Tag: અમદાવાદ
ચાર બંગડીવાળી ગાડીનો મામલો ફરી અમદાવાદની સિવિલ કોર્ટમાં ગયો
અમદાવાદ, તા. 24 નવરાત્રિને આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતી ગાયિકા અને હાલમાં જ ભાજપમાં જોડાનાર કિંજલ દવેની મુશ્કેલીમાં વધારો થયો છે. ફરી એકવાર ચાર ચાર બંગડીવાળી ગાડી ગીતને લઈને કિંજલ દવે વિવાદમાં આવી ગઈ છે. આ ગીતના કોપીરાઈટ અંગે ફરીવાર ઓસ્ટ્રેલિયાના ગુજરાતી ગાયક કલાકાર કાર્તિક પટેલે શહેરની સિવિલ કોર્ટમાં તેની સામે દાવો મ...
સિવિલ કેમ્પસમાં મચ્છરોનો કાળો કેર : ડેન્ગ્યુ-મેલેરિયાનાં સંખ્યાબંધ કેસ...
અમદાવાદ, તા.૨૪ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના સંખ્યાબંધ કેસો સામે આવતા તંત્ર ચોંકી ઉઠ્યું છે. જે હોસ્પિટલ સત્તાવાળાની સફાઈ કામગીરી અને મચ્છરોના પોરાનાશક કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા કરે છે. સૂત્રો જણાવે છે કે, આ માટે કેમ્પસની સૌથી મોટી બે સંસ્થા સિવિલ હોસ્પિટલ હોસ્પિટલ અને સંલગ્ન બી.જે મેડીકલ કોલેજમાં સંકલનનો અભાવ અને હુંસાતુંસી જવાબદાર ...
7.98 કરોડના વર્ચ્યુઅલ કરન્સી કૌભાંડથી 7.98 કરોડની છેતરપિંડીમાં એકની ધર...
અમદાવાદ,તા:૨૪ વર્ચ્યુઅલ કરન્સીનું હબ બની ગયેલા સુરતમાં વધુ એક વર્ચ્યુઅલ કરન્સીનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં એક્ષીઓ કોઈનના નામે 7.98 કરોડની છેતરપિંડી આચરીને કૌભાંડ કરાયું હોવાની ફરિયાદ સામે આવી હતી. આ મસમોટા કૌભાંડ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. જેમાં આ મામલે સીઆઇડી ક્રાઈમ દ્વારા સુરતના એક શખ્સની ધરપકડ પણ ક...
રાધનપુર બેઠક માટે કોંગ્રેસના 15 ઉમેદવારોએ માંગી ટિકીટ, તો અમરાઈવાડીમાં...
અમદાવાદ, તા. ૨૩ ગુજરાત વિધાનસભાની છ બેઠકોની યોજાનારી પેટાચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે કવાયત વેગીલી કરી દેવામાં આવી છે. આ છ બેઠકો પૈકી કોંગ્રેસમાંથી સૌથી વધારે દાવેદારી રાધનપુર બેઠક માટે કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ૧૫ ઉમેદવારોએ ટિકીટ માંગી છે. તો બીજી બાજુ ભાજપ માટે અમરાઈવાડીની બેઠક માથાનો દુઃખાવો સમાન ...
પલળી ગયેલી ગરીબોની કસ્તૂરીએ લોકોને રાતાપાણીએ રડાવ્યાં
અમદાવાદ, તા.૨૩
ગુજરાત બહારના અન્ય રાજ્યોમાંથી આવી રહેલી ડૂંગળીનાં સંગ્રહિત પાકમાં પચાસ ટકા પાક પલળી જવાના કારણે ભાવમાં પણ ભડકો થયો છે. જેના કારણે ગરીબોની કસ્તૂરીએ લોકોને રાતાપાણીએ રડાવ્યા છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વરસાદની સિઝન બાદ શાકભાજીના ભાવમાં અગાઉની સરખામણીએ અંદાજે પચાસ ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. એક મહિના પહેલા ડુંગળી બજારમાં દ...
આરોગ્ય વિભાગમાં બઢતી અને બદલીનો દૌર: આઉટસોર્સ એજન્સીની ગાંધીનગર તરફ દો...
