Thursday, May 28, 2026

Tag: અમદાવાદ

નિરમાના મેનેજરને કમીશનની લાલચ આપી 12 લાખની ઠગાઈ

નિરમા કંપનીમાં જીએસટી મેનેજરની નોકરી કરતા યુવકને ઉઘરાણીના કામ પેટે 20 ટકા કમીશન આપવાની લાલચ આપી 12 લાખ રૂપિયા ગઠીયાએ પડાવી લીધા છે. નવી નોકરી માટે કરેલી ઓનલાઈન અરજીના આધારે અજાણ્યા શખ્સે ફરિયાદીનો સંપર્ક કરી મેમ્બરશીપ આપવા જુદાજુદા બહાના હેઠળ રૂપિયા પડાવ્યા હોવાનો ગુનો સોલા પોલીસે નોંધ્યો છે. ચાંદલોડીયા વંદે માતરમ સિટી પાસે આઈસ લેન્ડ ખાતે રહેતા કે...

નકલી પોલીસે નો અમદાવાદમાં વધતો ત્રાસ, 40 હજાર ઠગીયા.

વુડન ફેકટરી ચલાવતા વેપારીને ખરાબ ધંધા કરવા આવ્યો છે તેમ કહી કાંકરીયા રેલવે યાર્ડ પાસેથી કારમાં ઉપાડી જઈ નકલી પોલીસે 40 હજાર પડાવી લીધા છે. કેસમાં ફસાવવાની ધમકી આપી ક્રાઈમ બ્રાંચની ઓળખ આપનારા બંને શખ્સોએ વેપારી પાસેથી પીન નંબર મેળવી એટીએમમાંથી રૂપિયા કઢાવ્યા છે. આ મામલે કાગડાપીઠ પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મણીનગર જૈન સ્કુલ...

અમદાવાદ પોલીસ એક શિક્ષક બનીને ગરીબ બાળકોને આપી રહી છે શિક્ષણ

એજ્યુકેશન ઓન રોડ્સ ‘પોલીસ પાઠશાળા’ પહેલ અંતર્ગત અમદાવાદની પકવાન, કાંકરિયા અને દાણીલીમડા પોલીસ ચોકીમાં બાળકોને અપાઇ રહ્યું છે શિક્ષણ શિક્ષણની સાથે-સાથે બાળકોને સવારે નાસ્તો, બપોરે જમવાનું અને સાંજે ફરી નાસ્તો આપવામાં આવે છે પોલીસનું નામ સાંભળતા બાળકો જ નહીં પણ યુવાનોથી લઇને વડીલો પણ ગભરાઇ જતા હોય છે. ત્યારે અમદાવાદના પકવાન ચાર રસ્તા એસ.જી.હાઇવે-૨,...

અમદાવાદનો હેરીટેજ નાસ્તો કરો, જે પોતે એક બ્રાંડ છે

1) રામવિજયના ફાફડા અને અમદાવાદની નમ્બર ૧ મસાલેદાર કઢી ૨) નાગજી ભુદરની પોળની ફરસી પૂરી અને ગાઠીયા ૩) પાનાચંદની શુદ્ધ દૂધનો હલવો અને ગરમ બાસૂદી ૪) જલારામની પાપડી અને સુપર ટેસ્ટી ગ્રીન ચટણી ૫) જનતાના દાળ વડા અને સાથે ફુદીના અને આમચૂર પાવડર ની ચટણીઓ ૬) સૌરાષ્ટ્ર ફરસાણ, સાંકડી શેરીના લસણીયા મમરા (ફોટો નથી) માણેકચોક - ખાડિયાના 100 વર્ષ જૂના રહેવા...

16 લાખ લોકોને મિલ્કતવેરાની તમામ રાહતો બંધ કરતું અમદાવાદ

અમદાવાદ મહાનગર પાલિકા (અમપા)માં કમિશનરે વર્ષોથી ચાલી આવતી રીબેટ યોજના એકાએક બંધ કરી  દીધી છે. શહેરના તમામ ૧૬.૫૦ લાખથી વધુ રહેણાંક મિલ્કત ધારકોને જંત્રી આધારીત પચાસ ટકા તેમના કુલ મિલ્કતવેરાના બીલની રકમ સામે આપવામાં આવતી હતી. વા ઉપરાંત ખાલી-બંધનો લાભ આપવો, વ્યાજમાફી અને વર્ષ-૨૦૧૫ થી જંત્રી આધારીત ટેકસમાં ૫૦ ટકા સુધીની રાહત આપવા સહીતની યોજનાઓ બંધ કરાવ...

