Wednesday, August 12, 2026

Tag: અમદાવાદ

અમદાવાદથી જુદાં જુદાં ડેસ્ટિનેશન પર જતી લક્ઝરી બસોમાં રવાના કરાતો મીઠ...

અમદાવાદ,મંગળવાર લોકોના આરોગ્ય માટે ઝેર સમાન ગણાતી મીઠી બરફી કે મીઠા માવાનું ઉત્પાદન બંધ કરાવી દીધું હોવાનો ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરી દાવો કરતી હોવા છતાંય આજે પણ ગુજરાતમાં મીઠી બરફીનું ઉત્પાદન ચાલુ હોવાના નિર્દેશો મળી રહ્યા છે. અમદાવાદથી દેશના જુદાં જુદાં વિસ્તારમાં જતી ખાનગી લક્ઝરી બસમાં આ મીઠી બરફીનો હોવાનું મનાતો જથ્થો રોજરોજ મોકલવામાં આવતો...

લક્ષ્ય સુધી પહોંચવા માટે ઉપયોગમાં લીધેલા અનૈતિક સાધનોને વ્યાજબી ઠેરવી ...

અમદાવાદ,તા.22  ગુજરાત વિદ્યાપીઠના ૬૬માં પદવીદાન સમારંભમાં બોલતાં વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજીએ આજે વિદ્યાર્થીઓને ઉદ્દેશીને કહ્યુ કે મારી માન્યતા છે કે લાંબા ગાળે આપણે જે વિશ્વમાં જીવીએ છીએ તેની વાસ્તવિક્તા જોતાં ટ્રસ્ટીશીપનો અભિગમ સુંદર વિશ્વ ઘડવા અને તેને ટકાવવા માટે વધારે અસરકારક સાબિત થશે. મારા ઉદ્યોગ વ્યવસાયમાં હુ જેટલો સફળ થયો છુ તે બધી સફળતાં...

ખંભાળિયામાં મંદીના માર વચ્ચે નિસ્તેજ દિવાળી : બજારોમાં ઘરાકીનો અભાવ

અમદાવાદ,તા:૨૧ હિન્દુઓના પવિત્ર પર્વ દિપોત્સવી તથા નૂતન વર્ષ નિમિતે અગાઉના વર્ષોમાં ભારે ઉતેજના અને ઉમંગ ભર્યો માહોલ પખવાડીયા પૂર્વે જ છવાઇ જતો. તમામ વેપાર-ધંધાઓમાં ભારે તેજી સાથે બજારોમાં દિવાળીની અનેરી રોનક જોવા મળતી હતી. આ સુવર્ણ દિવસો હાલ જાણે સ્વપ્ન બની ગયા હોય, તેવો ભાસ ખંભાળિયાના વેપારીઓ તથા વિવિધ ધંધાર્થીઓ કરી રહ્યા છે. ખંભાળિયા શહેરના વેપ...

મંદીના મારના નામે મોદી પર શત્રુઘ્ન સિંહાનો વાર, શબ્દરૂપી તીર ચલાવીને ...

પીએમ નરેન્દ્ર મોદીના હંમેશા ટીકાકાર રહેલા શત્રુઘ્નસિંહાએ મંદીના મારના ખભે બંદૂક મૂકીને મોદી સામે ભડાકા કર્યા છે. ભાજપમાં સતત ઉપેક્ષાનો ભોગ બનેલા અને લોકસભાની ચૂંટણી પહેલાં જ ભાજપનો ખેસ ઉતારીને કોંગ્રેસમાં સામેલ થયેલા પૂર્વ કેન્દ્રિય મંત્રી શત્રુઘ્નસિંહાએ મોદી ઉપર તીર તાક્યા હતાં. શત્રુઘ્ન સિંહાએ ઉપરાછાપરી ટ્વીટ કરીને નરેન્દ્ર મોદીને મંદીના મારના...

પાડોશી રાજ્યો પાસેથી લેવાના છે 6436 કરોડ

ગુજરાત રાજ્યમાં દારૂબંધીના કારણે એક તરફ રાજ્ય સરકાર કહે છે કે કરોડોની ટેક્સની રકમ ગુમાવવી પડી રહી છે. પરંતુ બીજી તરફ નર્મદા સરોવરની કુલ ચાર રાજ્યોની ભાગીદારી છે. જેમાં ગુજરાતને ભાગીદાર રાજ્યો પાસેથી કરોડોની રકમ લેણી નીકળે છે. જો આ લેણી રકમ ગુજરાતને મળે તો ઘણો ફર્ક પડી શકે છે. જેમાં મધ્યપ્રદેશ સરકાર પાસેથી ૪૩૯૬ કરોડનું લેણુ છે.ગુજરાતને ભાગીદાર રાજ્ય...

ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓ માટે જાહેર કર્યું 2020ની રજાઓનું લિસ્ટ,...

અમદાવાદ,તા:૨૧ ગુજરાત સરકાર દ્વારા 2020ના વર્ષની સરકારી કચેરીઓ માટેની રજાઓનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. પ્રજાસત્તાક દિન, પતેતી, મોહરમ અને દશેરાની રજા રવિવારે આવે છે. ફરજિયાત રજાની સંખ્યા 22 થાય છે. મરજિયાત રજાની સંખ્યા 46 દિવસ થાય છે. તેમાં 5 રજા રવિવારે આવે છે. બેન્કોની 16 રજા આવે છે. જેમાં બીજા, ચોથા શનિવાર અને રવિવારે આવતી હોય તેવી રજાની ...

વિકાસના કાર્યોની મોટી સિદ્ધિ રૂપે તાલુકામાં એક જ દિવસમાં રૂ. 113 કરોડન...

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. શિક્ષણ પ્રધાને રૂ.૮૪.૦૦ કરોડના ખર્ચે બગોદરા-ધોળકા-રસીકપુરા-ખેડા સ્ટેટ હાઇવે પેવર રોડ, રૂ. ૧૪.૦૦ કરોડના ખર્ચે સહીજ-વૌઠા સ્ટેટ હાઇવે પેવર રોડ અને રૂ. ૨.૫૮ કરોડના ખર્ચે ધોળકાના કલીકુંડ ખાતે તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ ઉપરાંત ધોળકા ...

આઠ નવેમ્બરથી પાંચ દિવસ માટે વૌઠાનો મેળો યોજાશે

ઐતિહાસિક અને સાંસ્કૃતિ મૂલ્ય ઘરાવતા ધોળકા તાલુકાના વૌઠા ગામે યોજાતા ઐતિહાસિક મેળાની પૂર્વ તૈયારીના ભાગરૂપે અમદાવાદની કલેક્ટર ઓફિસમાં જિલ્લા કલેક્ટર ડો.વિક્રાંત પાંડેના અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં વૌઠાના મેળાના આયોજનને લઇને તેની સાથે સંકળાયેલા તમામ વિભાગના અધકારીઓ, ગ્રામપંચાયતના સભ્યો તેમજ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટર ડ...

દેશી હિસાબના ચોપડા પર ટેક્નોલોજી- જીએસટીનો બમણો માર !!

દિવાળીનું પર્વ આવી રહ્યું છે ત્યારે અમદાવાદના માણેકચોક પાસે આવેલું કાગદી બજારમાં પરંપરાગત દેશી હિસાબના ચોપડા બનાવતા કારીગરો વ્યસ્ત જણાય છે. અલબત્ત, આધુનિક સમયમાં દેશી ચોપડાનું ચલણ ઘટી રહ્યું છે. વેપારીઓ અનુસાર કોમ્પ્યુટરમાં હિસાબ-કિતાબની જાળવણી થતા પરંપરાગત ચોપડાનું વેચાણ લગભગ ૪૦ થી ૫૦ ટકા જેટલું ઘટ્યું છે.વળી, કાગળ પરનો ૧૨ ટકા અને ચોપડા પર ૧૮ ટકા ...

ભાજપના કાર્યકરે જન્મદિવસે શરાબની મહેફિલ યોજી, પોલીસે 10 નબીરાને પકડ્યા...

અમદાવાદથી 40 કિલોમીટર દૂર બાવળા-આદરોડા રોડ પર આવેલા કિંગ્સ વિલામાં આવેલા 100 નંબરના બંગલામાં ગ્રામ્ય પોલીસે દરોડો પાડી 10 નબીરાઓને મહેફિલ માણતા ઝડપી લીધા છે. ભાજપના કાર્યકરે જન્મદિવસ નિમિતે મિત્રો માટે કિંગ્સ વીલામાં શરાબની મહેફિલ ગોઠવી હતી. પોલીસે રેડ દરમિયાન સ્કોચ વ્હીસ્કીની બોટલો, 6 કાર, મોબાઈલ ફોન સહિત એકાદ કરોડનો મુદ્દામાલ કબ્જે લીધો છે. દારૂન...

