Wednesday, August 5, 2026

Tag: અમદાવાદ

સાબરમતી નદીને શુદ્ધ કરવાનાં કોર્પોરેશનના દાવા ડિંડવાણા જ સાબિત થયાં

અમદાવાદ,તા.21 દેશની સૌથી વધુ પ્રદૂષિત નદીઓમાં સાબરમતીનો પણ સમાવેશ થાય છે, આ નાલેશીને દૂર કરવા માટે મ્યુનિ. કોર્પોરેશન અને મ્યુનિ. કમિશનરે સાબરમતી શુદ્ધ કરવાનું અભિયાન હાથ ધર્યું હતું, જેમાં નદીને ખાલી કરી હજારો લોકો દ્વારા શ્રમદાન કરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ નદીમાંથી લાખો ટન કચરો બહાર કાઢવામાં આવ્યો હતો. જોવાનું એ છે કે આટલા મોટા અભિયાન બ...

અમદાવાદ શહેરમાં ગરબા માટે ૨૬ આયોજકોએ અરજી કરી

અમદાવાદ,તા.૨૧ ૨૯ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા નવરાત્રિ પર્વ અગાઉ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ગરબા યોજવા માટે ૨૧ સપ્ટેમ્બર સુધીમાં કુલ મળીને ૨૬ જેટલા આયોજકો દ્વારા ફાયર એનઓસી માટે અરજી કરાઈ છે.જેમાં જરૂરી પૂર્તતાના આધારે ચકાસણી કરી ફાયર એનઓસી આપવામાં આવશે. અમદાવાદમાં દર વર્ષે મોટી સંખ્યામાં પાર્ટી પ્લોટો સહીતના અન્ય સ્થળોએ ગરબાના આયોજકો દ્વાર...

વિરાટનગરના વિશાલ પટેલની હત્યા કર્યાની સિરિયલ કિલરની કબૂલાત

અમદાવાદઃ ગાંધીનગરમાં અને અમદાવાદમાં ખૌફનું વાતાવરણ ઊભું કરનારા સિરિયલ કિલરને આખરે આઠ મહિના બાદ ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસની તપાસમાં હત્યારો મદન એકબાદ એક ઘટસ્ફોટ કરી રહ્યો છે, જે અંતર્ગત હવે તેણે અમદાવાદના વિરાટનગર ખાતે રહેતા વિશાલ પટેલની હત્યાની કબૂલાત કરી છે. ત્રણ લોકોને માથામાં ગોળી મારી હત્યા કરનારા મદનની લૂંટના માલ અંગેની કડકાઈથી પૂછપરછ કર...

બર્થડે પાર્ટીની ઉજવણીમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું

અમદાવાદ, તા. 21.  શહેરના આનંદનગર વિસ્તારમાં બર્થડે પાર્ટીની ઉજવણીમાં ફાયરિંગ કરનાર શખ્સને રિવોલ્વર અને કાર સાથે આનંદનગર પોલીસે ઝડપી લીધો હતો. તેની સામે આનંદનગર પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના આનંદનગર વિસ્તારમાં સેલ પેટ્રોલ પંપની બાજુમાં આવેલા વિનસ એટલાંટિસ બિલ્ડીંગના પાર્કિંગમાં બર્થડે પાર્ટીની ઉજવણી માટે કેટલાક યુવકો રાત્રે પોણા બા...

અસલી પોલીસને ચકમો આપી નાસી જનાર નકલી પીએસઆઇ ઝડપાયો

અમદાવાદ, તા. ૨૧. શહેરના હેબતપુર રોડ ઉપર નકલી પિસ્તોલ લગાવીને પીએસઆઇ બનીને ટ્રેક્ટર ચાલકો પાસેથી તોડ કરનાર શખ્સ ગુરુવારે સાંજે સોલા પોલીસને ચકમો આપીને નાસી ગયો હતો. પરંતુ સોલા પોલીસે તેના ટુ વ્હિલરના નંબર પરથી તેને શોધીને ઝડપી લીધો હતો. સોલા પોલીસની શી ટીમ દ્વારા ઝડપી લેવાયેલા આ આરોપીનું નામ પારસ ઉર્ફે પાર્થ સુથાર છે. તે મૂળ રાણપુર પાસેના ગામનો વ...

ખાતામાંથી નાણાં ડેબિટ કર્યા પછી સામી પાર્ટીને ક્રેડિટ આપવામાં વિલંબ કર...

