Wednesday, February 5, 2025

Tag: bsnl

BSNL પાયમાલ: 14 મહિનાથી કોન્ટ્રાકટ વર્કરોને ચુકવણી નથી થઈ, છટણી કરાશે

BSNL કર્મચારી સંઘે કંપનીના અધ્યક્ષને મોકલેલા એક પત્રમાં કહ્યું છે કે કંપનીની નાણાકીય હાલતની પાછળ VRS જવાબદાર છે. જ્યારથી આ યોજના પર અમલ થયો છે ત્યારથી કંપનીની નાણાકીય હાલત ખરાબ થઇ ગઇ છે. એટલું જ નહિ હવે કર્મચારીઓની અછતને કારણે અનેક સ્થળે યોગ્ય કામ પણ થયું નથી. તેથી લાઇનમાં ફોલ્ટ અને નેટવર્ક ફોલ્ટ વધી ગયા છે. યુનિયને એવું પણ કહ્યું છે કે છેલ્લા 14 મ...

ચાઇનીસ કંપનીઓને ફટકો: BSNL અને MTNLના ટેન્ડર રદ

ભારતે આર્થિક મોરચે ચીનને જડબાતોડ જવાબ આપવો શરૂ કર્યો છે  ભારત સરકારે સરકારી ટેલિકોમ કંપનીઓને કોઈ પણ ચાઈનીઝ કંપનનીના ઇક્વિપમેન્ટનો ઉપયોગ ના કરવા જણાવ્યુ છે. ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) અને મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (MTNL)ના ટેન્ડરને રદ્દ કરવામાં આવ્યા છે. આ સાથે જ પ્રાઈવેટ મોબાઈલ ફોન ઓપરેટર્સ માટે પણ Huawei અને ZTE જેવા ચીની બ્રાન્ડથી દૂર રહ...

BSNLકરારના કર્મચારીઓના પગાર 10 મહિનાથી નથી થયા, દેખાવો

રાજકોટ, 22 મે 2020 ભારત સંચાર નિગમ લી. (BSNL)ની કર્મચારી વિરોધી નીતી અને આર્થિક સંકટ જેવા કારણો આપી કર્મચારીઓનાં પગાર નિયમીત કરવામાં આવતા ન હોવાથી થોડો સમય હડતાલ પાડી ગુજરાતમાં દેખાવો કર્યા હતા. કરાર આધારિત કર્મચારીઓના પગાર તો છેલ્લા દસેક મહિનાથી કરવામાં આવ્યા નથી. બીએસએનએલના કર્મચારી યુનિયને રાષ્ટ્રવ્યાપી દેખાવો યોજવાનું એલાન આપ્યુ હતું. રાજકો...

ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં 96થી 104 ટકા વરસાદ, ભારતમાં ચોમાસું શરૂ થઈ ...

ગાંધીનગર, 16 મે 2020 ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગના નિયામક જયંત સરકારે જણાવ્યું હતું કે આ વર્ષે ગુજરાત સહિત દેશના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં 96 થી 104 ટકા જેટલો વરસાદ થવાની સંભાવના છે. દેશમાં કેરળ ખાતે સંભવિત તારીખ 5 જૂને ચોમાસાનું આગમન થશે જેના સંભવિત 15થી 20 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થશે. હવામાન વિભાગની ટૂંકી - એક અઠવાડિયા સુધીની આગા...

માણસ બન્યો મોબાઈલ !!!

ગુજરાતમાં વસતી કરતાં મોબાઇલ ફોન વાપરનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. હાલની સ્થિતિએ રાજ્યની વસતી 6.40 કરોડ હોવાનું અનુમાન છે પરંતુ મોબાઇલ ગ્રાહકોની સંખ્યા 6.87 કરોડ થઇ છે. એટલે કે રાજ્યમાં આટલી મોટી સંખ્યામાં મોબાઇલ વાપરનારો વર્ગ છે. એવું પણ બની શકે છે કે કેટલાક લોકો પાસે એક કરતાં વધુ કનેક્શન હોઇ શકે છે. જૂની મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓનું ...

ટેલીકોમ:બીએસએનએલને 4G ની મંજૂરી ક્યારે ?

કે-ન્યુઝ,તા:20 ટેલીકોમ ક્ષેત્રે દેશભરમાં બીએસએનએલની તોલે એક પણ ખાનગી ટેલિકોમ કંપની નથી. જે એક તદ્દન સત્ય હકીકત છે.. જા કે રિલાયન્સ, એરટેલ, વોડા જેવી ટેલિકોમ કંપનીઓનો ડોળો સરકારની ખાનગીકરણની નીતિને કારણે મંડરાયેલો હતો. અને એટલા માટે બીએસએનએલને ૪ જી માં ભાગ લેવા દીધો ન હતો. આજે પણ આ જ કારણથી મ્જીદ્ગન્- ૪ જી મા સામેલ થઈ શકેલ નથી. જા સરકાર ૪ જી માટે...

જૂનાગઢ બીએસએનએલએ જીઈબીનું બીલ ન ભરતા ૬ મોબાઈલ ટાવર બંધ

જૂનાગઢ, તા. ૨૮ :. જૂનાગઢ બીએસએનએલ  દ્વારા પીજીવીસીએલ કંપનીનું ૧૯ લાખનું મોબાઈલ ટાવરનું બીલ ન ભરતા ૬ જેટલા મોબાઈલ ટાવરોનો પાવર બંધ કરી દેવામા આવ્યો છે.જેને કારણે  શહેરના ૩૦ થી ૪૦ ટકા વિસ્તાર માં  ઈન્ટરનેટ સેવા બંધ થઈ ગઈ છે. આ બાબતે  બીએસએનએલના અધિકારીઓ સાથે  ચર્ચા કરવામાં આવી હતી  અને યોગ્ય કરવા રજૂઆત કરી હતી. પરંતુ બીએસએનએલ  દ્વારા આવી લાપરવાહી દાખ...

ગુજરાતમાં જીઓ ની મોનોપોલી

વોડાફોન આઇડિયા, ટાટા ટેલીએ, એરટેલે ગુજરાતમાં મે 2019માં 2.87 લાખ ગ્રાહકો ગુમાવ્યા ફક્ત બીએસએનએલ અને જિયોએ જ વધારો નોંધાવ્યો, જેનાથી આ મહિના દરમિયાન સર્કલમાં ગ્રાહકોની સંખ્યામાં ચોખ્ખો વધારો નોંધાયો અમદાવાદઃ કેટલાક ટેલિકોમ ઓપરેટરોએ ગુજરાત સર્કલમાં મે 2019માં તેમના ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો જારી રાખ્યો હતો. વોડાફોન આઇડિયાએ 1.89 લાખ ગ્રાહકો ગુમા...