપ્યું છે. તેથી ભાજપના પ્રમુખ ધમકીની ભાષા ઉપર ઉતરી આવ્યા છે.
અમદાવાદમાં ખાન...
કોંગ્રેસના અમદાવાદ વોર્ડ પ્રભારીને કાર્યકરોએ માર માર્યો
workers beat Congress in-charge of Ahmedabad ward
11 ફેબ્રુઆરી 2021
કોંગ્રેસના પ્રભારી પ્રફુલ્લ શાહ પર ગઈ કાલે કોંગ્રેસના જ કાર્યકરો અને આગેવાનો દ્વારા હુમલો કરાયો હતો. આ હુમલાના સીસીટીવી સામે આવ્યા છે. દિનેશ મહિડા, NSUIના સભ્ય પ્રમોદ અને કેટલાક અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો. ત્રણ મહિનાથી પ્રફુલ્લ શાહને સાબરમતી, રાણીપ, ચાંદલોડિયા અને ચાંદખે...
અમદાવાદની 100 ખાનગી હોસ્પિટલોને મહાનગર પાલિકાએ રૂ.48 કરોડ કોરોનાના બિલ...
અમદાવાદ, 29 ડિસેમ્બર 2020
અમદાવાદ શહેરમાં કોરોના દર્દીની સારવાર માટે 105 ખાનગી હોસ્પિટલો અમદાવાદ મહાનગર પાલિકાએ ભાડે રીખી હતી. કોરોના દર્દીઓને મફત સારવાર માટે રૂા.48 કરોડ ખાનગી હોસ્પિટલોને 30 નવેમ્બર 2020 સુધીમાં બિલ આપ્યા છે. 11 હજાર દર્દીઓને અમદાવાદ મહાનગર પાલિકાએ ખાનગી હોસ્પિટલોમાં સારવાર અપાવી છે.
શ્રીમંત વિસ્તારમાં વધું કોરોનાનું બિલ
...
અમદાવાદમાં કોરોનામાં 82 ટકા મોત 50થી વધુ ઉંમરના દર્દીઓના થયા છે
ગાંધીનગર, 28 ડિસેમ્બર 2020
અમદાવાદ શહેરમાં ડીસેમ્બર મહિનાના બીજા સપ્તાહ સુધી કોરોનાના નોંધાયેલા કુલ દર્દીના 75 ટકા લોકોની ઉંમર 60 વર્ષથી ઓછી હતી. જ્યારે 56 ટકા દર્દીઓની ઉંમર 50 વર્ષથી પણ ઓછી હતી.
સ્માર્ટસીટી અમદાવાદમાં ડીસેમ્બર મહિનાના બીજા સપ્તાહ સુધી કોરોનાના 56269 દર્દી અને 2106 મરણ નોંધાયા છે.
શહેરમાં ડીસેમ્બરના બીજા સપ્તાહ સુધી 2106 મ...
મોદીએ સી-પ્લેન ઉડાવ્યું અને અમદાવાદમાં હવાઈ મુસાફરોનો આંકડો 62% નીચે ગ...
અમદાવાદ, 28 નવેમ્બર 2020
ગુજરાતમાં પેટા ચૂંટણીમાં મત મેળવવા માટે દેશમાં પ્રથમ સી-પ્લેનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નર્મદા બંધ પાસે કેવડિયા સ્થિતિ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીથી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ સુધી મુસાફરી કરી. પણ અમદાવાદના લોકો વિમાનની મુસાફરી બંધ કરી રહ્યા છે.
કોરોનાના બીજા રાઉન્ડમાં અમદાવાદને ગંભીર અસર કરી છે. હવાઈ મુસાફરી વધવાની આશા...
સરકારી આંકડા કહે છે કોરોનાના દર્દીઓ ઘટ્યા, તો અમદાવાદ બંધ કેમ, આંકડાઓ ...
અમદાવાદ, 20 નવેમ્બર 2020
અમદાવાદમાં ફરી ત્રણ દિવસનું લોકડાઉન તે કરફ્યું પ્રજા પર લાદી દેવાયો છે. તેની સામે ગુજરાતની ભાજપની વિજય રૂપાણીની સરકારના આંકડા કહે છે કે કોરોનાના દર્દી 7 દિવસમાં વધ્યા નથી. જો દર્દીમાં કોઈ વધારો જ ન થયો હોય તો 60 લાખ લોકોને પરેશાન કેમ કરવામાં આવે છે એવો સવાલ લોકો પૂછી રહ્યાં છે. વાસ્તવીકતાં એ છે કે સરકાર અમદાવાદમાં કોરોનાના...
