Sunday, August 3, 2025

Tag: Breaking News Gujarati

BHIKHA JOSHI

હું ભાજપમાં જવાનો નથી, 25 કરોડ સાથે પ્રધાન બનાવતાં હતા, છતાં નથી ગયો, ...

જવાહર ચાવડા પહેલા મને મંત્રીપદ અને 25 કરોડની ઓફર થયેલી' કોંગ્રેસના MLAનો દાવો ગાંધીનગર, 21 જાન્યુઆરી 2021 જૂનાગઢમાં યોજાયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીની કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્યએ હાજરી આપતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. તેમનું નામ આમંત્રણ પત્રિકામાં લખવામાં આવ્યું હતું.  જૂનાગઢમાં બાકી કામોની ભલામણ કરવાની હતી એટલે મુખ્યમંત્રીના કાર્યક્રમ...

GPCL કંપની બંધ કરવાના બદલે GPCB નોટિસ આપી મામલો પતાવી દેવાયો

ગાંધીનગર, 20 જાન્યુઆરી 2021 ભાવનગર ખાતેના બાડી ગામના લીગનાઈટની ખાણ ખોદતી ગુજરાત સરકારની કંપની ગુજરાત પાવર કોર્પોરેશન લી. (GPCL) દ્વારા ભારત સરકારના પર્યાવરણ મંત્રાલયએ આપેલી પર્યાવરણીય મંજૂરીની જોગવાઈઓ અને શરતોનો ભંગ કરતી રંગે હાથ ઝડપાઈ છે. નોટિસ દેશની સર્વોચ્ચ અદાલતના 22 ફેબ્રુઆરી 2017ના ચૂકાદાનો ભંગ કરી રહી છે. લિગ્નાઈટની ખાણમાં ખોદકામ...
Vijay Rupani

સરકારી પડતર 50 હજાર હેક્ટર જમીન કંપની, પૈસાદારો, નેતાઓ ખરીદી લેશે, ખેડ...

ગાંધીનગર, 19 જાન્યુઆરી 2021 રાજ્યની ખેડવાણ જમીનમાં વધારો કરવા કૃષિ નીતિ બનાવી છે. બિન ઉપજાઉ ઉજ્જડ-બંજર, પડતર સરકારી જમીનો લાંબાગાળાના લીઝ પર આપવાનો નિર્ણય સરકારે કર્યો છે. જેમાં બાગાયતી અને ઔષધિય પાકો માટે અપાશે. અપાશે. આ જિલ્લામાં બાગાયતી તથા ઔષધિય પાકો માટે રાજ્યમાં આવેલી બિન ઉપજાઉ સરકારી પડતર જમીનમાંથી 20 હજાર હેકટર જમીન 30 વર્ષની લીઝ-ભાડાપટ્...

70 રોગ દૂર કરતા ફૂદીનાની ખેતીમાં લાખોની કમાણી કરતાં ખેડૂત

ગાંધીનગર, 19 જાન્યુઆરી 2021 હિંગ અને ફૂદીનાના સ્વાદ ધરાવતું પાણીપુરીનું પાણીએ એટલો ચસ્કો લગાવેલો છે કે, મહિલાઓ તેની દીવાલી બની ગઈ છે. તેના પર દર 10 હજારની વસતીએ એક પાણી પૂરીનો ખૂમચો ચાલે છે. હિંગના સ્વાદ-સોડમના અચૂક દિવાના બની જશો. સ્વાદ અને સુગંધ કોઈપણ વ્યક્તિને તરોતાજા કરી દે છે. રસોઈનો સ્વાદ વધારવા માટે ફુદીનાનો ઉપયોગ કરવામાં આવે છે. પેટને લગ...

પાસામાં છુટેલા આરોપી સાથે ભાજપના નવા ઉપ્રમુખ એમ. એસ. પટેલ ઊંઝામાં ફરતા...

With the PASSA accused, the new BJP vice-president M. S. Patel was seen rolling in Unjha ઊંઝા મંદિરમાં દિલીપ પટેલ ગાંધીનગર, 16 જાન્યુઆરી 2021 4 દિવસ પહેલા જ ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલે ઊંઝાના વતની અને પૂર્વ કલેક્ટર મહેન્દ્ર પટેલને ખાસ ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી છે. પાસાના એક ગુનેગાર સાથે મંદિરમાં ફોટો સેસન ક...
SURAT KITCHEN

અક્ષયપાત્ર ફાઉન્ડેશનનું 55મું રસોયઘર જામનગરમાં શરૂં થયું, ગુજરાતમાં 4....

