Tag: અમદાવાદ
લોકસભા-2019 ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને મતથી વંચિત રાખવા ષડયંત્ર રચાયું
લોકસભા-2019ની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મતથી વંચિત રાખવા એક ષડયંત્ર રચાયું હતું. નરેન્દ્ર મોદી મતદાન ના કરી શકે તે માટે મતનું નામ મતદાર યાદીમાંથી કમી કરવા ઓનલાઈન અરજી કરવામાં આવી હતી. આ મામલે સાયબર ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી સુધી પહોંચવા મથામણ શરૂ કરી દીધી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ મતદાર તરીકે સાબરમતી વિધાનસભ...
નહેરો તૂટવાથી હજ્જારો હેક્ટર જમીન ખારી થઈ ગઈઃ જયનારયણ વ્યાસ
ખેતરોને લીલા છમ કરીને ગુજરાતનું કૃષિ ઉત્પાદન વધારનારો નર્મદા બંધ દરવાજા બંધ કર્યા બાદ ત્રણ વર્ષે દરવાજા ખોલવા પડ્યા છે. નર્મદા અને નર્મદા નદી અંગે પોતાના વિચારો વ્યક્ત કરતા પૂર્વ નર્મદા પ્રધાન જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે, સરદાર સરોવર બંધની સપાટી 131 મીટર પહોંચતા તેનાં 25 દરવાજા ખોલવામાં આવ્યા છે.
નવો બંધ ભરતા હોય ત્યારે એન્જિનિયરિંગના સિદ્ધ...
એલ-વનની લાહ્યમાં શહેરમાં છ માસ અગાઉ બનેલા રસ્તા પર સામાન્ય વરસાદમાં જ ...
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા ઘણા સમયથી રસ્તા, ગટર અને સ્ટ્રોમ વોટરના કામો ત્રીસથી પાંત્રીસ ટકા ઓછા ભાવથી આપવાની પ્રથા શરૂ થઈ છે. આ પ્રથાને કારણે છ માસ પહેલા જ બનાવવામાં આવેલા અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે, રોડ પર ગાબડાં દેખાય છે. આ કારણે જે તે વિસ્તારના સ્થાનિક કોર્પોરેટરોને લોકોના આક્રોશનો ભોગ બનવું પડે
અમદાવાદ શહેરના ઝડપી વિકાસના નામે અમ...
સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટરની સમસ્યાઓ ઉકેલવા માટે અમદાવાદ આવકવેરાએ ખાસ ...
આવકવેરાના રિટર્ન ફાઈલ કર્યા પછી બેંગલુરુમાં આવેલા સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટરમાં રિટર્નનું પ્રોસેસિંગ કરતી વેળાએ ઊભી થતી સમસ્યાઓ ઉકેલવા માટે અમદાવાદની આવકવેરા કચેરીએ નોડલ અધિકારીની નિમણૂક કરી છે અને દર મહિને દિલ્હીથી એક આવકવેરા અધિકારીને અમદાવાદ લાવવાની અને સમસ્યા ઉકેલી આપવાની વ્યવસ્થા કરી છે. પરિણામે અગાઉ સીપીસીમાં લેટર લખ્યા બાદ કરદાતાઓને કોઈ જ પ્...
900 કરોડના જમીન કૌભાંડમાં કોઈ તપાસ ન થઈ
નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, અનાર પટેલ, ઉદ્યોગપતિઓ, ગુજરાત પ્રવાસન નિગમના એમડી, 7 અધિકારીઓની જમીન કૌભાંડમાં સંડોવણી બહાર આવ્યા બાદ કોઈ પગલાં આજ સુધી ભરાયા નથી. રૂ.900 કરોડની કિંમત આ જમીનની ગણાતી હતી. ત્યારે તે રૂ27 કરોડમાં આપી હતી. આજે આ જમીનની કિંમત રૂ.2000 કરોડ આસપાસ થાય છે. તેની તપાસ કરવા માટે ગુજરાત સરકારે જાહેર કર્યું હતું. પણ તપાસ થઈ નથી.
...
કલેક્ટરનો સ્ટાફ હડતાલ પર જશે
મહેસુલી કર્મચારીઆેના લાંબા સમયથી પડતર વિવિધ પ્રશ્નો અંગે અવારનવાર લેખિત-મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતાં આગામી તા.29થી બેમુદતી હડતાલ પર જવાનો નિર્ણય ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા લેવામાં આવેલ છે અને આ અંગેની સત્તાવાર જાહેરાત મહામંડળના પ્રમુખ વિરમભાઈ દેસાઈ અને મહામંત્રી આશિષ બાખલડિયાએ કરી છે.
મહેસુલમંત્રી ને પાઠવાયેલા આવેદ...
