Monday, August 4, 2025

Tag: ALLGUJARATNEWS

કોંગ્રેસે સાચું કહ્યું પણ પત્થર દીલ મુખ્ય પ્રધાનને કોઈ અસર ન થઈ

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના નેતાઓ 5 મે 2021ના રોજ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને મળીને રજૂઆત કરી હતી તેમ છતાં ભાજપ સરકારે તેનું તંત્ર સુધાર્યું નથી. કોંગ્રેસે જે માંગણી કરી હતી તે આ પ્રમાણે હતી, જેમાં આજે પણ કોઈ ફેર પડ્યો નથી. સ્થિતી સુધરવાના બદલે ખરાબ થઈ છે. માર્ચ-૨૦૨૦ થી આજ પર્યત કોરોના મહામારીના કારણે સમગ્ર રાજ્યમાં ભયના વાતા...

ગામડાઓમાં 1.35 લાખ પથારીઓમાં 7 દિવસમાં 7 લાખ દર્દીઓને સારવાર ? મોત કેટ...

ગાંધીનગર, 8 મે 2021 રાજ્યના 33 જિલ્લાના 248 તાલુકાઓમાં 15 હજાર કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સમાં 1.35 લાખ પથારીની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. જેમાં 1થી 7 દિવસ લોકો સારવાર લઈ રહ્યાં છે. અઠવાડિયામાં 7 લાખ લોકો પણ સારવાર લઈ શકે છે. ગ્રામ્ય વિસ્તારોમાં મોતનું પ્રમાણ ઊંચું હોવાથી આ સમિતિઓને મરણ જનારા વ્યક્તિઓની યાદી બનાવી જાહેર કરવા માટે સૂચના આપવા માટ...

12 મહિના કેરી આપતો આંબો ખેડૂતે વિકસાવ્યો, ગુજરાતમાં 1200 કલમો ઉછેરી

https://youtu.be/1G3ymsXhjBI ગાંધીનગર, 7 મે 2021 ખેડૂત શ્રીકિશન સુમનએ કેરીની સદાબહાર જાત વિકસાવી છે, જે વર્ષના બાર મહિના આંબા પર ફળ આપે છે. જ્યારે ઈચ્છા થાય ત્યારે કેરી ઉતારીને ખાઈ શકાય છે. મોટાભાગની જાતોના આંબા વર્ષમાં માત્ર એક જ વાર ફળ આપે છે. પરંતુ 'સદાબહાર' જાત 15 વર્ષથી આ ખેડૂત વિકસાવી રહ્યાં હતા. જે 12 મહિના ફળ આપે છે. ખેડૂત વિજ્ઞાની...
adani

કોરોનામાં મોદી સરકારની ખરાબ નીતિના કારણે વિદેશ દેવું વધારતી કંપનીઓ

નવી દિલ્હી, 7 મે 2021 : ભારતીય ઉદ્યોગ જગતનું માર્ચમાં વિદેશોથી લેવામાં આવતું કોમર્શિયલ દેવું 24 ટકાથી વધુ વધીને 9.23 અબજ ડોલરે પહોંચી ગયું છે. રિઝર્વ બેન્કના આંકડામાં આ દર્શાવવામાં આવ્યું છે. એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં દેશની કંપનીઓએ ફોરેન માર્કેટમાંથી 7.44 અબજ ડોલર એકઠા કર્યા હતા. માર્ચ 2021માં લેવામાં આવેલા કુલ ઉધારમાંથી 5.35 અબજ ડોલર ફોરેન...

લોકડાઉનના કારણે ઇન્ડિગો એર લાઈન કંપનીના 18 હજાર કરોડ ધોવાઈ ગયા

અમદાવાદ : દેશની સૌથી મોટી એરલાઇન્સ કંપની ઈન્ડિગોએ ભંડોળ એકત્ર કરવા માટે વાતચીત શરુ કરી દીધી છે. મહામારીની બીજી લહેરને કારણે હવાઈ યાત્રાની માંગ એકદમ ઘટી ગઈ છે. એરલાઇન કંપની 3500 કરોડ રૂપિયાથી 4000 કરોડ રૂપિયા એકત્ર કરી શકે છે. નાણાકીય વર્ષ 21 ના ​​ત્રીજા ક્વાર્ટરમાં ઈન્ડિગો પાસે 18,365 કરોડ રૂપિયાની રોકડ અનામત હતી, જેમાં 7,444 કરોડ રૂપિયાની મુક્ત...

