Tag: Breaking News Gujarati
ભારતમાં વેકસીનેશનમાં લાગશે 1 વર્ષનો સમય, ૩ કોરોના વેકસીન પરીક્ષણ અંતિમ...
દેશમાં માર્ચ સુધીમાં કોરોનાની 3 વેકસીન આવશે. દુનિયામાં મહામારીની વિરુદ્ઘમાં 10 વેકસીનના પરીક્ષણમાં સકારાત્મક પરીણામ મળી રહ્યું છે. માર્ચ સુધીમાં 3-4 વેકસીન આવી શકે તેવી શકયતાઓ છે. ટાસ્ક ફોર્સના પ્રમુખના કહેવા અનુસાર ભારતમાં ૩ વેકસીન ત્રીજા ટ્રાયલમાં છે અને વિદેશોમાં ૧૦ વેકસીન ત્રીજા ટ્રાયલમાં છે. આ સિવાય ચીનની ૫ વેકસીન ૨૦ દેશોમાં પરીક્ષણ કરી રહી છે...
સત્યાર્થ પ્રકાશ પુસ્તક અને એક સાધુએ તેનું જીવન બદલી નાંખ્યું, ટીવી શોએ...
તાજેતરમાં જ રામદેવ પર એક પુસ્તક હતું, 'ધ બાબા રામદેવ ફેનોમોનન: મોક્ષથી માર્કેટ સુધી'. આમાં બાબા રામદેવ વિશે અનેક ઘટસ્ફોટ થયા છે. બાબા રામદેવનાં લગ્ન ન કરવાનાં કારણો પણ તેમાં લખ્યાં હતાં. ત્યારે તેમને ખબર પડી કે દયાનંદ સરસ્વતીનું પુસ્તક 'સત્યર્થ પ્રકાશ' વાંચ્યા પછી, રામદેવે લગ્ન ન કરવાની પ્રતિજ્ .ા લીધી.
'સત્યાર્થ પ્રકાશ' ના પહેલા અધ્યાયમાં 7 નું...
હું છું ગાંધી – ૧3૩: બિહારી સરળતા
મૌલાના મજરહુલ હક્ક અને હું એક વખત લંડનમાં ભણતાં. ત્યાર બાદ અમે મુંબઈમાં ૧૯૧૫ની મહાસભામાં મળેલા. તે વર્ષે તેઓ મુસ્લિમ લીગના પ્રમુખ હતા. તેમણે જૂની ઓળખાણ કાઢી મને પટણા જાઉં ત્યારે તેમને ત્યાં જવાનું આમંત્રણ આપ્યું હતું. આ આમંત્રણને આધારે મેં તેમને ચિઠ્ઠી મોકલી ને મારું કામ જણાવ્યું. તેઓ તુરત પોતાની મોટર લાવ્યા ને મને પોતાને ત્યાં લઈ જવાનો આગ્રહ કર્યો...
વલસાડમાં ગ્લોબલ વોર્મીંગના કારણે નવી જાત વનલક્ષ્મી આંબા સામે જોખમ
ગાંધીનગર, 27 ઓક્ટોબર 2020
58 વર્ષના ખેડૂત મોહનભાઈ પટેલ વલસાડના પાલણ ગામમાં રહીને તેમણે 1992માં કેરીની વનલક્ષ્મી નામની અનોથી જાત શોધી હતી. ત્યારથી લઈને આજ સુધી તેમણે 1 લાખ જેટલી આંબાની સ્ટીક લોકોને આપી છે. જેનો રંગ વનરાજ જેવો આકર્ષક છે. લાલ રંગ છે. સ્વાદમાં મીઠી છે. તેની ટકાઉ શક્તિ ઘણી સારી છે તેથી વિદેશમાં નિકાસ સારી થાય છે. તેમણે પોતાના ખેતરમાં...
શાળા વર્ધીના વાહનોનોને કોરોનાથી રૂ.1100 કરોડનું નુકસાન, સરકારને 33 કરો...
અમદાવાદ, 27 ઓક્ટોબર 2020
1120 કરોડનું શાળા વાહનોના માલિકોને નુકસાન 8 મહિનામાં સરેરાશ મહિને રૂ.800 પ્રમાણે થયું છે. તેઓ 17થી 22 લાખ બાળકોને શાળાએ લઈ જતા હતા જે કોરોનાના કારણે બંધ છે. 33.33 કરોડનો વેરો અને વિમો તેઓએ ચૂકવવો પડ્યો છે. 1.25 લાખ શાળા વર્ધીના લોકો બેકાર બની ગયા છે. વાન અને રિક્ષા ઉપરાંત બીજા સાધનોનો શાળા-કોલેજનો ખર્ચ ગણવામાં આવે તો રૂ....