BJP’s government’s well excavated after factory fire in Ah...
Ahmedabad, 7 November 2020
A chemical factory on the Pirana-Piplaj road in Ahmedabad caught fire on Wednesday morning following a blast that killed 12 people. Corruption of government, AMC and officer once again surfaced. There are 600 chemical factories or textile processing units in Narol, Pirana, Piplaj, Lambh, Suez Farm area. But nothing to ...
અમદાવાદમાં લોકો ક્યાં કામ કરવા જાય છે ? કોટ વિસ્તાર નોકરી-ધંધા માટે પહ...
અમદાવાદ, 3 નવેમ્બર, 2020
અમદાવાદ શહેર હવે ઔદ્યોગિક નથી, સેવાકીય અને કચેરીઓમાં કામ કરનારાઓનું બની ગયું છે. અમદાવાદ શહેરમાં લોકો નોકરી માટે ક્યાં મુસાફરી કરે છે? વિશ્વ વારસાના શહેરમાં કોટ વિસ્તારમાં સૌથી વધું નોકરી કે ધંધો છે. અમપાના પશ્ચિમ વિસ્તાર પછી આવે છે. જેમાં મુખ્યત્વે આશ્રમ રોડ, સીજી રોડ અને આસપાસના વિસ્તારો રોજગારી માટે કેન્દ્રિત છે. ...
પક્ષીઓથી સી પ્લેનને છે મોટુ જોખમ, જાણો કેવી રીતે
અમદાવાદથી કેવડીયા વચ્ચે ઉડનારા સી પ્લેનને લઇને ભલે ઉત્સાહ દેખાતો હોય પણ આ પ્રોજેક્ટ પર મોટુ જોખમ પણ તોળાઇ રહ્યુ છે. રીવરફ્રન્ટથી કેવડીયા વચ્ચે ઉડનારા સી પ્લેન પર બર્ડ હિટનુ મસમોટુ જોખમ તોળાઇ રહ્યુ છે. અમદાવાદમાં સી પ્લેન જ્યારે પણ ટેક્ ઓફ કે લેન્ડિંગ કરશે ત્યારે તેની સાથે બર્ડ હિટ થવાનું જોખમ સતત રહે તેવી સંભાવના છે.
પક્ષીઓને ઉડાડવા માટે સતત ફટાક...
ભગવા અંગ્રોજોએ ગાંધીજીને સત્યાગ્રહના ગુંડા જાહેર કર્યા
રાષ્ટ્રપતિને લઘુમતી સંકલન સમિતિના પ્રમુખ મુજાહિદ નફીસે પત્ર લખીને માંગણી કરી છે કે, ગુજરાતનો કાળો કાયદો (ગુંડા ધારો) રદ્દ કરવા અપીલ છે. માનવ અધિકારોની રક્ષા કરો અને કાળા કાયદા બનાવવાનું બંધ કરો, એવી માંગણી કરી છે.
23 ઓક્ટોબર 20 માઈનોરીટી કો-ઓર્ડિનેશન કમિટી ગુજરાત (MCC) દ્વારા ગુજરાત ગુંડા અને અસામાજિક પ્રવૃત્તિઓ (અટકાવવા) અધિનિયમ 2020, ક્રમાંક 2...
વર્લ્ડ સ્પાઇન ડે – ડોક્ટરની ભૂલના કારણે અમદાવાદના વસંત સોલંકીની ...
અમદાવાદ, 17 ઓક્ટોબર 2020
વસંતભાઈનું કમરનું ઓપરેશન એક હોસ્પિટલમાં થયું હતું. ડોક્ટરની ખામી રહી જતાં તેની કમરમાં લગાવેલા સ્ક્રુ બીજા મણકામાં ઘુસી જતાં કમર ચોંટી ગઈ હતી. તેથી તેનું પરેશન કરાવવા ખાનગી હોસ્પિટલો તૈયાર ન હતી. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન થયું હતું. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ અને ઓર્થોપેડિક વિભાગના વડા ડૉ. જે.પી. મોદી કહ...