અમદાવાદ એરપોર્ટ પર આતંકી હુમલાની દહેશતનાં પગલે બમણી સિક્યોરિટી
જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને લઈને પાકિસ્તાન અને આતંકીઓનાં પેટમાં તેલ રેડાયું છે. સેના-પોલીસ અને વિવિધ સુરક્ષા દળોનાં કેમ્પ પર હુમલો કરવાનું ષડયંત્ર જૈશ-એ-મોહમ્મદ રચી શકે છે. ત્યારે ગુજરાત સહિત દેશભરનાં અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર કરી દેવાયું છે. કલમ 370 હટાવવાનાં નિર્ણયને પગલે પાકિસ્તાન પ્રેરિત આતંકી સંગઠનો ભારતમાં હુ...
Photo Story: નવી ને નવી વી.એસ. હોસ્પિટલ માં છત તૂટી પડી તી ત્યારે જુઓ ...
નવી ને નવી વી.એસ. હોસ્પિટલ માં છત તૂટી પડી તી ત્યારે જુઓ જૂની વી.એસ. હોસ્પિટલની હાલત:
આઈ.આઈ.એમ.માં આ વખતે 77 લાખના વાર્ષિક પેકેજની ઓફર
ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટ અમદવાદના એક વર્ષના પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટ ફોર એકઝીક્યુટીવ (પીજીપીએક્સ) એમબીએ પ્રોગ્રામમા વર્ષ ૨૦૧૮-૧૯માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની તાજેતરમાં પ્લેસમેન્ટની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં એક વિદ્યાર્થીને યુરોપની કંપનીએ વર્ષના ૧૦૯૬૬૬ અમેરિકી ડોલર વેતન પેકેજ ઓફર કર્યુ હતુ. જે ગતવર્ષની સરખામ...
સરકારી ટેન્ડરના બહાને લાખોની છેતરપિંડી આચરનારો ઉત્તરપ્રદેશનો ચીટર ઝડપા...
ભાજપના કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી, રાજનાથસિંહ સહિતના નેતાઓ સાથે ઘરોબો હોવાનો ડોળ કરી સરકારી ટેન્ડર અપાવવાના બહાને ઉત્તરપ્રદેશના વેપારીઓને લાખો રૂપિયાનો ચૂનો લગાવનારા ગઠીયાને ખાડીયા પોલીસે ઝડપી પાડ્યો છે. ઉઘરાણીના કામે અમદાવાદ આવેલા યુપીના ઠગ ગીરીશ રામદુલાર વર્માની માહિતી મળતા તેને પકડી ઉત્તરપ્રદેશ પોલીસને સોંપવામાં આવ્યો છે.
ઉત્તરપ્રદેશ ખાતે ર...
૬૦ કરોડના બ્રિજ પર 1 મહીનામાં ગાબડાં.
૩ જૂલાઈએ ગૃહમંત્રી અમિત શાહ અને રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુલ્લા મુકેલા નવા ઈન્કમટેકસ ફલાય ઓવરબ્રિજમાં બુધવારે પડેલા વરસાદને પગલે ઉસ્માનપુરાથી બ્રિજના શરૂ થતા ભાગમાં ગાબડુ પડી ગયુ હતુ.બ્રિજનો ભાગ બેસી ગયો હતો.રૂપિયા ૬૦ કરોડના ખર્ચે આ ફલાયઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે.આ બ્રિજમાં રૂફટોપ કરવાનુ હતુ.જે પણ આર્કીટેકટ દ્વારા ડીઝાઈન કરવામાં આવ્યુ ન...
Photo Story: નવરંગપુરા સરદાર પટેલ સમાજ હોલ રોડ પાર પડેલા ભુવામાં એક વા...
નવરંગપુરા સરદાર પટેલ સમાજ હોલ રોડ પાર પડેલા ભુવામાં એક વાહન ફસાયું હતું:
Photo Story: પ્રથમ વરસાદમાં જ YMCA થી બોપલ જવાનાં રોડ પર પડેલ ભંગાણમાં...
પ્રથમ વરસાદમાં જ YMCA થી બોપલ જવાનાં રોડ પર પડેલ ભંગાણમાંથી વાહન પસાર થવું પડે છે જે તંત્ર ની બેજવાબદારી દેખાડે છે:
Photo Story: આશ્રમ રોડ ઈંકમ ટેક્સ પર બનાવેલ નવા ઓવર બ્રિજના વિદ્યાપીઠન...
આશ્રમ રોડ ઈંકમ ટેક્સ પર બનાવેલ નવા ઓવર બ્રિજના વિદ્યાપીઠના છેડે પડેલ ભુવાને AMC દ્વારા પુરવા કામગીરી હાથ ધરવામાં આવી હતી:
અમદાવાદમાં આગની વધુ એક ઘટના
અમદાવાદમાં આગની વધુ એક ઘટનાથી દોડધામ મચી ગઇ હતી, શહેરના થલતેજમાં આવેલી સમર્પણ હોસ્પિટલમાં આગ લાગતા અફડાતફડી મચી ગઇ હતી.ઘટનાની જાણ કરાતા ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો, ફાયર ફાઇટરના અધિકારીઓએ જણાવ્યું છે કે બિલ્ડીંગના કોમન મીટરમાં કોઇ ખામી સર્જાતા આગ લાગી ગઇ હતી, જો કે હોસ્પિટલ તંત્રએ ...
ગુજરાતી
English