હૃદય રોગ હોય તો આ 10 ઉપાય કરશો તો તકલીફ ઓછી થશે
હદયની બીમારી - બ્લડપ્રેશર
શવાસન કરવાથી. સૌથી પહેલાં શવાસન કરવું. પછી હાથવગો કોઈપણ સરળ ઇલાજ કરવો.
અર્જુન ચૂર્ણ મધ કે પાણી સાથે લેવાથી. મેગ્નેટ (લોહચુંબક) સારવારથી.
ખજૂર મસળીને દૂધમાં પીવાથી. મધમાં લીંબુનો રસ મેળવી સવારસાંજ પીવો.
એલચી દાણા અને પીપરીમૂળ સરખે ભાગે લઈ ગાયના ઘી સાથે રોજ ખાવાથી હૃદયરોગ મટે છે.
આદુંનો રસ અને પાણી સરખે ભાગ...
ગુજરાત ભાજપના પ્રમુખની અપરાધ કુંડળી જાહેર કરવા બદલ કોંગ્રેસના નેતાને ધ...
https://twitter.com/arjunmodhwadia/status/1286324433112535045
કોંગ્રેસ પક્ષના ગુજરાતના નેતા અર્જુન મોઢવાડીયાએ કહ્યું હતું કે, ભાજપના નવા અધ્યક્ષની ક્રાઇમ કુંડળી વિશાળ છે. સી.આર. પાટીલની નિમણુંકને ભાજપના રાજકીય દેવાળું છે. જેથી જેમની સામે એક સમયે 107 જેટલા ગુનાઓ કોર્ટમાં નોંધાયેલા હતા. તેનો જવાબ આપતાં ભાજપના પ્રદેશ પ્રમુખે કહ્યું કે, મારા પરના 10...
1990માં બાબા રામદેવને આચાર્ય બાલકૃષ્ણ સાથે મિત્રતા થઈ, 4 વર્ષમાં કંપની...
1990 માં બાબા રામદેવ આચાર્ય બાલકૃષ્ણને મળ્યા. તે બંને અહીં મિત્ર બની ગયા. ગુરૂકુળ પાસેથી શીખ્યા પછી, બાબાએ બંને હિમાલયમાં યોગ અને આયુર્વેદ પર જ્ઞાન પ્રાપ્ત કર્યું. 10 નવેમ્બર 1994 ના રોજ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણે હરિદ્વારમાં ક્રિપાલુ આશ્રમમાં ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી. અહીં તેઓએ યોગ શિબિરો શરૂ કરી અને આયુર્વેદિક પદ્ધતિ દ્વારા લોકોની મફત ...
ટીબીની એલોપથી દવા લો પણ સાથે આટલું અવશ્ય કરજો
ક્ષય – ટીબી
ક્ષય - ટી.બી.ની કોઈ પણ દવા કરાવી શકે એમ ન હોય તો પણ બકરીના દૂધમાં ગોળ નાખી સવારસાંજ પીવાથી દર્દીનું બળ ટકી રહે છે. રાહત થશે.
ખજૂર, દ્રાક્ષ, સાકર, ઘી, મધ અને પીપર સરખે ભાગે લઈ તેનું ચાટણ બનાવી દરરોજ બે - ત્રણ વખત લેવાથી.
તાજા માખણ સાથે મધ ખાવાથી ક્ષયમાં ઘણો ફાયદો થશે.
સાત્વિક આહાર લેવો અને પચાવવો. અરડૂસીનાં પાન અને લીમડાની ...
હું છું ગાંધી – ૧3૨: ગળીનો ડાઘ
ચંપારણ જનક રાજાની ભૂમિ છે. ચંપારણમાં જેમ આંબાનાં વન છે તેમ ત્યાં સને ૧૯૧૭માં ગળીનાં ખેતરો હતાં. પોતાની જ જમીનના ભાગમાં ચંપારણના ખેડૂતો ગળીનું વાવેતર તેના મૂળ માલિકને સારુ કરવા કાયદેથી બંધાયેલા હતા. આનું નામ ‘તીનકઠિયા’ કહેવાતું હતું. વીસ કઠાનો ત્યાંનો એક એકર ને તેમાંથી ત્રણ કઠાનું વાવેતર એનું નામ તીનકઠિયાનો રિવાજ.
મારે કબૂલ કરવું જોઈએ કે હું ત્યા...
પવનચક્કીથી ખેતી માટે 12 વર્ષથી મફત પાણી મેળવતાં ઊંઝાના ખેડૂત, ઉત્પાદન ...
