Thursday, April 30, 2026

Tag: Breaking news

મોદીના જન્મદિને નર્મદા કાંઠે લોકોની જન્મભૂમિ ડૂબી

નર્મદા બંધની સપાટી વધી હોત તો મધ્યપ્રદેશના ધર, બરવાની, અલીરાજપુર અને ખારગોન જિલ્લાના વિસ્તારો નર્મદા નદી નજીક આવેલા આંશિક રીતે ડૂબી જવાના છે. સરકારી આંકડા મુજબ, સરદાર સરોવર ડેમની મહત્તમ ઉંચાઇ આશરે 138 મીટર જેટલી ભરવાને કારણે મધ્યપ્રદેશના 141 ગામોના 18,386 પરિવારો ડૂબી જશે. મધ્ય પ્રદેશના વિસ્થાપિતો માટે આશરે 3,000 હંગામી મકાનો અને 88 કાયમી પુનર્વ...

નરેન્દ્ર મોદીના સમયના નર્મદા બંધના કૌભાંડો

નર્મદા સિંચાઈની ખેતરોમાં નંખાતી પાઈપ લાઈનમાં કરોડોનું કૌભાંડ કઈ રીતે આચરવામાં આવ્યું ? નર્મદાની નહેરો નબળી બની હોવાથી તે તૂટી જાય છે. વર્ષે 200 સ્થળે આવી નહેર તૂટવાનું કૌભાંડ થયું છે. ત્યાં હવે સબમાઈનોર નહેરથી ખેડૂતોના ખેતરો સુધી પાણી લઈ જવા માટે અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન નાંખવાનું કામ ચાલી રહ્યું છે તેમાં વ્યાપક પ્રમાણમાં કૌભાંડ થઈ રહ્યું છે. જ્યાં...

મુસ્લિમ પુત્રોએ જનોઈ ધારણ કરી વૃદ્ધ બ્રાહ્મણને કાંધ આપી

અમરેલી,તા:16  સાવરકુંડલાના નાવલી ગામમાં સમગ્ર દેશને કોમી એખલાસનો પાઠ ભણાવતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો, જ્યાં એક વૃદ્ધ બ્રાહ્મણને મુસ્લિમ પરિવારના ચાર પુત્રોએ કાંધ આપી, એ પણ શાસ્ત્રોક્ત વિધિથી જનોઈ ધારણ કરી. આ મિત્રોએ આજીવન એકબીજાનો સાથ તો નિભાવ્યો જ, પણ વૃદ્ધ બ્રાહ્મણે પોતાનો શ્વાસ પણ મુસ્લિમ મિત્રના ઘરે જ છોડ્યો. ત્યાં સુધી કે બંને મિત્રએ છેલ્લા એ...

આરટીઓ એજન્ટની મદદથી કારમાલિકની જાણ બહાર કાર વેચી દેવાઈ

અમદાવાદ,તા:16  આરટીઓ એજન્ટની મદદથી કારને ફાઈનાન્સ કંપનીની જાણ બહાર જ વેચી મારવાની ફરિયાદ નોંધાવાઈ છે. આ અંગે ફાઈનાન્સ કંપનીના મેનેજરે વાડજ પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જમાલપુરના રહેવાસી સરફરાઝ શેખે ઈન્કમટેક્સ ખાતેની શ્રીરામ ફાઈનાન્સ પાસેથી રૂ.5.50 લાખની લોન લીધી હતી, અને તે માટે 15 હજારના 40 અને 9400ના 20 હપતા બાંધ્યા હતા. ...

ગીર પૂર્વની સરસિયા રેન્જમાં 4 સિંહ કૂવામાં પડ્યા, રેસ્ક્યૂ કરાયું

અમદાવાદ,તા:૧૫ ગીરપૂર્વની આંબરડી બીટના મનાવાવ ગામે શનિવારની રાત્રે 4 સિંહ કૂવામાં ખાબક્યા હતા. વાડીના માલિક દિલુભાઈ રોજની જેમ વાડીમાં આંટો મારવા ગયા હતા, જ્યાં તેમને સિંહની ડણકો સંભળાતાં તેઓ વિમાસણમાં પડ્યા હતા. આસપાસ તપાસ કર્યા બાદ શંકા જતાં જેમણે કૂવામાં નજર કરી તો ચાર સિંહ કૂવામાં હોવાનું જણાયું હતું. આ ઘટનાની જાણ દિલુભાઈએ તાત્કાલિક પેટ્રોલિં...

