Tag: Breaking News Gujarati
સફેદ વાળ કાળા કરવાની ટીપ આપતાં અમદાવાદના રાજ વૈદ્ય બારોટ
અમદાવાદ, 24 નવેમ્બર 2020
વાળ સફેદ હોય તો તેની આયુર્વેદિક સારવાર છે. તાણ, અનિદ્રા, ચિંતા, હાઈ બ્લડ પ્રેશર કે આનુવંશિક કારણોસર વાળ સામાન્ય રીતે સફેદ હોય છે. અકાળે સફેદ વાળ રોગપ્રતિકારક ન હોવાથી થઈ શકે છે. એલોપેસીયા અને પાંડુરોગમાં રોતિકારક શક્તિ વાળ સફેદ કરી નાંખે છે. થાઇરોઇડ ડિસઓર્ડર, વિટામિન બી 12 ની ઉણપ અને ધૂમ્રપાનને કારણે વાળ ઝડપથી સફેદ થવા માં...
સુરતની 16 વર્ષની એથલેટિક હીર પારેખ બની, સ્વસ્તિક ગર્લ, 90 ડીગ્રીથી હાથ...
સુરત, 24 નવેમ્બર 2020
ધોરણ 10ની વિદ્યાર્થીની સુરતની 16 વર્ષીય હીર પારેખે પોતાના શરીરથી સ્વસ્તિની રચના કરી છે. ટોપ એંગલથી જોવા પર સ્વસ્તિક સ્પષ્ટ રીતે જોવા મળે છે. પોતાના બંને હાથ અને પગ 90 ડિગ્રી પર સ્ટ્રેચ કરી સ્વસ્તિકનો આકાર બનાવ્યા છે. બે હાથ અને બે પગને 90 ડિગ્રીમાં રાખી સ્વસ્તિક પોઝ રચ્યો છે.
તે એથ્લેટિક છે. ગુજરાતમાં સિલ્વર અને ગોલ્ડ મેડલ...
ભારતના સ્વદેશી GPS એટલેકે IRNSS(NAVIK)ને મળી વૈશ્વિક માન્યતા, દુનિયામા...
IRNSS એ ભારતની GPS સિસ્ટમ છે. જે રીતે અમેરિકાની ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS)નો ઉપયોગ દિશા-સ્થળ શોધવા માટે થાય છે, એવી જ રીતે IRNSS નેવિગેશન માટે ઉપયોગી છે. ભારતે વિકસાવેલી સ્વદેશી દિશાશોધન પ્રણાલી ‘ઈન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ (IRNSS)’ને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી છે.
ઈસરોએ ભ્રમણકક્ષામાં ઉપગ્રહોનું ઝૂંડ ગોઠવીને આ સુવિધા વિકસાવી છે. આવ...
શ્રીમંત ગુજરાતમાં કાર ધરાવતાં ગરીબો રેશન કાર્ડ પર સરકારનું સસ્તુ અનાજ ...
ગાંધીનગર, 23 નવેમ્બર 2020
મોરારીબાપુ – મોરારી દાસ હરિયાણીના નામે રેશનકાર્ડનું કૌભાંડ પકડાયું હતું. સુરતના અબજોપતિ વેપારી વસંત ગજેરા, પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણી અને દિલીપ સંઘાણીના ભાઈ ચંદુ સંઘાણીના નામે રેશન કાર્ડ કાઢીને તેના નામે અનાજ ઉપાડી લેવામાં આવતું હતું. સમગ્ર રાજ્યમાં દરેક જિલ્લા દીઠ 40થી 50 હજાર બોગસ રેશન કાર્ડ બન્યા હોવાનો આરોપ પણ છે....
મોરબીના ટાઈલ્સ ઉદ્યોગે ભાજપને જીતાડ્યો પણ સુપ્રિમ કોર્ટમાં પ્રદુષણનો ક...
ગાંધીનગર, 23 નવેમ્બર 2020
મોરબી, રાજકોટ, વાંકાનેરમાં કોલસા આધારિત ગેસીફાયરથી ચાલતા સિરામિક ઉદ્યોગને બંધ કરી દેવા માટે ગ્રીન ટ્રબ્યુલનો ચૂકાદો આવ્યો હતો. મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા કોલગેસથી પ્રદૂષણ વધતું હોવાથી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે તમામ પ્રકારના કોલગેસ વાપરવા પર પ્રતિબંધ મૂકયો હતો. અગાઉ કોલગેસની મંજુરી મળી હતી તે હવે બંધ કરવાનો નેશનલ ગ્...