ગાંધીનગર, 16 જાન્યુઆરી 2020 રિલાયન્સ ફાઉન્ડેશન અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (જેએમસી)ના સહયોગથી નવું  રસોડું બનાવવામાં આવ્યું છે. રોજ 50,000 બાળકો માટે ભોજન તૈયાર કરવાની ક્ષમતા છે. પ્રથમ તબક્કામાં અક્ષય પાત્ર, મધ્યાહ્મ ભોજન (એમડીએમ) યોજનાના 33,375 લાભાર્થીઓને તથા આઈસીડીએસ કાર્યક્રમ અંતર્ગત 6000 બાળકોને ભોજન પૂરું પાડશે. હાલમાં અક્ષયપાત્ર ફ...

સમગ્ર દેશમાં ગુજરાતમાં ખારી જમીન સૌથી વધું ઝડપે વધી, ખેતીમાં વર્ષે 10 ...

ગાંધીનગર, 16 જાન્યુઆરી 2021 ગુજરાત એક માત્ર એવો પ્રદેશ છે, જ્યાં દરિયા કાંઠો, રકાબી જેવા 3 પ્રદેશો, રણ કાંઠો, નદીઓના મુખ પ્રદેશ, ઓછો વરસાદ, ઊંડા ભૂગર્ભ પાણી ઉલેચવાથી ખારી જમીનની સમસ્યા વધી રહી છે. રણ, દરિયો, બંધ અને બોર ગુજરાતના ખેડૂતો માટે અભિશાપ બની ગયા છે. ક્ષારયુક્ત - આલ્કલાઇન જમીન પર સફેદ રંગ જોવા મળે છે. પીએચ 8.5 કરતા ઓછું છે. જમીનમાં દ...
KARMABHUMI કર્મભૂમિ

રીંગ રોડ પરની અમદાવાદની પ્રતિષ્ઠિત ક્લબ પાસે, 300 કરોડની જમીન ધરાવતા સ...

Question against resignation of members with land worth Rs 300 crores near prestigious club of Ahmedabad on Ring Road रिंग रोड पर अहमदाबाद के प्रतिष्ठित क्लब के पास 300 करोड़ रुपये की जमीन वाले सदस्यों के इस्तीफे के खिलाफ सवाल ગાંધીનગર, 15 જાન્યુઆરી 2021 અમદાવાદના થોળ તળાવ રોડ પર રાંચરડાના વાયણા ગામની જમીન પર કર્મભૂમિ નામની સોસાટીમાં વ...
Nitin Patel dcm

દેશનો સૌથી લાંબો ફ્લાય ઓવર અને એલિવેટેટડ પૂલ અમદાવાદ એસજી હાઈવે પરથી ર...

ગાંધીનગર, 14 જાન્યુઆરી 2021 નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ શું કરી રહ્યાં છે. રસ્તા બનાવવા માટે તેઓ અમદાવાદને ફોકસ કરીને કામ કરી રહ્યાં છે. અમદાવાદનો એસજી હાઈવે પર જ્યાં ભારત પાકિસ્તાન યુદ્ધ પછી આજ સુધી રૂપિયા 5 હજાર કરોડનું ખર્ચ જમીન સાથે થઈ ગયું છે. ગાંધીનગરનાં પ્રવેશદ્વાર એવા ઉવારસદ જંકશન ખાતે રૂા.17 કરોડના ખર્ચે ફ્લાયઓવર અને રૂા.21.67 કરોડન...
ahmedabad police

ગુજરાત પોલીસ પાસે સ્પીડ ગન નથી અને વાહનની ઝડપ નક્કી કરી

ગાંધીનગર, 13 જાન્યુઆરી 2020 ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર વિભાગે વાહન ચલાવવા માટેની ગતિ મર્યાદા ફરી એક વખત નક્કી કરી છે. કલાકના ઓછામાં ઓછી 50 અને વધુમાં વધું 120 કિલો મીટરની ઝડપથી વાહન ચલાવી શકાશે નહીં. શહેરી વિસ્તાર, ગ્રામ્ય વિસ્તાર, રાજ્ય ધોરી માર્ગ, જિલ્લા ધોરી માર્ગ પર દરેક વાહનો માટે અલગ-અલગ ઝડપ નક્કી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં વર્ષ 2018...
cm vijay rupani

સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ મૂળના અને કોંગ્રેસ કૂળના લોકોથી ઘેરાયેલા પ્રધાનો...