રાજકોટના પડધરીમાં શંકાસ્પદ કોંગોફિવરનો કેસ નોંધાયો

રાજકોટ,તા:૧૫ પડધરીના નાના સજાડિયા ગામના 42 વર્ષના યુવાનનો શંકાસ્પદ કોંગો ફિવરનો કેસ નોંધાયો, જેમાં રિપોર્ટ આવે તે પહેલાં જ દર્દીનું મોત નીપજ્યું હતું. તબિયત બગડતાં યુવાનને આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરાવાયો હતો, જ્યાં યુવકની તબિયત વધુ નાજુક થતાંતેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. દર્દીની તબિયત વધુ બગડતાં યુવાનના બ્લડ સેમ્પલ પુણેની ઈ...

રાજ્યભરમાં વરસાદની ફરી આગાહી

અમદાવાદ,તા:૧૫ હવામાન વિભાગે સોમવારથી સતત ત્રણ દિવસ માટે હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરી સર્જાતાં રાજ્યના વિવિધ વિસ્તારમાં હળવોથી ભારે વરસાદ વરસી શકે છે. તા.16 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી વરસાદની સિસ્ટમ ખાસ કરીને સૌરાષ્ટ્રને વધુ અસર કરશે. જેમાં અમરેલી, જૂનાગઢ, પોરબંદર, રાજકોટમાં હળવે થ...

રાજકોટ શહેર અને જિલ્લામાં વધતો રોગચાળો

રાજકોટ,તા:૧૫ રાજકોટ શહેરમાં અને જિલ્લામાં એકતરફ મચ્છરજન્ય અને પ્રદૂષણયુક્ત પાણીયુક્ત રોગચાળો સતત વકરી રહ્યો છે, ત્યારે કોર્પોરેશન દ્વારા એક માસમાં ડેન્ગ્યુના માત્ર 12 કેસ નોંધાયા હોવાનું જણાવ્યું છે. જોવાનું એ છે કે સરકારી હોસ્પિટલ કરતાં ખાનગી હોસ્પિટલમાં લોકો વધુ સારવાર લઈ રહ્યા છે, જેના આંકડા સામે આવતાં જ નથી. જનરલ પ્રેક્ટિસ કરતા એક ડોક્ટરના જ...

મુખ્યમંત્રીના વિસ્તારમાં કોર્પોરેશન ખડેપગે

રાજકોટ,તા:૧૫ રાજ્યભરમાં વરસાદ બાદ ખાડારાજ ફેલાયું છે, ત્યાં મુખ્યમંત્રીના નિવાસસ્થાન રાજકોટ ખાતે પણ મસમોટા ખાડાઓ પડ્યા છે. ફરક માત્ર એટલો જ છે કે રાજ્યભરના ખાડાઓ જેમના તેમ રહ્યા, પરંતુ મુખ્યમંત્રી રૂપાણીના નિવાસસ્થાનની આસપાસ રવિવારની રજાના દિવસે પણ ખાડા પૂરવાનું કામ કોર્પોરેશને કર્યું. મુખ્યમંત્રી રૂપાણીનું પોતાનું નિવાસસ્થાન રાજકોટના વોર્ડ નં.1...

મહિન્દ્રા ફોર્ડ પ્લાન્ટનો પ્રોડક્ટ યુનિટ તરીકે કરી શકે ઉપયોગ

અમદાવાદ,તા:૧૫ ફોર્ડને હાલમાં ભારતમાં યોગ્ય બિઝનેસ મળતો ન હોવાથી કંપની પોતાનાં ઈન્ડિયા ઓપરેશન યુનિટ ઘટાડવાનો વિચાર કરી રહી હોવાનું જણાઈ રહ્યું છે. આ અંગે ફોર્ડ કંપનીએ બે મહિના પહેલાં મહિન્દ્રા કંપનીની લીગલ ટીમને સાણંદ પ્લાન્ટના ડોક્યુમેન્ટ આપ્યા હોવાનું જણાઈ રહ્યું છે. ફોર્ડ કંપનીનાં આંતરિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે કંપની હાલમાં ગુજરાત યુનિટને વેચ...