અમદાવાદ,તા:૨૧ તમે ઓટોમેટેડ ટેલરિંગ મશીનમાં કાર્ડ નાખીને પૈસા ઉપાડવા માટે ટ્રાન્ઝેક્શન કરો અને તમારા ખાતામાંથી નાણાં ડેબિટ થયા હોય, પરંતુ એટીએમમાંથી પૈસા જ બહાર ન આવ્યા હોય તો તે નાણાંની એન્ટ્રી જે તે બેન્કે ટ્રાન્ઝેક્શનના દિવસ ઉપરાંતના પાંચ એટલે કે કુલ છ દિવસમાં ઉલટાવીને ખાતેદારના ખાતામાં તે રકમ જમા કરાવી દેવાના નિયમનું પાલન ન કરનારી બેન્કને વિલ...

છેલ્લા બે વર્ષમાં રાજયના પોલીસ બેડામાં ચર્ચાસ્પદ બની રહેલા આત્મહત્યાન...

અમદાવાદ,તા.21 રાજ્યના પોલીસ બેડામાં પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ ઉપર કામગીરીનું ભારણ માનસિક તણાવ રહેતો હોય છે. જેના કારણે છેલ્લા બે વર્ષમાં એક ડીવાયએસપી અને ચાર પીએસઆઈ સહિત પાંચ અધિકારીઓએ પોતાની સર્વિસ રિવોલ્વરથી જ ગોળી મારી આત્મહત્યા કરી લીધાના બનાવો બનેલા છે. જ્યારે રાજકોટમાં મહિલા એએસઆઇ અને પોલીસ કોન્સ્ટેબલની હત્યા-આત્મહત્યાનો બનાવ પણ ભારે ચર...

અમદાવાદ આરટીઓમાં એજન્ટો દ્વારા બેફામ અને બેરોકટોક લૂંટથી રોષ

અમદાવાદ,તા.21 હાલ ગુજરાત સરકારે ટ્રાફિકના નવા કાયદાના અમલમાં 15 ઓક્ટોબર સુધી રાહત આપી છે. જેથી લોકોમાં ખુશી છે કે હવે તેઓ નિયત સમયમાં એચએસઆરપી, આરસી બુક, લાયસન્સ અને પીયુસીના જરુરી દસ્તાવેજો બનાવી શકશે. રાજ્ય સરકારે આરટીઓના તમામ અધિકારીઓને સુચના આપી છે. જેના કારણે પ્રજાને સમય મળ્યો છે. જો કે હકીકત એ પણ છે કે આરટીઓમાં એજન્ટોને સરકારના આ કાયદાનો ફ...

અમપા ફાયરબ્રિગેડના ફાયરમેનો ૧૫ વર્ષથી અંગારકોલના ભથ્થાથી વંચિત રહેતા ર...

અમદાવાદ,તા.૨૦ અમપા હસ્તકના ફાયરવિભાગમાં ફરજ બજાવતા ૪૮૧ ફાયરમેનો અને ૫૪ જમાદારોને છેલ્લા પંદર વર્ષથી અમદાવાદ બહાર એટેન્ડ કરવામાં આવતા અંગારકોલ અને રેસ્કયુકોલ એટેન્ડ કરવા માટે મળવાપાત્ર ભથ્થુ આપવામાં ન આવતા ભારે નારાજગી પ્રવર્તી રહી છે.અમપાના છાસવારે યોજાયા વિવિધ કાર્યક્રમો ઉપરાંત મેયર,કમિશનર કચેરી ઉપરાંત પાર્કીંગમાં વાહનોને શિસ્તબધ્ધ મુકવા સુધીની...

સરકારી યોજનાની ભળતી વેબસાઈટ બનાવી છેતરપીંડીનો પ્રયાસ થતા ફરિયાદ

અમદાવાદ, તા. 19 સરકારી યોજના અંગેની યોજના અંગે સરકારી વેબસાઈટના ભળતા નામની વેબસાઈટ બનાવીને સીએનજી સ્ટેશનની ઓનલાઈન એપ્લિકેશનની નોંધણી શરુ કરી હતી આ અંગે ગુજરાત ગેસ લિમિટેડને જાણ થતા આ મામલે અજાણ્યા શખ્સો સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવાઇ છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત સરકારના જાહેર સાહસ ગુજરાત સ્ટેટ પેટ્રોકેમિકલ્સ લિમિટેડની ગુજરાત ગેસ...