તૈયાર પાક પર વરસાદ થતાં મગફળીનું ઉત્પાદન ઘટ્યું, સૌરાષ્ટ્રના ખેડૂતોને ...
ગાંધીનગર, 23 નવેમ્બર 2020
ગુજરાતના કૃષિ વિભાગે ચોમાસામાં વાવેતર અને ઉત્પાદનના અંદાજો જાહેર કર્યા હતા. જેમાં પાછોતરા વરસાદના કારણે મગફળીમાં પારાવાર નુકસાન થયું હોવાનું તેનો પાક કાઢ્યા બાદ ખેડૂતો જાણી શક્યા છે. ખેડૂતોને મગફળીમાં જે ઉત્પાદન મળવાના આંદાજો હતા તેમાં 40 ટકાનો ઘટાડો થયો છે. મગફળીના દાણાનું ઉત્પાદન ઘટવાના અંદાજના કારણે તેલનો ભાવ ઊંચો છે...
રાજ્યમાં કોરોનાના વધતાં સંક્રમણ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીની નાગરિક...
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ શહેરના સૌ નાગરિકોને બે દિવસના વીકએન્ડ કર્ફ્યુમાં આપેલા પૂરતા સહકાર માટે અભિનંદન આપ્યા છે અને આભાર વ્યક્ત કર્યો છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, તહેવારો બાદ અલગ અલગ રાજ્યો અને શહેરોમાં પણ કોરોના કેસનું સંક્રમણ વધ્યુ છે તેવા સમયે આપણે કોરોના સંક્રમણ વધે નહી તે માટે તાત્કાલિક નિર્ણય કરીને અમદાવાદમાં કર્ફ્યુનો અમલ કર...
ગાંધી શ્રમ સંસ્થાનનાં ગોટાળા બહાર આવ્યા, ગુજરાત વિશ્વ વિદ્યાલયના કુલપત...
અમદાવાદ, 22 નવેમ્બર 2020
ગુજરાત માહિતી આયોગના ચુકાદામાં રાજ્ય સરકારની અમદાવાદમાં ડ્રાઈવઈન રોડ પર આવેલી મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાનનાં ગોટાળા બહાર આવ્યાં છે. વારંવાર ચેતવણી અપાયા છતાં એમએસડબલ્યૂ અંગે યુનિવર્સિટીના આદેશોનું પાલન નહીં કરવા બદલ એમજીએલઆઈને ગંભીર ઠપકો અપાયો છે. જોડાણ આપવામાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ.હિમાંશુ પંડ્યા જવાબદાર ઠરી શકે...
આપના LPG સિલેંડર પર હવે લઈ શકાશે ઇન્સ્યોરન્સ કવર: વિસ્ફોટ અને નુકશાન પ...
LPG સિલેંડરથી થયેલી કોઈ દુર્ઘટનાના કારણે જ પરિવારના સભ્યો ઘાયલ અથવા તેમની મૃત્યુ પણ થઈ શકે છે. તે સાથે જ ઘરેલુ પ્રોપર્ટીનું પણ નુકસાન થવાનો ખતરો બનેલો રહે છે. એવામાં જરૂરી છે કે, LPG સિલેંડર માટે પણ એક ઇન્સ્યોરન્સ કવર વિશે પહેલાથી જ જાણી લેવામાં આવે. જેથી ભવિષ્યમાં આવી અપ્રત્યાષિત સ્થિતિનો સામનો કરવમાં સરળતા રહે. ગેસ સિલેંડર ધમાકાના કારણે લાગનારી ઈ...
ચેન્નાઈની યાત્રા દરમિયાન સોશિયલ મીડિયા પર ગો બેક અમિત શાહ હેશ ટેગ ટ્રે...
અમિત શાહની શનિવારની ચેન્નાઈની યાત્રા વિશે રાજકીય વર્તુળોમાં ઉત્તેજના હતી ત્યારે સોશિયલ મીડિયા પર ગો બેક અમિત શાહ હેશ ટેગ ટ્રેન્ડ કરતું હતું. શુક્રવાર સાંજથી જ ટ્વિટર પર અમિત શાહ અને ભાજપ વિરોધી ટ્વિટ્સ તથા મીમ્સનો મારો ચાલુ થઈ જતાં શનિવાર સવારથી જ આ હેશ ટેગ ટ્રેન્ડિંગમાં હતું અને આખો દિવસ ટ્રેન્ડિંગમાં રહ્યું. બપોર સુધીમાં જ ચાર લાખ કરતાં વધારે ટ્વ...