આર્થિક રીતે સધ્ધર કહેવાતા ગુજરાતમાં જીએસટીની આવકમાં ઘટાડો

ગાંધીનગર,તા:૧૫ દેશવ્યાપી મંદીના માહોલમાં આર્થિક રીતે સધ્ધર કહેવાતા ગુજરાતના ઉદ્યોગો પણ બાકી નથી. મંદીની અસર વેપારીઓ પર ભારે નકારાત્મક પડી રહી છે. ત્યાં સુધી કે મંદીના આ માહોલની અસર સરકારની જીએસટી પરની આવક પર પણ પડી રહી છે. સરકારની જીએસટીની આવકમાં 258 કરોડનો ભારેખમ ઘટાડો નોંધાયો છે. 2018ના વર્ષમાં જ્યાં રાજ્ય સરકારને જીએસટીથી 14,900 કરોડની આવક થઈ...

અમદાવાદના દક્ષિણ ઝોન તરફ સેવાતું દુર્લક્ષ્ય

અમદાવાદ,તા:૧૫ સ્માર્ટસિટી કહેવાતા અમદાવાદ શહેરમાં કેટલાક ઝોન અને વિસ્તારો માટે મ્યુનિ. તંત્ર દ્વારા રીતસર દુર્લક્ષ્ય સેવાઈ રહ્યું છે, જેના અંગે શહેરવાસીઓમાં રીતસર રોષની લાગણી ફેલાઈ છે. અમદાવાદના દક્ષિણ ઝોનના બહેરામપુરા, નારોલ, વટવા અને લાંભામાં કંઈક આ જ સ્થિતિ છે, જ્યાંના વિકાસ માટે મ્યુનિ. સત્તાધારી પક્ષ અને અધિકારીઓ સતત દુર્લક્ષ્ય સેવી રહ્યા છ...

વડાપ્રધાન અને ગૃહમંત્રીના વતનમાં લવજેહાદનો કલંકરૂપ કિસ્સો

મહેસાણા,તા:૧૪ વડાપ્રધાન અને ગૃહમંત્રીના વતન વડનગરમાં જ કલંકરૂપ લવજેહાદની ફરિયાદ નોંધાઈ છે. વડનગરમાં 17 વર્ષની એક કિશોરી પર કેટલાક અસામાજિક તત્ત્વોએ સતત દોઢ વર્ષ સુધી અમાનુષી દુષ્કર્મ આચર્યું કિશોરીને પીંખી નાખી. સ્થાનિક સ્તરે આ મુદ્દે ભારે રોષ ભભૂકી રહ્યો છે અને ચર્ચા થઈ રહી છે કે જો વડાપ્રધાન અને ગૃહમંત્રીના વતનમાં જ જો આવા હાલ છે તો અન્યત્ર શું સ...

આરએમસી ક્વાર્ટરમાં જુગાર રમતાં આઠ શખ્સો ઝડપાયા

રાજકોટ,તા:૧૪  વિશ્વનગર આરએમસી ક્વાર્ટરમાં માલવિયાનગર પોલીસે દરોડો પાડીને જુગાર રમતાં આઠ શખ્સોને ઝડપી પાડ્યા છે, જેમાં મહિલાઓ પણ ઝડપાઈ છે. આરએમસી ક્વાર્ટરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે માલવિયાનગર પોલીસે દરોડો પાડ્યો હતો, જેમાં ત્રણ મહિલાઓ સહિત આઠ શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી લીધાં હતાં. પોલીસે તમામ આઠ શખ્સો પાસેથી રૂ.14,200ની રોકડ રકમ જપ્ત ક...

રાજકોટમાં દારૂની ડ્રાઈવનું પોલીસનું નાટક

રાજકોટ,તા:૧૪ ગુજરાત પોલીસ દ્વારા નશાખોરીને ડામવા સખત પગલાં લેવામાં આવી રહ્યાં છે, જેના  પગલે રાજકોટ પોલીસે પણ દારૂ અંગેની ડ્રાઈવનું નાટક ઊભું કર્યું. જો આંકડાને જોતાં રાજકોટ  પોલીસે દેશી કે વિદેશી દારૂ વેચનારાને ન પકડીને દારૂ પીનારાઓને જ પકડી આંકડા આપ્યા હોય  તેવું લાગી રહ્યું છે. રાજકોટ પોલીસે દારૂ અંગેની ડ્રાઈવરૂપે 25 સ્થળે દરોડા પાડીને 21 શખ્...