સજીવ ખેતીનું પ્રમાણપત્ર આપવા માટે ગુજરાતમાં બે એજન્સી નક્કી કરાઈ, સરકા...

ગાંધીનગર, 7 મે 2021 ગુજરાતમાં સજીવ ખેતી કરતાં ખેડૂતોમાંથી 90 ટકા ખેડૂતો પાસે કોઈ પ્રમાણપત્ર નથી કે તેઓ ઓર્ગેનિક ખેતી કરે છે. એપેડા દ્વારા મોંઘા પ્રમાણપત્રો આપવામાં આવે છે પણ તે ખેતરોમાં જઈને પ્રમાણિત કરેલા હોતા નથી. તેથી સજીવ ખેતી કરતાં ખેડૂતો હવે પોતાના ગ્રહકોને ખાતરી કરાવવા માટે પ્રમાણિત ખેત પેદાશો બતાવી શકે એવી વ્યવસ્થા ગુજરાતમાં ઊભી થઈ છે. ...

દેશનો વિકાસ કરનારી ઈન્ડસ્ટ્રિયલ બેંકની 50 હજાર કરોડની લોન સલવાઈ જતાં મ...

ગાંધીનગર, 7 મે 2021 દેશના આર્થિક વિકાસમાં ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બેંકે મહત્વનો ભાગ ભજવ્યો છે. હવે આ બેંકની રૂપિયા 50 હજાર કરોડની લોન મોદી સરકાર પરત લાવી શકતી ન હોવાથી દેશની મહત્વની બેંકને ફૂંકી મારવામાં આવી રહી છે. મોદીની આર્થિક અણઆવ઼ત માનવામાં આવી રહી છે. આ રીતે કૂલ આ વર્ષે પોણા બે લાખ કરોડની જનતાની મિલકતો મોદી ફૂંકી મારવાના છે. કેન્દ્ર સરક...

જૂના નંબર પરથી કોઈ પણની જાસૂસી થઈ શકે છે, છતાં મોબાઈક કંપનીઓ લાપરવાહ

ગાંધીનગર - જૂનો નંબર નવો યુઝર્સ મેળવે છે, ત્યારે જૂના નંબર સાથે સંકળાયેલા ડેટા પણ નવા યુઝર્સ માટે એક્સેસિબલ થઈ જાય છે. પ્રિંસ્ટન યુનિવર્સિટીના સંશોધનકારોના નવા તારણો મુજબ, અંગત ગોપનીયતા અને સુરક્ષાના જોખમો ઉભા કરી શકે છે. રિસાયકલ કરેલા નંબરો નવા યુઝર્સ ને જૂના યુઝર્સની માહિતીને એક્સેસ કરવાની મંજૂરી આપે છે. ડિજિટલ એકાઉન્ટ્સમાં તમારો નવો નંબર તાત્...

ઓછા પ્રાણવાયુએ બેઈન સર્કિટનો ઉપયોગ કરીને કોરોનાના 50 દર્દીઓની જિંદગી બ...

રાજકોટ, 6 મે 2021 કોરોનાના કારણે ઓક્સિજનની કટોકટી સર્જાઈ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગે બેઈન સર્કિટનો ઉપયોગ કરીને કોરોનાના 50 દર્દીઓની જિંદગી બચાવી છે. વેન્ટિલેટર 50 લિટર ઓક્સિજન એક મિનિટમાં વાપરે છે. તેની સરખામણીમાં બેઈન સર્કિટમાં 12થી 15 લીટર ઓક્સિજન રાખવો પડે છે. આ ટેકનિકનો ઉપયોગ દર્દીના રિકવરી ફેઝમાં કરી શકાય છે. રાજકોટ સિ...

જૈવ વિવિધતાની આગવી ખેતી, ગુજરાતના ગીરમાં 8 હજાર જાતના આંબા

ગાંધીનગર, 6 મે 2021 ગુજરાતનું વન વિભાગ હેરીટેઝ વૃક્ષો જાહેર કરવાથી આગળ વધી શક્યું નથી. કૃષિ વિભાગે આજ સુધી જીનોટાઇપ્સ વૃક્ષો કે છોડ જાહેર કરી શક્યું નથી. સદીઓથી ઉગાડવામાં આવતાં ફળ અને છોડને જૈવ વિવિધતા જાહેર કરવામાં આવતાં નથી. બીજા રાજ્યોમાં ખેડૂતોના ખેતરમાં ઉગેલા સારી જાતના ફળના વૃક્ષોને ઓળખીને તેને જૈવ વિવિધતા સાથે જીનોટાઇપ્સ વૃક્ષો જાહેર કરીન...

