Saturday, August 2, 2025

Tag: અમદાવાદ

ગુજરાતના લઘુ-મધ્યમ 33 લાખ ઉદ્યોગમાંથી માંડ 1.30 લાખ એકમોને માંડ મદદ મળ...

ગુજરાતના લઘુ-મધ્યમ 33 લાખ ઉદ્યોગમાંથી માંડ 1.30 લાખ એકમોને માંડ મદદ મળી ગાંધીનગર, 26 જૂન 2020 ગુજરાત રાજ્યના મંદીમાં આવી ગયેલા અર્થતંત્રને બેઠું કરવા પૂર્વ કેન્દ્રીય નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં કમિટીની રચના કરીને તેમની ભલામણોના  રૂ.14 હજાર કરોડનું ગુજરાત આત્મનિર્ભર પેકેજ  સરકારે જાહેર કર્યુ છે. ૩૩ લાખ MSME દોઢ કરોડ જેટલા લોકોને રો...

અમદાવાદની રથયાત્રા ન કાઢવા જગન્નાથ મંદિરનું સરકારે આ જમીન કૌભાંડમાં ના...

જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસએ કહ્યું કે, આ વર્ષે હું તમને ભગવાનના દર્શન ન કરાવી શક્યો. હવે મારું જીવતર જ નિરર્થક છે, જેને અમારું દુર્ભાગ્ય માનીએ છીએ. મહંતે આરોપ મૂકતાં કહ્યું કે, જગન્નાથજીની મંગળા આરતી સુધી વિશ્વાસ અપાવ્યો હતો કે રથયાત્રા નીકળશે, પરંતુ છેલ્લા સમયે ખબર પડી કે અમે છેતરાયા છીએ. મેં એક ખોટા વ્યક્તિ પર વિશ્વાસ મૂક્યો તે સૌ ભક્તો અને અમ...

સેટેલાઈટ વિસ્તારમાં એક ફ્લેટમાં 9 કેસ: તંત્ર સંપૂર્ણ બેદરકાર

એક તરફ કોવિડ-19ને લઈને સમગ્ર વિશ્વમાં હાહાકાર મચેલો છે.રોજના હજારો કેસ સામે આવતા કેટલાંય દેશોમાં સરકાર એનજીઓ સહિત નાગરીકોમાં પણ ભય ફેલાયેલો છે અને તમામ એક સાથે કોરોનાને હરાવવા કમર કસી રહ્યા છે. બીજી તરફ અમદાવાદ શહેર આ મામલે ભારતમાં ટોપ પમાં આવતું હોવા છતાં તંત્રની લાલિયાવાડી અવારનવાર સામે આવી રહી છે. અનેક લોકો કોરોનાની સારવારમાં લબાડ ખાતું-લાપરવાહી...

અમદાવાદમાં 15 વર્ષની બાળકી અને એક વિદેશી સહીત 5 આત્મહત્યાના બનાવો

અમદાવાદ શહેરમાં કોરોનાની મહામારી વચ્ચે રોજ તમામની નજર કોરોનાના કેસો ઉપર મંડાયેલી હોય છે આ પરિસ્થિતિમાં  શહેરના વેજલપુર વિસ્તારમાં એક 15 વર્ષની કિશોરીએ આત્મહત્યા કરતા સનસનાટી મચી ગઈ છે શહેરમાં કુલ આત્મહત્યાના ચાર બનાવો બન્યા છે. આ અંગેની વિગત એવી છે કે શહેરના વેજલપુર વિસ્તારમાં જલતરંગ બસ સ્ટેન્ડ પાસે આવેલી નૈમેષ સોસાયટીમાં રહેતા તેજસભાઈ પટેલની પુ...

પરીક્ષા રદ નહી કરાતા NSUIએ મામલો હાથમાં લીધો

શનિવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 25 તારીખે યોજાનારી પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી છે ત્યારે ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો. જગદીશ ભાવસાર જીદે ચડ્યાં છે કે ગુજરાત યુનિવર્સિટી કોઇ પણ સંજોગોમાં પરીક્ષા રદ નહી કરી. હવે એનએસયુઆઇ આ મામલે વિરોધ પ્રદર્શનને ઉગ્ર બનાવી રહ્યું છે. શનિવારે એનએસયુઆઇનાં હોદેદારોએ કુલપતિ અને રજીસ્ટ્ર્રાર પિયુષ પટેલ...