ગાંધીનગર, 26 ઓક્ટોબર 2020
મહેસાણાના ઊંઝાના ગંગાપુર ગામના ધોરણ 10 ભણેલા ખેડૂત જયેશભાઈ બારોટ પવન ઉર્જાથી 12 વર્ષથી ખેતી કરી રહ્યાં છે. હવે સૂર્ય ઉર્જા સસ્તી થતાં તેનો ઉપયોગ શરૂ કર્યો છે. તેમણે ભાંભરમાં કુવામાંથી પવનચક્કીથી પાણી 2007-08થી મેળવે છે. 2.36 હેક્ટર જમીન છે. ખેતરમાં સિંચાઇ માટે પવનચક્કીનો ઉપયોગ કરે છે. ખેતી, ઘર કે કોઈ સાધન કે જે ઈલેક્ટ્ર...
આખી રાત પડખા ફેરવીને ઊંઘ ન આવે તો આ રહ્યો મીઠી ઊંઘનો ઉપાય
અનિદ્રા - ઊંઘ ન આવવી
સૂતાં પહેલા ઠંડા પાણી વડે મોં હાથપગ ધોઈ તાળવે અને કપાળે ઘી ઘસવાથી ઊંઘ આવે છે.
ચોથા ભાગનું જાયફળ પાણી સાથે લેવાથી ઊંઘ આવે છે.
વરિયાળીનું ઠંડું શરબત. પ્રમાદી આહાર સાંજે ખાવાથી ઊંઘ આવે છે.
પીપરીમૂળના ચૂર્ણની ફાકી લેવાથી અને દિવેલ પગના તળિયે ઘસવાથી સારી ઊંઘ આવે છે.
ગોળ સાથે ગંઠોડાનું ચૂર્ણ ખાવાથી અને ઉપર ગરમ દૂધ પ...
ભારતમાં 60,000 સ્ટાર્ટ-અપ્સ, 2025 સુધીમાં 1 અબજ ડોલરથી વધુના 100 યુનિક...
ભારતમાં 2025 સુધીમાં 1 અબજ ડોલરથી વધુના વેલ્યુએશન સાથે 60,000 સ્ટાર્ટ-અપ્સ અને 100 કંપનીઓ હોવાની અપેક્ષા છે, એમ ઝિનોવ સાથે મળીને ટીઆઈઇ ગ્લોબલના અહેવાલમાં બુધવારે બહાર પાડવામાં આવેલા અહેવાલમાં જણાવાયું હતું.
અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, તાળાં વાગ્યા બાદ સ્ટાર્ટ-અપ્સની બિઝનેસ રિકવરી ફરી પાટા પર આવી ગઈ છે. જોકે, 12-15 ટકા સ્ટાર્ટ-અપ્સ ને અસ્...
બાબા રામદેવ મોદીની જેમ ઘરેથી ભાગી ગયા હતા
ત્રણ ભાઈઓ અને એક બહેનના પરિવારમાં રામદેવ બીજા ક્રમે છે. મોટો ભાઈ દેવદત્તનો પરિવાર ગામમાં રહે છે. તે અગાઉ સીઆરપીએફમાં હતો, હવે તે ગામમાં ખેતી કરે છે. રામદેવના માતાપિતા અને એક ભાઈ અને એક બહેનનો પરિવાર હરિદ્વારમાં રહે છે.
બાબા રામદેવનો જન્મ હરિયાણાના મહેન્દ્રઢ જિલ્લાના સૈદ અલીપોર ગામે થયો હતો. તેમના પિતાનું નામ રામનિવાસ અને માતાનું નામ ગુલાબ દેવી છ...
હું છું ગાંધી – ૧3૧: ગિરમીટની પ્રથા
નવા વસેલા અને આંતરબાહ્ય તોફાનોમાંથી ઊગરી ગયેલા આશ્રમને છોડી હમણાં ગિરમીટની પ્રથાનો થોડો વિચાર કરી લેવાનો સમય આવ્યો છે. ગિરમીટિયા એટલે પાંચ કે એથી ઓછાં વર્ષના મજૂરીના કરારનામામાં સહી કરીને હિંદુસ્તાનની બહાર મજૂરી કરવા ગયેલ મજૂરો. આવા નાતાલના ગિરમિટીયા ઉપરથી ત્રણ પાઉંડનો વાર્ષિક કર સમ ૧૯૧૪માં નાબૂદ થયો હતો, પણ એ પ્રથા હજુ બંધ નહોતી થઈ.
સન ૧૯૧૬માં ...