શહેરના મેયર બિજલ પટેલને ડેન્ગ્યુ હોવાની અફવા ફેલાતા ખળભળાટ

મને વાઈરલ ઈન્ફેકશનની અસરના પગલે તાવ, મેયર અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણાં સમયથી મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા મ્યુનિ. દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ પરિસ્થતિમાં શહેરના મેયર બિજલ પટેલને ડેન્ગ્યુ થયો હોવાની વહેતી થયેલી અફવાઓને પગલે ખળભળાટ મચી જવા પામ્યો હતો. દરમિયાન આ મામલે મેયરને પુછતા તેમણે  કહ્યુ, મને વાઈરલ ઈન્ફેકશનની અસરને પગલે તાવ છે...

એક્સપોર્ટ રિફંડ મામલે હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

એક્સપોર્ટ રિફંડ મામલે હાઇકોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. જીએસટીમાં 9 ટકા વ્યાજ સાથે રિફંડ ચૂકવા માટે આદેશ આપવામાં આવ્યો છે. એક વેપારી દ્વારા હાઇકોર્ટમાં કરોડોનું રિફંડ પેન્ડિંગ હોવાની અરજી કરવામાં આવી હતી. વેપારીઓ દ્વારા મન સામાનનું જયારે એક્સપોર્ટ કરવામાં આવે છે. ત્યારે ગુડ્સ એન્ડ સર્વિસ રિફંડના અંદર ટેબલ 6એ મુજબ એક્સપોર્ટ માલ સામાન ...

હેરીટેજ મિલ્કતો અને કાંકરીયા દુર્ઘટના મામલે મ્યુનિ.નું ભેદી વલણ

અમદાવાદ શહેરના વિવિધ વોર્ડમાંથી ચાર વર્ષ અગાઉ ચૂંટાઈને આવેલા અને તેમાં પણ શાસક ભાજપ પક્ષના જ કોર્પોરેટરોના ફોન મ્યુનિ.અધિકારીઓ ન ઉપાડતા હોવા અંગે ગુરુવારે મળેલી સ્ટેન્ડીંગ કમિટીમાં ઘેરા પ્રત્યાઘાતો પડવા પામ્યા હતા.ઉપરાંત ૪ જૂલાઈના રોજ બનેલી કાંકરીયાની રાઈડ દુર્ઘટના અને ગતરોજ શહેરમાં સીલ કરવામાં આવેલા ૨૩ હેરીટેજ બિલ્ડીંગોને તોડીને બની રહેલા બાંધકામો...

છેલ્લા બે વર્ષમાં અમદાવાદ-સુરતમાં 17 હજાર પશુની કતલ 

અમદાવાદ અને સુરત જિલ્લામાં નોંધાયેલા માન્ય કતલખાનામાં છેલ્લા બે વર્ષમાં ૧૭,૪૪૭ પશુઓની કતલ કરવામાં આવી હોવાની શહેરી વિકાસ મંત્રીએ લેખિતમાં માહિતી આપી છે. વિધાનસભામાં આજે કોંગ્રેસનાં માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરીએ સવાલ ઉઠાવ્યો હતો કે, તા. ૩૧-૦૫-૨૦૧૯ની સ્થિતિએ અમદાવાદ અને સુરત જિલ્લામાં કેટલા રેગ્યુલેટેડ/રજિસ્ટર્ડ કતલખાના આવેલા છે? અને ઉક્ત સ્થિતિએ કત...

અમદાવાદ શહેરમાંથી બે વર્ષમાં 35 નકલી પોલીસ પકડાયા

અમદાવાદ શહેરમાં છેલ્લા બે વર્ષ દરમિયાન નકલી પોલીસ બનીને લોકોની પાસેથી પૈસા પડાવતા 35 શખ્સો ઝડપાયા હોવાની માહિતી ગૃહ રાજ્ય મંત્રીએ લેખિતમાં માહિતી આપી હતી. અમદાવાદના જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વિધાનસભામાં સવાલ ઉઠાવ્યો હતો કે, તા. 31-05-2019ની સ્થિતિએ અમદાવાદ શહેરમાંથી નકલી પોલીસ બનીને લોકોને હેરાન કરતાં, પૈસા ઉઘરાવતા અને ડરાવતા કેટલા...

અમપામાં રાજકીય ગોડફાધરની મહેરબાનીના કારણે જુનિયરો પણ સીનીયર પર રાજ કરે...

