Saturday, July 11, 2026

Tag: અમદાવાદ

સ્માર્ટસીટી અમદાવાદ માટે પીરાણા ડમ્પીંગ સાઈટ કલંકરૂપ બની રહી છે

અમદાવાદ,તા:૨૯  ડમ્પીંગ સાઈટ પર એકત્રીત થયેલા કચરાનો નિકાલ કરવા માટે છેલ્લા એક દાયકાથી મ્યુનિ.શાસકો અને વહીવટીતંત્ર કવાયત કરી રહયા છે. તથા તેના માટે અનેક વખત ઈઓઆઈ પણ મંગાવવામાં આવ્યા છે. પરંતુતે અંગે કોઈ નકકર નિર્ણય હજી સુધી થયો નથી.  મ્યુનિ. સોલીડવેસ્ટ ખાતા દ્વારા ડમ્પીંગ સાઈટના ડુંગર ને દૂર કરવા માટે છેલ્લા કેટલાક દિવસથી એક મશીન લગાવવામાં આવ્યુ...

અમપા ફાયરના ૧૫ જવાનો રાષ્ટ્રપતિ ગેલેન્ટરી ભથ્થા,મેરોટીયસ ઈન્ક્રીમેન્ટ...

અમદાવાદ,તા.૨૮ અમદાવાદ શહેરમાં વર્ષ-૨૦૦૨માં ગોધરાકાંડ બાદ કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા.એ સમયે શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા અંડરપાસ નજીકની હોટલ મોતી મનોર નામની હોટલમાં તોફાની ટોળા દ્વારા આગ લગાવવામાં આવી હતી.આ આગમાં પોતાના જીવને પણ જાખમમાં મુકીને અમદાવાદ ફાયરના જવાનો દ્વારા સતત ચાર કલાકની ભારે જહેમત બાદ આગમાં ફસાયેલા ૧૮ લોકોને જીવતા બચાવી લેવામાં...

ગ્રાહકની ફરિયાદને ધ્યાનમાં લઈ 14 દિવસમાં રિફંડ આપવું ફરજિયાત કરાશે

ઓનલાઈન વેચાણ કરતી કંપનીઓએ ગ્રાહક તરફથી માલની ગુણવત્તા કે ક્વોલિટી અંગે કોઈ ફરિયાદ મળે અને ગ્રાહક તેને માટેના ચૂકવેલા પૈસા પરત માગે તો 14 જ દિવસમાં તેમને તે નાણાં ફરજિયાત પરત કરી દેવાના રહેશે. આ પદ્ધતિએ નાણાં પરત ન ચૂકવારાઓ સામે કડકમાં કડક પગલાં લેવાની જોગવાઈ ઇ-કોમર્સ ગાઈડલાઈનમાં સમાવવામાં આવી છે. ઓનલાઈન વેચાણ માટે કાયદાકીય જોગવાઈ કરવાની સાથે તેના ન...

ભાજપમાં ભ્રષ્ટાચારીઓને મોકળું મેદાન, પક્ષ નથી આમળતું તેમના કાન

અમદાવાદ : શુક્રવારે બિલ્ડર પાસેથી રૂપિયા લેવાનો વીડિયો વાઈરલ થયા બાદ ભાજપના ઈસનપુરના કોર્પોરેટર પુલકિત વ્યાસને ભાજપ શહેર પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા કોર્પોરેટર તરીકે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેને પક્ષ ભ્રષ્ટ માને છે તે સભ્ય પદે તો ચાલુ છે. રાજ્યભરમાં પુલકિત જેવા ચૂંટાયેલા અનેક નેતાઓ લાંચ લેતા પકડાયા છે. પુલકિત 10 હજારની લાંચ લેતા પકડાયા હતા. બ...

શાહપૂરમાં ગણેશજી ટ્રાફિકના વિઘ્નહર્તા બનશે

પ્રશાંત દયાળ અમદાવાદ, તા.28  ધર્મનો ઉત્સવ ઉજવાય તેની સામે આપણને કોઈને વાંધો હોતો નથી, પણ ધર્મનો ઉન્માદ કયારેય સમાજને કોઈ ફાયદો કરતો નથી. આપણે ત્યાં ધાર્મિક અને લગ્ન પ્રસંગે નિકળતા વરઘોડાઓ શહેરના ટ્રાફિકને છીન્ન-ભીન્ન કરી નાખે છે. પણ તમે આ મામલે વાંધો લો તો હિન્દુ વિરોધી અથવા ધર્મ વિરોધી હોવાનો થપ્પો મારી દેવામાં આવે છે. તા 2 સપ્ટેમ્બરથી ગણેશ ઉત્...

