Tag: અમદાવાદ
10 હજાર કરોડની મોદીની મેટ્રોના ઠેકાણા નથી
છૂક છૂક ગાડી છે, 4300 કરોડના ખર્ચ પછી 6 કિલોમીટર ચાલે છે
અમદાવાદ મેટ્રોરેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો 2020 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે તેવો દાવો ગુજરાત સરકાર વિધાનસભામાં કર્યો છે. એટલે કે 2020ના અંત સુધીમાં અમદાવાદ મેટ્રોરેલનું કામ પૂર્ણ થતાં અમદાવાદની જનતાને મેટ્રોરેલમાં સફર કરવા મળશે. 15 વર્ષના વિલંબથી મેટ્રો રેલ ચાલી રહી છે. વડાપ્રધાન મન...
અમદાવાદના મેયર બિજલ પટેલની ઉઘાડી લૂંટ,
અમદાવાદની નવી સરદાર પટેલ -એસપી હોસ્પિટલમાં ડેથ થાય તો એક રૂપિયો ફ્રી નથી. વી એસ હોસ્પિટલમાં તમામ ખર્ચ ફ્રી કરી દેવાતું હતું. નવી હોસ્પિટલમાં પેશન્ટ દાખલ થાય તો રૂ.5થી 6 હજારનું ખર્ચ રોજનું થાય છે. અમદાવાદના મેયર બિજલ પટેલે ગરીબ દર્દીઓ પાસેથી ઊંચી ફી લઈને ઉઘાડી લૂંટ શરૂ કરી દીધી છે. બિજલ પટેલ અમદાવાદના પાંચમાં મહિલા મેયર છે.
સ્ટેન્ડિંગ ચેરમેન બ્ર...
રાજ્યપાલે સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારકની મુલાકાત લીધી
ગુજરાતના રાજ્યપાલ પદે નવા વરાયેલા માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ વ્રતજી એ સંસ્કૃતમાં શપથ ગ્રહણ કર્યા ગુજરાત વડી અદાલતના કાર્ય કારી મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી એ તેમને રાજભવન ખાતે શપથ લેવડાવ્યા તે વેળાએ વિદાય લઇ રહેલા રાજ્યપાલ શ્રી ઓ પી કોહલી મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન ભાઈ પટેલ વિધાન સભા અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ભાઈ ત્રિવે...
અમદાવાદમાં 10 હજાર ઘરમાં વીજળી નથી, વિકાસ અંધારામાં
અમદાવાદમાં અનુસૂચિત જાતિના ગરીબ અને વંચિત એવા 10 હજાર પરિવારોના ઘરવાં વિજળી જ ન હતી. ભાજપના તમામ મુખ્ય પ્રધાનો દાવો કરતાં આવ્યા છે કે ગુજરાત સમૃદ્ધ છે અને દરેક સુખી છે. ત્યારે અમદાવાદ જિલ્લામાં 10 હજાર પરિવારોના ઘરમાં વિજળી ન હોવાનું મળી આવ્યું હતું. બે વર્ષમાં વીજ જોડાણ અપાયું છે. હજું પણ હજારો ઘરમાં વીજળી નથી. ૨૦૨૨ સુધી દરેક પરિવારની પાસે પોતાનું...
નદીના મુખમાં માટીનો આડબંધ બનતાં ભોગાવો જીવતી થઈ ને 11 હજાર હેક્ટર ખેતી...
સૂકી ભઠ્ઠ વેરાન નદીમાં આડબંધ બંધાતા માત્ર ત્રણ-ચાર ઇંચ વરસાદથી સૂકી ભઠ્ઠ નદી જીવતી થઈ ગઈ છે. ધોળકા તાલુકાના ભોળાદ સહિત 10 ગામો પાસે વહેતી લીંબડી-વઢવાણ ભોગાવો નદી જીવતી થઈ છે. તેથી 11 હજાર એકર જમીનને ફાયદો થયો છે. ગયા વર્ષે બનેલા આડબંધના કારણે હવે પાણી ભરાયા છે. જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તથા રાજકોટ જિલ્લાની આસપાસના...
