Wednesday, August 5, 2026

Tag: અમદાવાદ

મચ્છરજન્ય રોગચાળાના કારણે કારણે સાત લોકોનાં મોત, મ્યુનિ. રેકોર્ડમાં પા...

અમદાવાદ,તા:૨૩ શહેરના નાગરિકો મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના રોગનો ભોગ બનતા આંકડા કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે, ક્યારે મ્યુનિ. કમિશનર દ્વારા તંત્રની ઉપર જઈને રોગચાળાને ડામવા મુકાયેલા વોલેન્ટિયર્સ અસક્ષમ સાબિત થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મ્યુનિ. કમિશનરે દૈનિક રૂ.500ના દરથી એક હજાર વોલેન્ટિયર્સની ભરતી કરી છે, જેમને કોઈપણ જાતની તાલીમ વિના જ ફીલ્ડમાં ...

અમિત શાહ અને આનંદીબેન પટેલ એક થયા હોવાની ચર્ચા

અમદાવાદ,તા.22 ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ એકાએક અમદાવાદની રાતની મૂલાકાતે આવતાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યાં છે. છેલ્લા બે દિવસથી આનંદીબેન પટેલ પણ ગુજરાતની મુલાકાતે છે. આમ આ બન્ને ગુજરાતમાં આવતાં નવા રાજકીય સમીકરણો આકાર લઈ રહ્યાં છે. અમિત શાહ સામાજિક કામ માટે આવતાં હોવાનું પક્ષના સત્તાવાર સૂત્રો કહી રહ્યાં છે. જ્યારે આનંદીબેન પટેલ છેલ્લાં બ...

કાશ્મીર ધીરે ધીરે રાષ્ટ્રીય પ્રવાહમાં જોડાઈ રહ્યું છે અને વિકાસના માર્...

અમદાવાદ, તા.૨૨ કેન્દ્રીય શિપિંગ (સ્વતંત્ર હવાલો) તથા રસાયણ અને ખાતર રાજ્યમંત્રી મનસુખ માંડવીયાએ આજે અમદાવાદમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ખાતે ‘જમ્મુ અને કાશ્મીરમાં વેપારની તકો’ પર મહાજનોના એક સંમેલનને સંબોધન કર્યું હતું. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે કલમ 370 ના પ્રાવધાનો હટાવાયા તેને લગભગ એક મહિનોથી વધુ સમય પસાર થયો છે, પરંતુ ક...

સ્ટ્રોમ વોટર લાઈન નાંખ્યા બાદ પુરાણ ન થતા હાલાકી

અમદાવાદ,તા.૨૨ શહેરના પશ્ચિમઝોનમાં આવેલા શિવરંજની પાસેથી પસાર થતી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈનમાં વર્ષ-૨૦૧૮ના વર્ષમાં ભંગાણ પડતા ખુબ જ ટુંકા સમયગાળામાં એક જ સ્થળે સતત ભુવા પડવાનો સિલસિલો જાવા મળ્યો હતો.બાદમાં અમપા સત્તાવાળાઓ દ્વારા શિવરંજની પાસે પસાર થતી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈનને નહેરૂનગર ચાર રસ્તા પાસેની મેઈન ટ્રંક લાઈન સાથે કનેકટિવીટી આપવા કોન્ટ્ર...

અમદાવાદમાં 1 ઓક્ટોબરથી ડિજિટલ સ્ટેમ્પિંગનો અમલ

અમદાવાદ,તા:૨૨ રાજ્ય સરકારે સ્ટેમ્પના વેચાણના નિયમોમાં સુધારા કરતો નિર્ણય કર્યો છે, જે મુજબ 1 ઓક્ટોબરથી રાજ્યભરમાં નોન જ્યુડિશિયલ ફિઝિકલ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ અને વેચાણ બંધ કરવામાં આવશે. સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકન તંત્રના જણાવ્યા મુજબ, ફિઝિકલ અને નોન જ્યુડિશિયલ સ્ટેમ્પનું વેચાણ 1 ઓક્ટોબરથી બંધ થવાનું છે, જેનાથી લોકોને તેમના વિવિધ દસ્તાવેજ માટે સ્ટેમ...