ટુર પેકેજના નામે ટ્રાવેલ ઈન્ડીયાના બે માલિકો 7 લાખની ઠગાઈ આચરી ફરાર

અમદાવાદ, તા.28 દિવાળી વેકેશનમાં માલદીવ ફરવા જવા માટે ટ્રાવેલ ઈન્ડીયામાં પેકેજ બુક કરાવનારા ત્રણ પરિવારના 14 સભ્યોના 7 લાખ રૂપિયા બે ગઠીયાઓ ચાંઉ કરી ગયા છે. નવરંગપુરા પોલીસે છેતરપિંડીની અરજીની 10 મહિના સુધી તપાસ કરી ટ્રાવેલ  ઈન્ડીયાના માલિક શક્તિસિંહ વાઘેલા અને અમિત કે. પટેલ સામે ઠગાઈની ગુનો નોંધ્યો છે. કઠવાડા જીઆઈડીસીમાં ફેકટરી ધરાવતા આકાશ ગાયત્...

રોડ પર કચરો ફેંકતા સફાઈ કર્મચારીને ઠપકો આપતા મહિલા કર્મચારી પર હુમલો ક...

અમદાવાદ, તા.28 શહેરના ગોળલીમડા વિસ્તારમાં રોડ પર કચરો નાંખી ગંદકી ફેલાવતા સફાઈ કર્મચારીને મહિલા સફાઈ કર્મચારીએ ઠપકો આપતા લાકડી વડે હુમલો કરી ઈજા પહોંચાડી છે. કારંજ પોલીસે આ મામલે મનિષ ગોપાલભાઈ નામના સફાઈ કર્મચારી વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ આરંભી છે, રાજપુર-ગોમતીપુર મ્યુનિસિપલ કવાટર્સમાં રહેતા મધુબહેન રમેશભાઈ સોલંકી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમ...

ઘરમાં ઘૂસી આવેલા શખ્સોએ યુવકને ડરાવી લૂંટ ચલાવી, એટીએમ કાર્ડમાંથી રૂપિ...

અમદાવાદ, તા.28 શહેરના હિંમતલાલ પાર્ક બીઆરટીએસ પાસે આવેલા માલવ એપાર્ટમેન્ટમાં રહેતા યુવકને ચાર અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસી આસાનીથી લૂંટી લીધો છે. ઘરમાંથી માત્ર 1 હજાર રોકડ, બે ઘડીયાળ અને પાવર બેંક લૂંટ્યા બાદ આરોપીઓએ યુવકને પોતાની પાસે બેગમાં રિવોલ્વર હોવાની બીક બતાવી બે એટીએમ કાર્ડના પાસવર્ડ મેળવી લઈ 50 હજાર રૂપિયા ઉપાડી લીધા છે. ઘરમાં ઘૂસીને સાગર...

મેઘાણીનગરમાં કિશોરની ચાકુ મારી હત્યા, આરોપી ફરાર

અમદાવાદ, તા.25 મેઘાણીનગર પોલીસ ગુનેગારોને છાવરવામાં હર હંમેશ પ્રયત્નશીલ હોય છે. 16 વર્ષીય કિશોરને પેટ તેમજ સાથળમાં હુમલાખોરે ચાકુના જીવલેણ ઘા માર્યા હોવા છતાં પોલીસે હત્યાના પ્રયાસનો દેખીતી રીતે બનતો ગુનો નોંધવાના બદલે સામાન્ય કલમ (જામીનલાયક) હેઠળ ફરિયાદ નોંધી હતી. જો કે, ગંભીર રીતે ઘાયલ કિશોરનું સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસને હવે  હત્યાનો ગુ...

પિયરમાં રહેતી પત્નીના ઘરે જઈ પતિએ તલાક આપ્યા

અમદાવાદ, તા.28 અમદાવાદમાં તલાકનો પ્રથમ કેસ વેજલપુર પોલીસના ચોપડે નોંધાયો છે. નિકાહના માત્ર સાડા નવ મહિનાના ટૂંકાગાળામાં જ પિયરમાં રહેતી 23 વર્ષીય પરિણીતાના ઘરે જઈ તલાક આપી દીધા છે. વેજલપુર પોલીસે મુસ્લીમ મહિલા (લગ્ન અધિકારોનું રક્ષણ) ઓર્ડિશન 2018, ઘરેલુ હિંસા અને દહેજ પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જુહાપુરા અલઅમીના સોસાયટી ખાત...

ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ શહેરમાં આજે આઠ ઈ-બસોને ફલેગઓફ કરાવશે

અમદાવાદ,તા.૨૮ અમદાવાદ શહેરમાં વધી રહેલા હવાના પ્રદુષણને નિયંત્રિત કરવા માટે ૨૯ ઓગસ્ટના રોજ સવારે કેન્દ્રીય મંત્રી અમિત શાહ આઠ ઈ-બસોને ફલેગઓફ કરાવી દોડતી કરશે.આગામી સમયમાં વધુ ૫૦ ઈ-બસો શહેરના માર્ગો પર દોડતી કરાશે.અમપાના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ અમદાવાદ શહેરના લોકોને હવાનુ પ્રદુષણ ઘટાડવાના આ અભિયાનમાં જોડાવવા અપીલ કરી છે. અમપાના કમિશનર વિજય...

અનિલ અંબાણીની બીજી એક કંપની બની નાદાર

અમદાવાદ,તા:૨૮ રિલાયન્સ કોમ્યુનિકેશન બાદ અનિલ અંબાણીની અન્ય એક કંપની રિલાયન્સ મરિને પણ નાદારી નોંધાવી છે. રિલાયન્સ મરિન પર હાલમાં બજારમૂલ્ય કરતાં 10 ગણા જેટલું દેવું બોલે છે, કહીએ તો રૂ.1000 કરોડનું દેવું છે. ઉલ્લેખનીય છે કે રિલાયન્સ મરિન અને ઓફશોર રિલાયન્સ નેવલની સબસિડીયરી કંપની છે. રિલાયન્સ મરિનના ઋણદાતાઓમાં IFCI અને NBFC પણ સામેલ છે, આ ...

ગુજરાતનું ગૌરવ, દુનિયાના 100 મહાન સ્થળોમાં સ્ટેચ્યૂં ઓફ યુનિટિનો સમાવે...

દુનિયાના પ્રસિદ્ધ અમેરિકન TIME મેગઝીને વિશ્વના 100 મહાન સ્થળોને યાદી જાહેર કરી છે, જેમાં કેવડીયા કોલોનીમાં આવેલા સરદાર પટેલનાં સ્ટેચ્યૂં ઓફ યુનિટિનો પણ તેમાં સમાવેશ કરાયો છે, થોડા દિવસો અગાઉ અહી એક જ દિવસમાં 34000 લોકોએ સ્ટેચ્યૂં ઓફ યુનિટિની મુલાકાત કરતા નવો રેકોર્ડ બનાવ્યો હતો. ગુજરાતના આ ગૌરવને વૈશ્વિક ઓળખ મળતા પીએમ મોદીએ ટ્વિટ કર્યુ છે કે, શાનદા...

સાબરકાંઠા સાબરડેરીના ચેરમેને આપ્યું રાજીનામું

અમદાવાદ, તા. 27 સાબરકાંઠાની પ્રતિષ્ઠિત સાબર ડેરીમાં હાલમાં જ યોજાયેલી ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. ત્યારે અચાનક જ આજે ડેરીનાં ચેરમેન મહેશભાઈ પટેલે રાજીનામું આપતાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. તેમણે પોતાનું રાજીનામું ડેરીનાં એમડી ડો. ડી. એમ. પટેલને મોકલી આપ્યા બાદ એમડીએ નવા ચેરમેનની નિમણૂંક ન થાય ત્યાં સુધી ડેરીનાં વાઈસ ચેરમેન જયં...

અમદાવાદને સ્વચ્છ બનાવવા સફાઈ કામદારોને સ્માર્ટ વોચ આપવા વિચારણા

ચંદીગઢમાં શહેરને સ્વચ્છ બનાવવા ઉપરાંત સફાઈ કામદારો તેમને નિયત કરી આપવામાં આવેલી બીટ ઉપર બરોબર સફાઈ  કરે એ માટે સ્માર્ટ વોચ આપવામાં આવી છે.આજ પ્રકારની સ્માર્ટ વોચ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંકળાયેલા નિયમિત અને કોન્ટ્રાકટના એમ કુલ મળીને દસ હજારથી પણ વધુ સફાઈ કામદારોને અમદાવાદ શહેરનો દેશના સૌથી વધુ સ્વચ્છ શહેરોમાં આગળનો ક્રમાંક આવે એ માટે આપવ...