જવબદારી લેવાને બદલે બહાના આપતા અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર
કાંકરીયા બાલવાટીકામાં ડીસ્કવરી રાઈડસ દુર્ઘટનાના પગલે મ્યુનિસિપલ કમિશ્નર અને હોદ્દેદારો બચાવની પરિસ્થિતિ આવી ગયા છે. શહેરના પ્રથમ નાગરીક અને મ્યુનિસિપલ કમિશ્નર દુર્ઘટનામાં મનમાની જવાબદારી નથી એવા નિવેદનો કરી રહ્યા છે.
પરંતુ રાઈડસની ટેન્ડર પ્રક્રિયાથી દુર્ઘટના સુધીના જે પુરાવાઓ બહાર આવી રહ્યા છે તેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની જ દુર્ઘટના માટે સંપૂર્...
રેલવેના વડા મથક માટે મોદી કોઈ જવાબ આપતાં નથી
20 ફેબ્રુઆરી 2019માં ગુજરાત વિધાનસભાગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પશ્ચિમ રેલવેનું વડુ મથક અમદાવાદ ખાતે ખસેડવાની માંગણી કરી હતી. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં કેન્દ્રમાં ત્રણ વખત દરખાસ્ત કરવામાં આવી છે. આમ છતાં કેન્દ્ર સરકાર દ્વારા કોઈ જ પ્રત્યુત્તર અપાતો નથી. અને ગુજરાતને ભારોભાર અન્યાય કરાયો છે. ભાજપના 100થી વધું નેતાઓએ ગુજરાતની સાથે છ...
રેલવેમાં 90 ટકા આવક ગુજરાતની છતાં અન્યાય કરતાં મોદી
પશ્ચિમ રેલવે દેશમાં આવક (રેવન્યુ)ની દ્રષ્ટિએ ત્રીજું સ્થાન ધરાવે છે પશ્ચિમ રેલવેની આવકનો 90 ટકા હિસ્સો ગુજરાતમાંથી મળે છે. પશ્ચિમ રેલવેનું વડું મથક મુંબઈથી અમદાવાદ ખસેડવા માટેની માંગણી ઈ.સ.1989માં પ્રથમ વખત થઈ હતી. આ સમયે ગુજરાતમાં માત્ર બે રેલવે ડિવિઝન ભાવનગર અને વડોદરા ડિવિઝન હતા. તે સમયે અમદાવાદને રેલવે ડિવિઝન બનાવીને પશ્ચિમ રેલવેનું વડું મથક બન...
ગુજરાતને 2 રેલ્વે પ્રધાન મળ્યા, છતાં પશ્ચિમ રેલવેનું વડું મથકમાં અન્યા...
ગુજરાતમાંથી ત્રણ રેલવે રાજ્ય મંત્રી બન્યા છે. જે તમામ ગુજરાતના હીત જાળવવા નિષ્ફળ રહ્યા છે. કેન્દ્રમાં 1999માં ભાજપની સરકાર રચાઈ ત્યાર બાદ અટલ બિહારી વાજપેયીની સરકારમાં અમદાવાદ પૂર્વના સાંસદ હરીન પાઠક રેલવે (રાજ્ય) મંત્રી રહ્યા હતા. પછી કોંગ્રેસના સાંસદ નારણ રાઠવા તેમજ ભરત સોલંકી રેલવે રાજ્ય મંત્રી તરીકે રહી ચૂક્યા છે. 30 વર્ષથી ગુજરાતનું કોઈ સાંભળ...
એફએસઆઈ એટલે શું, અમદાવાદમાં કેટલા ઊંચા બિલ્ડીંગો બની શકે ?
ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (એફએસઆઈ) એ પરિમાણ છે જે યોગ્ય બાંધકામને સુનિશ્ચિત કરવાનું મહત્વપૂર્ણ છે. તે ફ્લોર એરીયા રેશિયો (એફએઆર) તરીકે પણ ઓળખાય છે, જે બિલ્ડિંગના કુલ વિસ્તારનો તે વિસ્તાર છે જ્યાં તે બાંધવામાં આવે છે. એફ.એસ.આઈ. ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ (ડીસીઆર) મુજબ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા વિકાસ અધિકારી દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે. આ...
દારુ, બિયર અને દેશી દારૂ પિનારા કેમ વધી રહ્યાં છે ?