દિલીપ પટેલ allgujaratnews.in ગાંધીનગર, 13 જાન્યુઆરી 2021 સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના મૂળના અને કોંગ્રેસના કૂળના નેતાઓની ભાજપમાં બોલબાલા છે. મુખ્ય પ્રધાન આસપાસ કોંગ્રેસ કૂળ વિંટયાલેવું છે. સૌરાષ્ટ્રમાં જેટલા વગદાર પ્રધાનો છે, તે કોંગ્રેસ કૂળના છે. જે મુખ્ય પ્રધાનના ખાસ બની રહ્યાં છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની આસપાસ કોંગ્રેસ કૂળ વધું દેખાય છે. ...
mansukh

ગુજરાત ભાજપ અને સરકારના નિર્ણય દિલ્હી દરબારથી લેવામાં આવે છે, મનસુખ વસ...

ગાંધીનગર, 13 જાન્યુઆરી 2021 ગુજરાતમાં મોદીની મંજૂરી વગર અને તેના ધ્યાને મૂક્યા વગર એક પણ નિર્ણય લેવામાં આવતો નથી. રૂપાણી અને ભાજપ જે કંઈ નિર્ણય લે છે તે દિલ્હીની મંજૂરી વગર લેવામાં આવતો નથી. તેથી ગુજરાત ભાજપ જે કંઈ સારું અને ખરાબ કરે છે તેના માટે પક્ષના કાર્યકરો મોદી અને અમિત શાહને જવાબદાર ઠેરવે છે. રૂપાણી ઉપરા છાપરી ભૂલો કરી રહ્યાં છે. તેની સામ...
paresh

કાળા કૃષિ કાયદા પાછા ખેંચવા ગુજરાત કોંગ્રેસ ગામડાઓમાં આંદોલન કરશે

ગાંધીનગર, 12 જાન્યુઆરી 2020 કેન્દ્રની અભિમાની ભાજપ સરકારે ગેર બંધારણીય રીતે 3 કૃષિ કાનુનોને લાગુ કરવા સામે સુપ્રીમ કોર્ટે સ્ટે આપી આ કાયદાઓ ગેરબંધારણીય રીતે લાગુ કરવામાં આવ્યા હતા, એવું કહી દીધું છે. સર્વોચ્ચ અદાલતે રોક લગાવી તે પૂરતું નથી. તે પરત ખેંચાવા જોઈએ. તેથી સરકાર ઉપર દબાણ લાવવા અને ખેડૂતોની લડતને ટેકો આપવા માટે કોંગ્રેસ ગુજરાતના ગામડાઓ ...

નવી ગુજરાત પ્રવાસન નીતિ, પણ જૂની કેટલી સફળ તેની વિગતો જાહેર ન કરાઈ

ગુજરાતની નવી પ્રવાસન નીતિ 1 જાન્યુઆરી, 2021થી 31 માર્ચ, 2025 સુધી જાહેર કરી છે. આ પહેલાં રાજ્ય સરકારે પ્રવાસન નીતિ 2015-20 જાહેર કરી હતી. પ્રવાસન યુનિટ્સના રજિસ્ટ્રેશન માટે 441 કરતા વધુ અરજીઓ મળી હતી. તેમાંથી 5 વર્ષમાં 286 કરતા વધુ યુનિટ્સ કાર્યરત થયાં છે. માર્ચ 2020માં આ નીતિનો ઓપરેટિવ સમયગાળો પૂર્ણ થયો છે. તેમાં કેટલું રોકાણ થયું તે અંગે ગુજરાત સ...
Sandhav village

કચ્છનું સાંધવ ગામની 1.14 લાખ વર્ષ જૂની વસાહત, બધા ગુજરાતી કચ્છી છે ?  ...

ગાંધીનગર, 12 જાન્યુઆરી 2020 કચ્છના જખૌ  બંદર પાસે 1.14 લાખ વર્ષ પહેલાના માણસોની વસાહત હોવાનું શોધી કઢાયું છે. 28 ઓક્ટોબર 2019માં ડેક્કન હેરલ્ડમાં સમાચાર છપાયા હતા. પુરાતત્ત્વવિદોએ ભારતના આદિમાનવોની  પ્રાચીન  પથ્થર-યુગની 1.14 લાખ વર્ષ જૂની સાઇટ્સ શોધી કાઢી છે. જે ગુજરાતના કચ્છના અબડાસા તાલુકાના  સાંધવ ગામે છે. આફ્રિકાની બહાર માનવ સ્થળાંતરની નવી વ...