અમપામાં રાજકીય ગોડફાધરની મહેરબાનીના કારણે જુનિયરો પણ સીનીયર પર રાજ કરતાં જાવા મળે છે.  જેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ અમદાવાદ મ્યુનિ. કમિશ્નરના પી.એસ.નૈનેશ દોશી છે. આ મહાશય સાત વર્ષ પહેલાં સ્ટેડીયમ વોર્ડમાં આસી.સીટી ઈજનેર તરીકે ફરજ બજાવતા હતાં. ઈજનેર વિભાગની સૌથી નીચી (છેલ્લી) કેડરમાં ફરજ બજાવતા નૈનેશભાઈ દોશીને ડેપ્યુટી ઈજનેર તરીકે બઢતી આપવામાં આવી હતી તથા ...

વર્ષા ફલેટના બિલ્ડર અને સોસાયટીના ચેરમેન વિરૂધ્ધ અશાંતધારા ભંગનો પોલીસ...

શહેરના પાલડી વિસ્તારમાં બનેલા વર્ષા ફલેટમાં અશાંતધારાનો ભંગ થયો હોવાનો ગુનો પાલડી પોલીસે નોંધ્યો છે. પાલડીના ઈન્ચાર્જ સર્કલ ઓફિસર ડી.આર.શાહે જન કલ્યાણ કો.ઓ. હાઉસીંગ સોસાયટી (વર્ષા ફલેટ)ના ચેરમેન અમીન બરકતઅલી પંજવાણી અને બિલ્ડર નૌશાદ જી. શેખ વિરૂધ્ધ દસ્તાવેજી પૂરાવા સાથે ફરિયાદ આપી છે. પાલડી વિશ્વકુંજ ચાર રસ્તા પાસે રિ-ડેવલપમેન્ટના નામે હિન્દુ સભ...

અમદાવાદમાં મકાનોમાં તેજી, 2.10 લાખ દસ્તાવેજો એક વર્ષમાં વધીને 2.32 લાખ...

અમદાવાદ જિલ્લામાં છેલ્લાં ર વર્ષમાં રૂ.૪.૪૧ લાખ દસ્તાવેજોની નોંધણી તથા સ્ટેમ્પ ડ્યૂટીની મળી કુલ ૬૭૨.૧૭ કરોડની નોંધણીની આવક થઇ છે. વિધાનસભામાં વર્ષ ૨૦૧૭-૧૮માં અમદાવાદ જિલ્લામાં ૨,૦૯,૭૪૭ દસ્તાવેજો, વર્ષ ૨૦૧૮-૧૯માં ૨,૩૧,૭૩૮ દસ્તાવેજો મળી કુલ ૪,૪૧,૪૮૫ દસ્તાવેજોની નોંધણી કરાવવામાં આવી હોવાનું જણાવ્યું હતું.  વર્ષ ૨૦૧૭-૧૮માં સ્ટેમ્પ ડ્યૂટીની રૂા.૧૭૮૮....

વીએસ હોસ્પિટલને બચાવી લેવા કોંગ્રેસે રૂપાણીને અપિલ કરી

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને એક પત્ર લખીને ગરીબો માટે સહાય કરતી વી એસ હોસ્પિટલ બચાવી લેવા માટે માંગણી કહી છે. પત્રમાં જણાવ્યું છે કે, રાજ્‍ય સરકારે રૂા. ૭૫૦ કરોડના ખર્ચે વી.એસ. હોસ્‍પિટલ પરિસરમાં નવી એસવીપી હોસ્‍પિટલ શરૂ કરી છે. નવી હોસ્‍પિટલ શરૂ કરવી તે સારી વાત છે પરંતુ પાછલા બારણે ...

અમદાવાદ શહેરમાં હવે પાલતુ પશુઓ માટે સ્મશાનગૃહ બનાવાશે

શહેરમાં મરેલા પશુઓને કાર્કસ ડેપો ખાતે  દાટવામાં આવે છે,પક્ષીઓને લઈને પ્રશ્ન,વાંદરાઓનો નિકાલ ઝૂ દ્વારા કરવામાં આવે છે. અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણાં વર્ષોથી લોકોમાં પશુ અને પક્ષીઓને પાળવાનો શોખ વધતો જાય છે. આવા સમયે જા તેમનુ મોત થાય તો તેનો નિકાલ ક્યાં અને કેવી રીતે કરવો એક સમસ્યા બની જતી હોય છે. આ પ્રશ્નનો નિકાલ કરવા હવે અમદાવાદ શહેરમાં પશુઓ માટે ...