શૅફ સંજીવ કપૂરે અમદાવાદ સિવિલના તબિબોને મફત ભોજન આપવાનું શરૂં કર્યું

https://www.youtube.com/watch?v=HdccMD1D9dM અમદાવાદ, 5 મે 2021 કોરોનામાં દેશના પ્રતિષ્ઠિત માસ્ટર શૅફ સંજીવ કપૂર દ્વારા દાતાના સહયોગથી એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભોજન પૂરું પાડવાનો નિર્ણય કર્યો છે. તેમની કંપની રૂપિયા એક હજાર કરોડના ભોજનનો ધંધો કરે છે. 225 કરોડની રેવન્યુ છે. 3 હજાર એમ્પોઈ છે. 650 શેફ છે. આ માટે સંજીવ ક...

ગુજરાતના 43 ટકા ખેડૂતો દેવામાં ડૂબેલા છે તે માફ કરો, કિસાન અધિકાર મંચ

ગાંધીનગર, 4 મે 2021 કેન્દ્ર સરકારના કૃષિ વિભાગે વર્ષ 2017નો ઍગ્રિકલ્ચર સ્ટૅટિસ્ટિક્સ અહેવાલ પ્રકાશિત કર્યો તો તેમાં ગુજરાતમાં 43 ટકા ખેડૂત પરિવારો દેવામાં હતા. ગામડાંના 58 લાખ પરિવારોમાંથી 67 લાખ પરિવારો ખેતી સાથે જોડાયેલા છે. 40 લાખ ખેડૂત પરિવારોમાંથી 16.74 લાખ કુટુંબો 55 હજાર કરોડના દેવામાં ડૂબેલા હતા. જેમાં 34 હજાર કરોડ કૃષિ પાક માટેની લોન...

જે કામ રૂપાણી સરકાર ન કરી શકી તે કામ ગુજરાતના ગામડાંના લોકોએ કરી બતાવ્...

ગાંધીનગર, 4 મે 2021 બે જ દિવસમાં ગુજરાત રાજ્યના 248 તાલુકાની 14246 ગ્રામ પંચાયતોમાં 10,320 હજાર કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર કામ કરી રહ્યાં છે. જેમાં 1.05 લાખ પથારીની વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાએ આ રીતે આખા ગુજરાતમાં મોટા પ્રમાણમાં ભરડો લીધો છે. ગામોમાં શાળા સંકુલ, જ્ઞાતિની વાડી,સરકારી શાળા, કોમ્યુનીટી હોલ, સમાજવાડી, હોસ્ટેલ કે સરકારી મકાન...

મહારાષ્ટ્રના ખેડૂતોની પાસેથી ગુજરાતના ખેડૂતોએ દાડમની ખેતી શિખી અને પાછ...

30 એપ્રિલ 2021, ગાંધીનગર દાડમની ખેતીમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે છે. ભારતમાં દાડમ ઉત્પાદક રાજ્યો મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, આંધ્રપ્રદેશ, મધ્ય પ્રદેશ, તામિલનાડુ અને રાજસ્થાન છે. ભારતમાં દાડમ ઉગાડતા રાજ્યોમાં મહારાષ્ટ્ર અગ્રણી રાજ્ય છે. આ રાજ્યમાં દાડમનું કુલ ક્ષેત્રફળ  90 હજાર હેક્ટર છે અને ઉત્પાદન 9.45 લાખ મેટ્રિક ટન છે અને ઉત્પાદકતા 10.5 મેટ...

વિશ્વ ઈચ્છા દિવસ, ગુજરાતમાં 8500 બાળકોની ઈચ્છાપૂરી કરતી મેક અ વિશ સંસ્...

અમદાવાદ, 29 એપ્રિલ 2021 29 એપ્રિલનો દિવસ વિશ્વભરમાં “વિશ્વ ઇચ્છા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. અમેરિકા સ્થિત “મેક અ વિશ” સંસ્થા દ્વારા આ દિવસના ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. આ સંસ્થા 35થી વધુ દેશમાં કાર્યરત છે. ગુજરાતમાં 8500 બાળકોની ઈચ્છાપૂર્તિ આ સંસ્થાએ કરી છે. 3થી 18 વર્ષના બાળકો કે જેઓ ગંભીર બિમારીથી ઝઝૂમી રહ્યા હોય. જીવન-મરણ વચ્ચેનો સંધર્ષ...