Monday, May 12, 2025

Tag: Cricket

શાહરુખની નાઈડ રાઈડર્સ ટિમ કેરેબિયન પ્રીમિયર લીગ (CPL) જીતવામાં સફળ

કેરેબિયન પ્રીમિયર લીગમાં વર્તમાન 2020 સિઝનનો ચેમ્પિયન મળી ગયો છે. શાહરૂખ ખાનની માલિકીવાળી ત્રિનબાગો નાઈટ રાઈડર્સે પ્રીતિ ઝિન્ટાની સેન્ટ લૂસિયા જૉક્સને 8 વિકેટથી હરાવી દીધી છે. બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં સેન્ટ લૂસિયાએ 154 રન બનાવ્યા હતા જે ત્રિનબાગો નાઈટ રાઈડર્સે 18.1 ઓવર્સમાં 2 વિકેટ ગુમાવી 157 રન બનાવી હાસલ કરી લીધો હતો. આ રીતે ત...

મેચ ફિક્સિંગ સામે ભારતમાં કોઈ કાયદો જ નથી, સૌથી વધુ ફિક્સિંગ ભારતમાં થ...

વર્ષ 2013 માં IPL દરમિયાન થયેલી સ્પોટ ફિકિસંગ પછી ભારતીય ક્રિકેટ પર ડાઘ લાગ્યો હતો. ICCના એન્ટી કરપ્શન યુનિટને એમ કહીને BCCIની મુશ્કેલી વધારી છે કે, તે હાલમાં જે ભ્રષ્ટાચારને લગતા મામલાઓની તપાસ કરી રહી છે તેમાં મોટાભાગના કનેકશન ભારત સાથે જોડાયેલા છે અને ભારત તેનો અડ્ડો બનતો જાય છે. કહેવામાં આવી રહ્યું છે કે IPL પછી હવે બુકીઓ દ્યરેલુ લીગને નિશાન ...

વિચિત્ર નિયમ હવે વાઈડ બોલ ઉપર પણ મળશે ફ્રી હિટ

વર્ષો થી જે ક્રિકેટ જોતા હોય તેમના માટે આ નિયમ વિચિત્ર લાગશે પરંતુ ICCએ હાલમાં જ આ મહામારીના કારણે ક્રિકેટના ઘણા નિયમો બદલ્યા છે. જેમાં સૌથી મુખ્ય બોલરો દ્વારા બોલ પર લાળ ન લગાવવાનો નિયમ સામેલ છે. આ સિવાય ટેસ્ટ ટીમમાં ચાર અને ટી-20માં બે-બે DRS પણ લઈ શકાશે. જો કે તમને ખબર છે દુનિયાની સૌથી પ્રખ્યાત ક્રિકેટ લીગમાંથી એક બિગ બેશમાં પણ મોટો ફેરફાર આવી શ...

IPL પ્રેક્ષકો વિના થઈ શકે છે, રદ્દ થશે તો ચાર હજાર કરોડનું નુકસાન

BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ IPLને અંગે કોઈ નિર્ણય લેવાશે તેવા સંકેત ગુરૂવારે આપ્યા. તેમણે કહ્યું કે IPLના પ્લાનિંગ અંગે શક્ય એટલા બધા વિકલ્પો વિચારવામાં આવી રહ્યા છે અને બની શકે કે આ ટુર્નામેન્ટ ઓડિયન્સ વિના પણ યોજવામાં આવી શકે છે. આમ તો આ વર્ષે ૨૯ માર્ચે શરૂ થનાર IPL કોરોનાવાયરસના કારણે અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરાઈ છે. વળી આ વર્ષે ઓસ્ટ્રેલિયા...

બાંગ્લાદેશને  હરાવી ટીમ ઇન્ડિયાએ  એવું કર્યુ કે   જે કોઈ ટીમ ટેસ્ટ ક્ર...

નવી દિલ્હી,તા.24 ટીમ ઇન્ડિયાએ  કોલકાતાના ઇડન ગાર્ડનમાં પ્રવાસી  બાંગ્લાદેશને બીજી ટેસ્ટમાં ઇનિંગ્સ અને 46 રનથી હરાવી શ્રેણી 2-0થી જીતી લીધી  હતી.. આ જીત સાથે, ભારતીય ક્રિકેટ ટીમે તે કર્યું હતું, જે કોઈ ટીમ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં 142 વર્ષના કરી શકી. આ એક એવો ઇતિહાસ છે, જેના પર ક્રિકેટ રસિકો  હંમેશા ગૌરવ અનુભવતા રહેશે, જ્યાં સ્પિનરે ઓછામાં ઓ...

ખંઢેરી સ્ટેડિયમ પર ભારત-બાંગ્લાદેશની ટીમોએ પરસેવો પાડ્યો

રાજકોટ, તા. ૫ : ભારત અને બાંગ્લાદેશની ટીમોનું ગઈકાલે રાજકોટમાં આગમન થઈ ચૂક્યુછે. ટીમ ઈન્ડિયા અને બાંગ્લાદેશની ટીમને અલગ અલગ હોટલમાં ઉતારો આપવામાં આવ્યો છે. બંને ટીમોએ ગઈકાલે આરામ કર્યા બાદ આજે નેટ પ્રેકટીસ કરી પરસેવો પાડ્યો હતો. પ્રથમ ટી-૨૦માં હાર બાદ રાજકોટમાં ભારતની જીત માટે દબાણ વધ્યુ છે. જોકે આ મેચમાં ક્રિકેટ પ્રેમીઓને વિરાટ, જાડેજા સહિતના...

GCA ના નવા ચેરમેન ધનરાજ નથવાણી કોણ છે જાણો.

ધનરાજ પી. નથવાણી ગ્રૂપ પ્રેસિડેન્ટ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ધનરાજ નથવાણી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રૂપ પ્રેસિડેન્ટ, કંપનીના મહારાષ્ટ્ર, દિલ્હી, જામનગર અને વડોદારના કોર્પોરેટ અફેર્સ વિભાગનો હવાલો સંભાળે છે. તેઓ રિલાયન્સ ગ્રૂપ સપોર્ટ સર્વિસીસના બોર્ડમાં ડાયરેક્ટર પણ છે, જેમાં તેઓ જામનગર અને વડોદરા મેન્યુફેક્ચરિંગ ડિવિઝન તેમજ જિયોના...

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ પેસ બોલર શ્રીસંથ શું હવે ફરી ક્રિકેટ રમતો જ...

આઈપીએલમાં સ્પોટ ફિક્સિંગમાં સંડોવણી બદલ તેના પર ભારતીય ક્રિકેટ બોર્ડે આજીવન પ્રતિબંધ લાદ્યો હતો જે હવે ઘટાડીને સાત વર્ષનો કરી દેવાયો છે, 13 સપ્ટેમ્બર 2020ના રોજ પ્રતિબંધ પૂરો થતા તે ફરી ક્રિકેટમાં સક્રિય થઈ શકશે, તેના પર 13 સપ્ટેમ્બર 2013એ આજીવન પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. જુલાઈ 2015માં શ્રીસંથ, અંકિત ચવ્હાણ અને અજિત ચંદીલા સહિત 36 આરોપીઓને આઇપીએલ...