નશાખોર ચાલકે ટ્રેકટર ઘૂસાડી દેતા અમદાવાદ એરપોર્ટની દિવાલ તૂટી ગઈ

અમદાવાદ, તા.22 અતિ સંવેદનશીલ ગણાતા અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની દિવાલ તૂટી ગઈ છે. નશાખોર ટ્રેકટરચાલકે કાબૂ ગુમાવતા એરપોર્ટની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. આ ઘટના બાદ આરોપી ટ્રેકટર ચાલક સ્થળ છોડીને ફરાર થઈ ગયો હતો. એરપોર્ટની દિવાલ તૂટી પડતા લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. કોઈ વ્યક્તિ રન-વે પર ઘૂસીના જાય તે માટે સીઆઈએસએફના જવાનોને ત...

હોમગાર્ડના સિનિયર કમાન્ડન્ટ દ્વારા એકાઉન્ટન્ટનું અપહરણ થતા ફરિયાદ

અમદાવાદ,તા.22 ગુજરાત રાજયના હોમગાર્ડના સિનિયર કમાન્ડન્ટ બ્રિજરાજસિંહ ગોહિલે પૈસાની લેવડદેવડ મામલે એકાઉન્ટન્ટનું અપહરણ કરી ધમકી આપતા ગુજરાત યુનિવર્સિટી પોલીસે બ્રિજરાજસિંહ સહિતના ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે તેમજ બ્રિજરાજસિંહને ગોહિલને હોમગાર્ડ માથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પૈસાની લેતી દેતી માટે શેઠના માણસનું ...

નવલી નવરાત્રી અને યુવા હેયાનો થનગનાટ

અમદાવાદ,તા:૨૨ સમગ્ર વિશ્વમાં નવરાત્રીમાં રમતા ગુજરાતના રાસ ગરબાની બોલબાલા છે. જેને લઈ આ નવલી નવરાત્રી માટે યુવાધન ગરબાની રમઝટ બોલાવવા અગાઉથી નવીન વેશભૂષાઓ સાથે તેયારી કરે છે, જે મનોરમ્ય તસવીરમાં જણાઈ રહ્યું છે.  

મગફળી કૌભાંડમાં રૂપાણી સરકારની પછેડી ક્યા સલવાણી

અમદાવાદ, તા.૨૨ ભાજપા સરકારનું મગફળીમાં ઠેફા ભેળવવાનુ ૪૦૦૦ કરોડનું કૌભાંડ જાહેર થયું અને ચાર-ચાર વાર મગફળી સળગે અને અધુરુ રહે તો મગફળીના બારદાન પણ સળગાવવામાં આવ્યા હતાં. રાજ્યમાં ખરીદેલ મગફળી ૨૭૯ ગોડાઉનમા સંગ્રહ કરવામા આવ્યો અને ત્યાં તેમા માટી-કાંકરા-રેતી ભેળવીને મગફળી સળગાવવાનુ સુઆયોજીત કાવતરુ કર્યુ હતું આના પણ ઉલ્લેખ સાથે ૪૦૦૦ કરોડ રૂપિયાની...

શેરબજારની આંટીઘૂંટીને ન સમજતા રોકાણકારો માટે બજાર વધશે કે ઘટશે તેની અન...

અમદાવાદ,તા.22 શેરબજારમાં રોકાણ કરવું એ બે ધારી તલવાર જેવું છે. કાશીનું કરવત જતાં વેતરે અને આવતાય વેતરે તેવો ઘાટ ઓછા કુશળ ઇન્વેસ્ટર્સ માટે થવાની સંભાવના રહેલી છે. બજાર હવે ફંડામેન્ટલ પર ઓછું અને મની પાવર પર વધુ ચાલે છે. આ સ્થિતિમાં બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં જરા સરખી ભૂલ તમારી મૂડી ઓછી કરી શકે છે. આ સંજોગોમાં સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એક સ...