અમદાવાદ,તા.21 આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યની તમામ સરકારી મેડિકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલોમાં, ડિસ્ટ્રીકટ હોસ્પિટલો, હેલ્થ સેન્ટરો અને ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સોસાયટી (જી.એમ.ઇ.આર .એસ)ની તમામ મેડિકલ કોલેજમાં વર્ષે દહાડે કરોડો રૂપિયાના આઉટસોર્સના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. નીતિ-નિયમોને નેવે મૂકી આ કોન્ટ્રાકટ મેળવવા અને ટકાવી રાખવા કેટલીક મોટ...
ગોધરા રમખાણોની પડદા પાછળની વાત કહેતુ પુસ્તક: પડદા પાછળનું ગુજરાત
અમદાવાદ,તા.23 આર.બી. શ્રીકુમાર, (નિવૃત્ત આઈ.પી.એસ.) લિખિત અંગ્રેજી પુસ્તક ગુજરાત બીહાઇન્ડ ધ કર્ટેનનો ગુજરાતી અનુવાદ તાજેતરમાં પડદા પાછળનું ગુજરાત શીર્ષક હેઠળ પ્રગટ થયેલ છે. મૂળ અંગ્રેજીમાં લખાયેલ આ પુસ્તકનો આ પૂર્વે હિંદી, ઉર્દૂ, મલયાલમ, તેલુગુ અને મરાઠી ભાષામાં અનુવાદ પ્રગટ થયેલ છે. નોંધવા યોગ્ય બાબત એ છે કે ૨૦૦૨માં ગોધરા રેલવે-સ્ટેશન પર થયેલ દ...
તક્ષશિલા અગ્નિકાંડ ભૂલાયો: ફરી શરૂ થયા બિલ્ડીંગના ભોયરામાં ટ્યુશન કલાસ...
અમદાવાદ,તા.23 સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં 22 બાળકોના મોત થયા પછી તંત્ર દ્વારા ફાયર સેફટીને લઇને કડક કાર્યવાહી કરવામાં આવી હતી. અમદાવાદ, ગાંધીનગર, સુરત, સાબરકાંઠા, રાજકોટ અને બનાસકાંઠામાં ટ્યુશન ક્લાસને બંધ કરવાના આદેશો આપ્યા હતા અને ફાયર સેફટીની સુવિધા કર્યા પછી જ ટ્યુશન ક્લાસ શરૂ કરવા દેવામાં આવતા હતા. જેમ જેમ સમય પસાર થાય છે, તેમ તેમ લોક...
અમદાવાદ શહેર ફાયરવિભાગ હાલ કયાં ઉણુ ઉતરે છે ?
અમદાવાદ,તા.૨3 આખા દેશમાં વિકાસની ધુન પાંચ વર્ષથી ગવાઈ રહી છે.ભારતને વિશ્વગુરુ બનાવવાની જાણે કે એક પ્રકારની હોડ જામેલી છે. આ પરિસ્થિતિમાં વર્ષ-૨૦૫૦માં અમદાવાદ શહેર કેવુ હોઈ શકે એ વિષય પર શકયતાઓ ચકાસવા પ્રયાસ કર્યો. સૌ પ્રથમ અમદાવાદ શહેરમાં હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને વર્ષ-૨૦૫૦માં કેવી પરિસ્થિતિ સર્જાઈ શકે એ માટે અમદાવાદ ફાયરબ્રિગેડ તરફ નજર પડ...
શેરબજારમાં મન્ડે મેજિકઃ સેન્સેક્સ બે દિવસમાં 2,997 પોઇન્ટ ઊછળ્યો, નિફ્...
અમદાવાદ,તા:૨૩ સપ્તાહના પ્રારંભે શેરોમાં સતત બીજા દિવસે આગઝરતી તેજી થઈ હતી. શુક્રવારે સરકાર દ્વારા આપવામાં આવેલા ટેક્સ બોનાન્ઝાની અસર શેરબજારમાં સતત બીજા દિવસે જોવા મળી હતી. જેથી સેન્સેક્સ 1,075 પોઇન્ટ ઊછળીને 39,090ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 329 પોઇન્ટ ઊછળીને 11,603.40ની સપાટીએ બંધ રહ્યો હતો. નાણાપ્રધાન નિર્મલા સીતારામને શુક્રવારે મ...