દુશ્મન જહાજનો વિનાશ કરી શકતો સ્વદેશી ટૉર્પીડો વરુણાસ્ત્ર નેવીમાં સામેલ...
ભારતીય નૌસેનાનું સ્વદેશી ટૉરપીડો વરુણાસ્ત્ર તૈયાર થઈ ગયુ છે. વરુણાસ્ત્રનો પહેલો જથ્થો નૌસેના માટે રવાના કરી દેવાયો છે. આને ચલાવ્યા બાદ 40 કિલોમીટર સુધી કોઈ પણ જહાજ અથવા સબમરીનની તબાહી નિશ્ચિત માનવામાં આવે છે. ભારત ડાયનામિક્સ લિમિટેડે જણાવ્યુ કે હેવીવેટ ટૉરપીડો વરુણાસ્ત્રના પહેલા જથ્થાને ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવી રહ્યુ છે.
શનિવારે સંરક્...
પંજાબમાં ખેડૂતોએ કર્યો નિર્ણય: 15 દિવસ માટે ‘રેલ રોકો આંદોલન’ મોકૂફ
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ સાથે કિસાન સંગઠનોની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. પંજાબ સરકારની અપીલ પર ખેડૂતો 15 દિવસ માટે ‘રેલ રોકો આંદોલન’ બંધ કરવા તૈયાર થયા છે. જો કે, તેઓએ કહ્યું કે, માંગ નહીં પૂરી થાય તો ફરી પ્રદર્શન કરીશે. મુખ્યમંત્રીએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. ખેડૂત આંદોલનના કારણે છેલ્લા 52 દિવસથી પેસેન્જર ટ્રેન અને માલગાડીની અવ...
ગુજરાત બાદ હવે પાડોશી રાજ્ય પણ 8 શહેરોમાં રાતના 8 વાગ્યાથી સવારના 6 વા...
દેશમાં કોરોના વાયરસનો સંક્રમણ વધતા અનેક રાજ્યોમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યું છે. સંક્રમણને અટકાવવા મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ બાદ હવે રાજસ્થાન સરકાર પણ કડક પગલા લઈ રહી છે. રાજસ્થાનના 8 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લાદવાનો નિર્ણય કરાયો છે. તેની સાથે જ માસ્ક નહીં પહેનારને 500 રૂપિયા દંડ ફટકારવામાં આવશે. જ્યારે પાટનગર જયપુરમાં ધારા 144 લગાવવામાં આવી...
કોરોનાનો કહેર: કેનાડાના ટોરોન્ટો શહેરમાં સોમવારથી 28 દિવસ માટે લોકડાઉન...
દુનિયાભરમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ 6 કરોડની નજીક પહોંચી ગયા છે. દુનિયાના 218 દેશોમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 5 લાખથી વધુ નવા કેસ નોંધાયા હતા. જ્યારે 8889 લોકોના મૃત્યુ થયા હતા. ત્યારે હવે કોરોના વાયરસનો કહેર વધતા કેનેડાના મુખ્ય શહેર ટોરોન્ટોમાં 28 દિવસ માટે લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરાઈ છે. કેનેડામાં અત્યાર સુધીમાં 3,25,711 કોરોના...
ગોવાના દરિયાકિનારે ઝેરી જેલીફિશનો આંતક: બે દિવસોમાં 90 લોકોને જેલીફિશે...
ગોવા પોતાના સમુદ્રના કિનારોની ખૂબસૂરતી માટે જાણિતું છે. અહીં મોટી સંખ્યામાં લોકો આવે છે. પરંતુ હવે અહીં મસ્તી ભારે પડી શકે છે. ગોવાના બીચો ઉપર ઝેરી જેલીફિશનો આંતક વધી ગયો છે. બે દિવસોમાં 90 લોકોને જેલીફિશે ડંખ માર્યા હોવાની ઘટનાઓ બની છે. છેલ્લા બે દિવસમાં ગોવાના કેલંગ્યૂટ બીચ ઉપર જેલીફિશનો શિકાર થયેલા 55થી વધારે કેસ સામે આવ્યા છે. જ્યારે કેન્ડોલિમ ...