વૃદ્ધોને માત્ર બે રૂપિયાના દરે ટીફીન

ગુજરાતમાં લોકોનું જમવાનો નહીં પણ લોકોને જમાડવાનો રીવાજ છે. આ રીવાજને અલગ-અલગ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ આગળ વધારી રહી છે. ગુજરાતમાં ઘણી સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે અને જેમાં વિનામુલ્યે ગરીબ લોકોને ભોજનની સુવિધા આપવામાં આવે છે અને કેટલીક જગ્યાઓ પર તો વૃદ્ધ અને ગરીબ લોકોને એકદમ નજીવા દરે ભરપેટ ભોજન કરાવવામાં આવે છે. આજે અમે એક એવી સં...

વકફ 1995ના કાયદા હેઠળ ઈમામ, મૌલવી જેવા લોકોની નોંધણી ફરજિયાત કરવાની મા...

રાજ્યમાં આવેલી મસ્જિદો અને મદરેસામાં રહેતા અને ઈસ્લામનું શિક્ષણ આપતાં ઈમામ, મુફ્તિ, મૌલવી, આલિમ, કારી જેવા લોકોની નોંધણી કરવામાં આવતી નહિ હોવાથી સાચા મુસ્લિમ સમાજના લોકોને ભોગવવાનો વારો આવે છે. બે દિવસ પહેલાં સુરતમાંથી લખનૌના કમલેશ તિવારીની હત્યામાં સંડોવાયેલા કેટલાક મુસ્લિમ લોકો ઝડપાતા સમગ્ર મુસ્લિમ સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે અને આ પ્રકારની ઘટના...

અમદાવાદ યાર્ડમાં છેલ્લા બે વર્ષ ધૂળ ખાતી સાયન્સ એક્સપ્રેસ

કલાઇમેટ ચેન્જ-ગ્લોબલ વોર્મિંગની ગંભીર સમસ્યા અંગે જનજાગૃતિ લાવવા અને યુવા પેઢીમાં વિજ્ઞાન-ટેક્નોલોજી પ્રત્યે અભિરુચિ કેળવવા ભારત સરકાર દ્વારા સાયન્સ એક્સપ્રેસ કલાઇમેટ એક્શન સ્પેશ્યલ ટ્રેન શરૂ કરવામાં આવી હતી. અલબત્ત, વિવિધ વૈજ્ઞાનિક મોડલ્સ અને ચિત્રોના પ્રદર્શન સાથેની, દેશભરમાં ફરી રહેલી આ ટ્રેન અમદાવાદ ડિવિઝનલ રેલવે મેનેજર ઓફિસ પાસેના યાર્ડમાં છ...

આખરે પોલીસ પર હુમલો કરનાર અને ગાયિકાનું અપહરણ કરનાર બે બૂટલેગર ઝડપાયા

અમદાવાદ, તા.૨૦ શહેરના રામોલ પોલીસના પીએસઆઈ અને કોન્સ્ટેબલ ઉપર છરી વડે હુમલો કરવાના ગુના અને ગાયિકા ભૂમિ પંચાલનું અપહરણ કરીને ખંડણી માંગવાના કેસના આરોપી અને બૂટલેગર એવા બે શખ્સોની રામોલ પોલીસે ધરપકડ કરી છે. આ અંગે મળતી માહિતી મુજબ ૧૦ ઓક્ટોબરના રોજ રાતના શહેરના રામોલ પોલીસ સ્ટેશનની સુરેલિયા ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઈ અર્જુન ભરવાડ સુરેલિયા રોડ ઉપર ...

કરોડો રૂપિયાના રોડના કામો કોન્ટ્રાકટરોને સિંગલ ટેન્ડરથી અપાતા રોડ તુટય...

પ્રશાંત પંડિત,તા.૨૦ અમદાવાદ શહેરમાં વર્ષ-૨૦૧૭ બાદ આ વર્ષે પણ ભારે વરસાદ અને કોન્ટ્રાકટરોની બેદરકારીના કારણે અનેક રોડ તુટયા છે.ચોકકસ કેટલા કીલોમીટરના રોડ તુટયા છે,નુકસાનીની જવાબદારી વાળા કેટલા રોડ તુટયા છે એ અંગે સ્થાયી સમિતિના ચેરમેન પોતે અજાણ હોવાનુ કહ્યુ છે.આ તરફ હાઈકોર્ટમાં અમપા દ્વારા તાજેતરમાં શહેરમાં રોડને લઈને જે સોગંદનામુ કરવામાં આવ્યુ હત...