45 મીટરથી પહોળા રસ્તા પરના પ્લોટમાં સ્કાયલાઈનને છૂટ અપાઈ
અમદાવાદ,તા:૨૩ ગુજરાતના તમામ વિસ્તારો અને શહેરમાં 45 મીટરથી પહોળા રસ્તા પર મકાન ડેવલપ કરનારાને હવે 4ની એફએસઆઈ (ફ્લોર સરફેસ ઇન્ડેક્સ) આપવામાં આવશે. આ વિસ્તારમાં 90 મીટરથી ઊંચાઈનાં મકાનો પણ બાંધી શકાશે. આ જ રીતે 36 મીટરથી 44 મીટરની પહોળાઈવાળા રસ્તાઓ પર 3.6ની એફએસઆઈ આપવાની જાહેરાત કરાઈ છે મકાનોમાં આપવામાં આવતા જિમ અને ગાર્ડન સહિતની સુવિધાની જગ્યાને એ...
બેન્કની પ્રથમ સાધારણ સભામાં મહિલા સાથે અસભ્ય વર્તન કરાતાં પોલીસ ફરિયાદ...
અમદાવાદ, તા. 23 મહેસાણા અર્બન બેન્કની સાધારણ સભામાં મહિલા સાથે અભદ્ર વર્તન કરવા બદલ મહેસાણા બી ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ બેન્કના ચેરમેનની ચૂંટણી આવતીકાલે યોજાવાની છે ત્યારે આ પ્રકારની ફરિયાદ થતાં ભારે ચકચાર મચી ગઈ છે. અર્બન બેન્કની સાધારણ સભામાં હંગામો આ અંગે મળતી વિગત અનુસ...
મચ્છરજન્ય રોગચાળાના કારણે કારણે સાત લોકોનાં મોત, મ્યુનિ. રેકોર્ડમાં પા...
અમદાવાદ,તા:૨૩ શહેરના નાગરિકો મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના રોગનો ભોગ બનતા આંકડા કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે, ક્યારે મ્યુનિ. કમિશનર દ્વારા તંત્રની ઉપર જઈને રોગચાળાને ડામવા મુકાયેલા વોલેન્ટિયર્સ અસક્ષમ સાબિત થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મ્યુનિ. કમિશનરે દૈનિક રૂ.500ના દરથી એક હજાર વોલેન્ટિયર્સની ભરતી કરી છે, જેમને કોઈપણ જાતની તાલીમ વિના જ ફીલ્ડમા...
ગટરમાંથી ખોપડીનો ટુકડો અને હાડકા મળી આવ્યા, ડીએનએ ટેસ્ટ કરાશે
અમદાવાદ, તા.23 સિરિયલ કિલરે લૂંટનો માલ ખરીદતા યુવકની હત્યા કર્યા બાદ પૂરાવાનો નાશ કરવા લાશને જે ગટરમાં નાંખી દીધી હતી તે સ્ટ્રોમવોટર લાઈનની ગટરમાંથી પોલીસે કેટલાક માનવ અવશેષ કબ્જે લીધા છે. ત્રણ દિવસની જહેમત બાદ ફાયરબ્રિગેડ ટીમે ખોપડીનો એક ટુકડો અને પાંચ-છ હાડકા બહાર કાઢતા કૃષ્ણનગર પોલીસે તે કબ્જે કરી તપાસ અર્થે એફએસએલમાં મોકલી આપ્યા છે. ગટરમાંથી...
પીજ ટીવી ના સૌથી પહેલા એનાઉન્સર- એન્કર અમદાવાદના શોભા મોદીનું અવસાન
શોભાબહેનને સ્મૃતિ સલામ..! એવું કહેવાય છે કે માન્ય ગુજરાતી એટલે કે સ્ટાન્ડર્ડ ગુજરાતી ભાષા મૂળ અમદાવાદ શહેર ના ખાડિયા-રાયપુર ના નાગરોની બોલાતી ગુજરાતી.
લોકોમાં આ માન્યભાષા નું ઘડતર નું કામ કર્યું પાઠ્યપુસ્તકો, છાપાં, આકાશવાણી અને ટેલિવિઝને.
ખાસ કરીને ઉચ્ચારોને લઈ ગુજરાતી લોકોના કાન ઘડવાનું વિશેષ કામ કર્યું આકાશવાણીએ.
આજે યાદ આવે છે આકાશવાણી ન...

English