રેલવેમાં કાયદેસરની ટિકીટ લેનારા પેસેન્જર્સને મળતો રૂા.10 લાખનો વીમો

અમદાવાદ,તા.19  રેલવેમાં પ્રવાસ કરનારાઓ તેમના રેલવે પ્રવાસની ટિકીટ ખરીદે છે ત્યારે તેમને તેની સાથે માત્ર 50 પૈસાની ચૂકવણી સામે રૂા.10 લાખનો પ્રવાસ વીમો મળે છે. આ પ્રવાસ દરમિયાન તેમને જીવલેણ અકસ્માત નડે તો તેવા સંજોગોમાં તેમના સ્વજનને વીમા કવચ પેટે રૂા.10 લાખ સુધીની રકમ મળી શકે છે. રેલવે પ્રવાસ દરમિયાન જીવલેણ અકસ્માતનો ભોગ બનેલી વ્યક્તિના સ્વજનો વીમા...

એક સદી બાદ પણ દાસના ખમણનો એ જ સદાબહાર સ્વાદ…

અમદાવાદ,તા.19 દાસ ખમણની શરૂઆત 1922માં પીતાંબરદાસ કાનજીભાઈ ઠક્કરે કરી હતી.પીતાંબરદાસ કાનજીભાઈ ઠક્કર અમરેલી પાસેના વડીયા ગામના. મૂળ વતનથી સુરત કમાવા માટે ગયા અને સુરતમાં ખમણની દુકાનમાં નોકરી કરી અને ત્યાં ખમણ બનાવવાની રીત શીખ્યા પણ જેમની પાસેથી શીખ્યા તે ગુરુની સામે જ વેપાર કરવો તે પીતાંબરદાસના સ્વભાવમાં નહોતું આથી તેઓ અમદાવાદ રહેવા આવી ગયા.ખમણ બન...

અમદાવાદની ગુનાખોરીનો જીવતો જાગતો ઈતિહાસ એટલે પત્રકાર જયદેવ પટેલ

અમદાવાદ, તા.19 સમાજમાં ઘટતી વરવી ઘટનાઓ અને ભ્રષ્ટાચારને સમાચારનું સ્વરૂપ આપી લોકો સમક્ષ ઉજાગર કરનારા પત્રકાર જયદેવ પટેલનું ગુજરાત મીડિયા ક્લબ દ્વારા સન્માન કરવામાં આવ્યું. જયદેવ પટેલ 60 વર્ષથી સતત પત્રકાર તરીકે કામ કરી રહ્યા છે, જેમનું આજીવન પત્રકાર તરીકે સિદ્ધિ મેળવવા મુદ્દે સન્માન કરવામાં આવ્યું છે. જયદેવભાઈએ આજીવન ગુજરાત સમાચાર માટે કામ કર...

સાર્વત્રિક વેચવાલીએ સેન્સેક્સ 470 પોઇન્ટ તૂટ્યોઃ નિફ્ટી 10,700ની નીચે,...

અમદાવાદ,તા:૧૯ યુએસ ફેડરલ રિઝર્વે બજારની અપેક્ષા મુજબ વ્યાજદરોમાં 25 બેઝિસ પોઇન્ટનો ઘટાડો કર્યો હતો, પણ ફેડરલ બેન્કે આગામી સમયમાં વ્યાજદર અંગે કેવું વલણ લેવામાં આવશે, એનો નિર્દેશ સ્પષ્ટ કર્યો નહોતો. યુએસ ફેડના ચેરમેન જેરોમ પોવેલે સાવધાની વર્તતા આગામી સમયમાં વ્યાજદરમાં ઘટાડો કરાશે કે નહીં એ વિશે કશી સ્પષ્ટતા કરી નહોતી. જેથી મિશ્ર સંકેતોની વચ્ચે સ્...

ગુજરાતમાં ર૦રર સુધીમાં પ૭ લાખ સ્કીલ્ડ યુવા માનવબળની જરૂરિયાત ઊભી થશે

અમદાવાદ,તા.19 પખવાડીક રોજગાર ભરતી મેળાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવી, રૂ. ૧૯૬ કરોડની ર૬ આઇ.ટી.આઇ.ના લોકાર્પણ તેમજ નવનિયુકત આચાર્યોને શુભેચ્છા પત્ર અને મેઘાવી છાત્રોના સન્માન, શ્રેષ્ઠ તાલીમદાતા ઊદ્યોગગૃહોના સન્માન વગેરે બહુવિધ વિકાસ અવસરના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતાં  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, આવનારા સમયમાં ‘સ્કિલ ઇન્ડી...