અમદાવાદની બોડીલાઇન અને અર્થમ હોસ્પિટલોને રૂ.10 લાખનો દંડ

અમદાવાદ, 10 જૂન 2020 અમદાવાદની બે ખાનગી હોસ્પિટલોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 10 લાખ રૂપિયાનો દંડ કર્યો છે. ગુજરાતના અમદાવાદના પાલડી વિસ્તારમાં વિકાસગૃહ રોડ પર આવેલી બોડીલાઇન હોસ્પિટલમાં કોર્પોરેશન દ્વારા રિફર કરવામાં આવેલા દર્દી પાસેથી કોરોના ટેસ્ટના 4500 રૂપિયાની માગણી કરવામાં આવી હતી. તેથી તેને રૂ.5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.  નોટ...

રાજ્યની માલિકીનું સોલા તળાવ AMCને ફ્રી માં અપાયું

અમદાવાદ, અમદાવાદ શહેરમાં રાજ્યની માલિકીની તળાવના વિકાસ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ તળાવને વિના મૂલ્યે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) ને સોંપવાનો નિર્ણય કર્યો છે. એએમસી શહેરના સુંદરકરણ માટે અને આ વિસ્તારના રહેવાસીઓ માટે પિકનિક અને મનોરંજન સ્થળ તરીકે આ તળાવ અને તેની આસપાસના વિસ્તારોનો વિકાસ કરશે. આ તળાવ સોલા ગ્રામ પંચાયત તળાવ છે, ...

કોરોનાનાં જીવતા બૉમ્બ પર બેઠેલું અમદાવાદ

અમદાવાદ, પૂર્વ વિસ્તારમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી તેનો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ પૂર્વ પટ્ટાના ઈસનપુર, બાપુનગર, નરોડા, વટવા સહિતના વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધી રહ્યુ હોવા છતાં તેનો રેડ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. જેની સામે સ્થાનિક નાગરીકોમાં ઉગ્ર રોષ જાવા મળ્યો છે. અમદાવાદ શહેરમાં પ્રથમ લ...

અમદાવાદ ફરી જીવંત થયું

અમદાવાદ, શહેર આજથી ફરી એક વખત ધબકતું થયું છે. આજથી શહેરમાં તમામ વેપાર- ધંધા-ઓફિસો, બસ સેવા સહિત તમામ રોજગાર ધંધા શરૂ થતાં અમદાવાદ ફરી એકવાર પહેલા જેવું જોવા મળી રહ્યું છે.  આજે સવારથી જ એએમટીએસ બીઆરટીએસ બસ સેવા શરૂ થઈ ગઈ હતી. લોકો રોડ પર માસ્ક પહેરેલા જોવા મળ્યા હતાં. સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક બંને સાથે શહેરજનો કામે વળગતા અલગ જ ચિત્ર અમદાવાદન...

અમદાવાદમાં 361 પોલીસ કર્મીઓને પોઝિટિવ કોરોના, 88 સારવાર હેઠળ

અમદાવાદ, 27 મે 2020 અમદાવાદમાં 361 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ કોરોનાના રોગચાળામાં સપડાયા હતા. જેમાં 273 કર્મચારીઓએ કોરોનાને હરાવીને સાજા થઈ ગયા છે. 742 હોમ કવૉરન્ટાઇન હેઠળ છે. 88 પોલીસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમાં કેટલાંકની સ્થિતી ગંભીર છે. 4 પોલીસમેનનું અવસાન થયું છે. એપેડેમિક દાયદાનો ભંગ કરતાં આરોપીઓની...