રાજ્યમાં દારૂબંધી પ્રવર્તતી હોવા છતાં છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં આટલા મોટા પ્રમાણમાં દારૂ કયા સંજોગોમાં પકડાયો ? રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં એટલે ૨૦૧૩-૧૪થી ૨૦૧૭-૧૮માં વિદેશી દારૂની ૩.13 કરોડ બોટલ પકડાય એટલે રૂ. 404 કરોડ પકડવામાં આવ્યો.
બિયરની બોટલો રૂ. 67 કરોડ બોટલો પકડાઈ. દેશી દારૂ રૂ. ૯.૨૯ કરોડ લિટર પકડાયો હતો.
દેશી દારૂના કેસોમાં ...
સાચું શું તમે નક્કી કરો, દેશમાં જેટલી નોકરી તેટલી જ ગુજરાતમાં, શક્ય છે...
લીમડીના ધારાસભ્ય સોમાભાઈ પટેલે ગુજરાતની રોજગારીમાં બેકારોને કેટલી નોકરી મળી છે એવો વિધાનસભામાં પ્રશ્ન પૂછતાં સરકારની પોલ ખૂલી છે. જુઠનો પ્રચાર કઈ રીતે થઈ રહ્યો છે. તે તેમાંથી બહાર આવ્યું છે.
ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય તરફથી વર્ષ-ર૦૦ર થી ર૦૧૪ સુધીના પ્રકાશિત થયેલ રિપોર્ટ મુજબ રોજગાર કચેરી દ્વારા રોજગારી પુરી પાડવામાં ગુજરાત રાજય સમગ્ર ...
જે ધારાસભ્યએ અમદાવાદ શાંત કર્યું, તેને ધમકી કોણે આપી ?
અસામાજીક પ્રવૃત્તિઓનો વિરોધ કરતા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ પ્રત્યે પૂર્વગ્રહ રાખી ડી.સી.પી. ધર્મેન્દ્ર શર્માએ ધમકી સ્વરૂપે વાહીયાત આક્ષેપ કરી તેઓની પ્રતિષ્ઠા અને રાજકીય કારકિર્દીને હાનિ પહોંચાડી હોઈ તેની યોગ્ય તપાસ કરવા માંગણી કરી હતી. તેમણે એક પત્ર પણ લખ્યો છે.
જયભારત સહ જણાવવાનું કે,
હું દરિયાપુર વિધાનસભા મતવિસ્તારમાં કોંગ્રેસના ધા...
અમદાવાદનું 66 ટાઉનપ્લાનીંગ અદુરૂં, ક્યાં છે સ્માર્ટ સિટી ?
રાજ્યના શહેરોમાં ડ્રાફટ ટી.પી. મંજૂર થયા બાદ લાંબા સમય સુધી ફાઈનલ થતી નથી. અમદાવાદ શહેરની ૩૧૦ ડ્રાફટ ટી.પી. મંજૂર થયેલ છે તે પૈકી માત્ર ૧૦૩ ટી.પી. ફાઈનલ થયેલી છે, જ્યારે ૨૦૬ ટી.પી. સ્કીમ ફાઈનલ થવાની બાકી છે. ગુજરાત નગરરચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની કલમ-૫૧ની જોગવાઈ મુજબ ડ્રાફટ ટી.પી. મંજૂર થયા બાદ બાર માસમાં ટી.પી.ને ફાઈનલ કરવાની હોય છે. જે ...
અધિકારીઓ ધારાસભ્યોનું અને પ્રજાનું માન રાખતા નથી
અધિકારીઓનું ધારાસભ્યઓ સાથેનું વર્તન કેવું હોવું જોઈએ, એમના પત્રના જવાબ ક્યારે મળવા જોઈએ, એમના પ્રશ્નનું નિરાકરણ કઈ રીતે કરવું જોઈએ, એને અગ્રતા આપવા માટે અનેક પરિપત્રો કરવામાં આવ્યા છે પરંતુ સામાન્ય વહીવટ વિભાગ અને કેન્દ્ર સરકારના પરિપત્રોને પણ આ અધિકારીઓ ઘોળીને પી ગયા હોય તેમ જણાય છે. ધારાસભ્યોના પોતાના વિસ્તારમાં કોઈ સરકારી કાર્યક્રમ હોય તે...