એચડીએફસી લાઈફઃ ઇન્વેસ્ટર કમાણી કરી શકે

અમદાવાદ,તા:૨૨  એચડીએફસી લાઈફની બ્રાન્ડિગ સ્ટ્રેટજી પ્રભાવ પાડે તેવી છે. વીમા બજારની જરૂરિયાતને પારખીને નવા નવા પ્રોડક્ટ્સ મૂકવા તે એચડીએફસી લાઈફનું એક મોટું જમા પાસું છે. તેના પ્રોડક્ટ્સની વિવિધતા ઉપરાંત પ્રોડક્ટને વધુ મોટા ફલક પર લઈ જવા માટે જુદાં જુદાં પ્રોડક્ટ્સના તૈયાર કરવામાં આવતા મિક્સ ઉપરાંત સંગીન વિસ્તરણ યોજનાએ કંપનીને એક અલગ ફલક પર મૂકી દી...

૭૦૦ કરોડની એસવીપી હોસ્પિટલમાં બેડ જ નથી

અમદાવાદ,તા:૨૨  રૂપિયા ૭૦૦ કરોડના ખર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાન્યુઆરીમાં શરૂ કરાવેલી એસવીપી હોસ્પિટલ તેના આરંભથી અત્યાર સુધી કોઈને કોઈ વિવાદમાં આવતી જ રહે છે. નવો વિવાદ એવો સામે આવ્યો છે કે હોસ્પિટલમાં બેડ જ નથી, જેથી કોઈ દર્દીને દાખલ કરી શકાય તેવી સ્થિતિ જ નથી. આ અંગે મળતી માહીતી મુજબ, માણેકચોકમાં શ્રોફની પેઢી ધરાવતા એલ.ટી. શ્રોફ પડી જતાં ત...

ઉત્તર ભારતના કાપડ મિલ ઉદ્યોગના સંગઠને કંગાળ હાલતનો ચિતાર રજૂ કરતી જાહે...

અમદાવાદ,તા:૨૦ આર્થિક સ્થિતિ એટલે સુધી કથળી ચૂકી છે કે હવે કેટલાંક ઉદ્યોગોના સંગઠનોએ અખબારોમાં જાહેરાત આપીને પોતાની વ્યથા અને કથા રજૂ કરવી પડી રહી છે. કેન્દ્ર સરકાર પાસેથી કાપડ ઉદ્યોગને સતત જાકારો મળતાં હવે આવા ઉદ્યોગકારો એટલા હતાશ થઇ ગયાં છેકે પૈસા ખર્ચીને પણ પોતાની વેદના રજૂ કરી રહ્યાં છે. હાલમાં જ ઉત્તર ભારતના કાપડ મિલ ઉદ્યોગના નાના નાના સંગઠન...

અસરગ્રસ્તોને વળતર મામલે કોઈ નુકશાન નહિ થવા દઈએ

અમદાવાદ, તા. 20 મહત્વાકાંક્ષી યોજના બુલેટ ટ્રેનમાં આવેલું વિઘ્ન ગઈકાલે ગુજરાત હાઈકોર્ટે જમીન સંપાદન મામલે થયેલી અરજીઓને ફગાવી દીધી હતી. આ ચુકાદા મામલે રેલવે મંત્રાલય તરફથી પણ હાઈકોર્ટમાં એવી ખાતરી આપવામાં આવી હતી કે ખેડૂતો અને બિન ખેડૂતોને વળતર આપવામાં કોઈ પ્રકારનો અસંતોષ નહિ થવા દઈએ. આ ઉપરાંત ગઈકાલે જે ચુકાદો આવ્યો છે તેને ગુજરાતના અસરગ્રસ્તો દ...

સ્લમ કવાટર્સના એક હજાર રહીશો છેલ્લા ત્રણ મહીનાથી પ્રદૂષિત પાણી પીવા મજ...

અમદાવાદ,તા.૨૧ શહેરના ઉત્તરઝોનમાં આવેલા રખિયાલ વોર્ડના સરસપુરમાં વર્ષો જૂના  તુલસીદાસ સ્લમ કવાટર્સ આવેલા છે.આ સ્લમ કવાટર્સમાં રહેતા એક હજાર જેટલા લોકો છેલ્લા ત્રણ મહીનાથી પ્રદૂષિત પાણી પીવા મજબુર બન્યા છે.આ રહીશોએ ચાર કોર્પોરેટરો અને એક ધારાસભ્યને તેમના ખોબલે ખોબલે  મત આપી વિજયી બનાવ્યા છે.પણ આ પૈકી એકપણ હવે તેમને મોં બતાવવાને આવતા નથી. સરસપ...