અમદાવાદમાં 160 સ્થળોએ કોરોનાની તપાસ કરવા 40 મેડિકલ વાન

અમદાવાદ, 17 મે 2020 કોરોના વાયરસ કોવિડ-19ના  અમદાવાદ મહાનગરમાં વધતા વ્યાપને પગલે સંક્રમણ નિયંત્રણ માટે કન્ટેનમેન્ટ ઝોનના 10 વોર્ડસમાં લોકોની આરોગ્ય તપાસણી, ટેસ્ટિંગ સર્વેલન્સ સહિતની આરોગ્યલક્ષી કામગીરી આગામી 15 દિવસ હાથ ધરવાની કાર્યયોજનાને ઉચ્ચસ્તરીય વિડીયો કોન્ફરન્સમાં સરકારે આખરી ઓપ આપ્યો હતો. તુરંત કામગારી હાથ ધરાશે. જેમાં સિટી બસનો ઉપયોગ કરા...

કોરોનામાં મહિલા અને પૂરૂષોના એક સરખા મોત કેમ ?

તા.૦૮.૦૫.૨૦૨૦ ગુજરાતમાં મહિલાઓ અને પૂરૂષોના એક સમાન મોત થયા છે. જે રીતે અકસ્માતોમાં પૂરૂષોના વધું મોત થાય છે એવું ચેપી રોગમાં નથી. અહીં મહિલીઓ અને પૂરૂષોની એક સરખા મોત થઈ રહ્યાં છે. સામાન્ય રીતે પૂરૂષો બહાર વધું રહેતાં હોવાથી તેમને ચેપ વધું લાગે અને તેથી તેમના મોત વધું થવા જોઈતા હતા. પણ મહિલાઓના મોત એટલા જ છે તેની પાછળનું કારણ શાકભાજીઓની લારીઓએ ...

બી.જે મેડીકલ કોલેજની માઈક્રોબાયોલોજી લેબોરટરીમાં કોરોનાના 21000 ટેસ્ટ ...

ગાંધીનગર, 10 મૅ 2020 અમદાવાદની બી.જે મેડીકલ કોલેજની માઈક્રો બાયોલોજી લેબ 24 કલાક કામ કરી રહી છે. રોજના 700 ટેસ્ટ થાય છે. અત્યાર સુધીમાં કોરોનાના 21000 ટેસ્ટ થયા છે. આ એક સ્વયં એક રેકોર્ડ છે. લેબના ઈન્ચાર્જ ડોક્ટર પ્રણય શાહ કહે છે કે, સામાન્ય દિવસોમાં 150 - 200 ટેસ્ટ થતા હતા. કોરોનાનું સંક્રમણ વધવાના પગલે 200 થી વધારીને 500 કરી અને આજે રોજ 700 જ...

અમિત શાહના પઢાવેલા પોપટ રૂપાણીએ અમદાવાદને ફરી સંકટમાં મૂકી દીધું

અમદાવાદ પર ફરી એક વખત મહા સંકટ આવી ગયું છે. અહીં ફરી એક વખત અમદાવાદ બંધ કરી દેવાયું છે. 10 દિવસ માટે અમદાવાદમાં દૂધ અને દવા સિવાયની એક પણ ધંધો ચાલુ નહી રહે. અમદાવાદમાં સ્થિતી સુધરવાના બદલે ખરાબ થઈ રહી છે. માત્ર અમદાવાદ જ નહીં ગુજરાતની સ્થિતી અત્યંત ખરાબ થઈ છે. અમિત શાહ અને નરેન્દ્ર મોદીના પઢાવેલા અંગુઠાછાપ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની આ સીધી નિષ્ફ...

શાકભાજીની લારીએ અમદાવાદને ખતરામાં મૂકી દીધું, એકી સાથે 24 દર્દી

અમદાવાદ, 6 મે 2020 અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાના વ્યાપને રોકવા માટે કોરોનાના વ્યાપને નિયંત્રિત કરવામાં મ્યુનિસિપલ કમિશનર નિષ્ફળ સાબિત થયા છે. રહી રહીને સુપર સ્પ્રેડરના સ્ક્રીનીંગ કરવાની શરૂઆત કરવામાં આવી છે. 222 પોઝિટિવ કેસ નોંધાયા છે. ખોખરાં અબર્ન સેન્ટર એક જ દિવસમાં સુપર સ્પ્રેડરના 24 કેસ પોઝિટિવ જાહેર થયા છે. પોઝીટીવ જાહેર થનાર તમામ લ...