Saturday, September 27, 2025

Tag: Economy

નરેન્દ્ર મોદીની અણઘડ આર્થિક નીતિઓના કારણે 8 લાખ કંપનીઓ બંધ થઈ અને 20 હ...

રાજકીય એક્કા ગણાતાં નરેન્દ્ર મોદી બિઝનેશમાં સાવ નિષ્ફળ દેખાયા છે. તેઓ ગુજરાતમાં હતા તો પ્રેસ, ટીવીમાં સંબંધો કેળવીને બધું ઢાંકેલું રાખતાં હતા. પણ દિલ્હીમાં ગયા પછી બધું ઉઘાડું પડી ગયું છે. તેઓ ભલે રાજકીય ખેલ ખેલવામાં બીજાને પાડી દેતાં હોય પણ વેપારમાં તેમની અવળી નીતિઓના કારણે 8 લાખ કંપનીઓ બંધ પડી ગઈ છે અને 20 હજાર કંપનીઓએ દેવાળું ફૂંકી માર્યું છે. આ...

ચીન સરહદ અને દેશના પ્રશ્નોના બદલે મિડિયા હવે સુશાંત-કંગનાને મુદ્દાને મ...

અનુરાગ મોદી દ્વારા (14/09/2020) મીડિયા પાસે હંમેશાં અમુક અંશે જાહેર અભિપ્રાય બાંધવાની શક્તિ હોય છે, પરંતુ તેની મર્યાદા હતી, તેમના દ્વારા ઉભા કરવામાં આવતા મુદ્દામાં થોડી તાકાત હોવી જ જોઇએ. આજે તે કિસ્સો છે કે ભારત-ચીન સરહદ વિવાદ કરતા મીડિયામાં કંગના રાનાઉત વિવાદ પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી મુખ્ય પ્રવાહના માધ્યમોમાં ...

મોંઘવારી સામાન્ય માણસને સતાશે! દર 3.15% થી વધીને 7% થવાનો અંદાજ

સેબી દ્વારા બહાર પાડવામાં આવેલા નવા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે રિટેલ ફુગાવાનો દર હવે ડિસેમ્બર પછી જ ચાર ટકા પર આવી જશે. ભાવમાં પણ વધારો થયો છે. એસબીઆઇ ઇકોરાપના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે ઓગસ્ટના કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ પર આધારિત ફુગાવાના 7 ટકા કે તેથી વધુ ઉપર રહી શકે છે. આ આંકડો સોમવારે એટલે કે 14 સપ્ટેમ્બરના રોજ બહાર પાડવામાં આવશે. ...
Hemantkumar Shah । AGN । allgujaratnews.in । Gujarati News । ગુજરાત

આત્મનિર્ભર પેનલ કે સરકારનિર્ભર ઉદ્યોગપતિઓ અને વેપારીઓ?

પ્રો. હેમંતકુમાર શાહ ગુજરાતના ઉદ્યોગપતિઓ અને વેપારીઓનાં ૧૬૦થી વધુ મંડળોનું મહામંડળ એવા ગુજરાત વેપારી મહામંડળની ચૂંટણીનું પરિણામ ગઈ કાલે આવ્યું. તેમાં ઉમેદવારોની બે પેનલ હતી: એક આત્મનિર્ભર પેનલ અને બીજી પ્રગતિ પેનલ. ભારતના રાજકારણમાં અને અર્થકારણમાં ‘આત્મનિર્ભર’ શબ્દ નરેન્દ્ર મોદીએ તેમના રાષ્ટ્રજોગ એક પ્રવચનમાં વાપર્યો એટલે ચલણી બન્યો. આજકાલ દ...
Hemantkumar Shah । AGN । allgujaratnews.in । Gujarati News । ગુજરાત

GDP તળિયે: બધું કંઈ ઈશ્વરી કૃત્ય નથી!

પ્રો. હેમંતકુમાર શાહ એપ્રિલ-જુન, ૨૦૨૦ના સમયગાળા માટે જીડીપીનો વૃદ્ધિ દર નકારાત્મક રહ્યો છે. એટલે કે વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં ૨૩.૯ ટકાનો ઘટાડો થયો છે. આનો અર્થ શું છે તે સમજીએ: 1. જીડીપી એટલે દેશની આવક. તેમાં જે ઘટાડો થયો તે ગયા વર્ષમાં આ જ ત્રણ મહિના દરમ્યાન જે જીડીપી હતી તેની તુલનાએ થયો છે. લેખક દ્વારા: ગુજરાત સરકારની ઔદ્યોગિક નીતિ વિશ...

વિશ્વમાં ભારતનું અર્થતંત્ર અત્યંત ખરાબ, GDP સાવ તળીયે, દેશની આર્થિક બે...

એપ્રિલથી જૂનના પહેલા ક્વાર્ટરમાં ભારતના કુલ ઘરેલુ ઉત્પાદ (જીડીપી) માં ઐતિહાસિક 23.9 ટકાનો ઘટાડો થયો છે. કોરોના પહેલાથી જ તૂટી પડેલી આર્થિક નીતિ કે અર્થવ્યવસ્થાની સ્થિતિ પહેલાથી જ સંકટમાં હતી, કોરોના વાયરસના ચેપને રોકવા માટે લાદવામાં આવેલા દેશવ્યાપી લોકડાઉનમાં તે આખા વિશ્વ કરતાં ભારત માટે વિનાશક સાબિત થઈ છે. નોટબંધી, જીએસટી, સરકારી કંપનીઓ અને બેંકો ...

રાજ્યોનાં ચૂંટણી પરિણામો મિશ્ર આવતાં શેરોમાં વેચવાલીઃ સેન્સેક્સ 39,000...

અમદાવાદ,24 શેરબજાર બેતરફી વધઘટે અથડાઈને સાધારણ ઘટીને બંધ રહ્યું હતું. બે રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો તેમ જ પેટા ચૂંટણીના પરિણામો મિશ્ર આવતાં રોકાણકારોએ સાવચેતીભર્યું વલણ અપનાવ્યું હતું. જેથી સેન્સેક્સ 38.44 પોઇન્ટ ઘટીને 39,020.39ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારકે નિફ્ટી 50 ઇન્ડેક્સ 21.50 પોઇન્ટ ઘટીને 11,582.60ના મથાળે બંધ રહ્યો હતો. વૈશ...

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે એક વર્ષમાં 26 લાખ પ્રવાસી, સરકારને 57 કર...

ગાંધીનગર,તા.22 ગુજરાતમાં કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદ્દધાટનને 31મી ઓક્ટબરે એક વર્ષ થશે ત્યારે છેલ્લાએક વર્ષમાં આ મથકની મુલાકાતે 26 લાખ પ્રવાસીઓ આવી ચૂક્યાં છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઇ પટેલના 182 મીટર ઉંચા સ્મારકને ખુલ્લું મૂક્યું હતું. પ્રવાસીઓની મુલાકાતને કારણે સરકારને અત્યાર સુધીમાં કુલ 57 કરોડ રૂપિયાની આવક થઇ છે....

અસંખ્ય બિલ્ડર/ડેવલપરોએ હેસિયત બહાર બેંક લોન લઇ રાખી છે તેનું શુ થશે?

ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૧૭: ભારતીય બજારોના દિવાળી પહેલાના નબળા ખરીદ અહેવાલ, રાજકીય ગતિવિધિઓ, જીડીપી, બેરોજગારી, ધીમી પડી રહેલી ઈકોનોમી, વધતો ફુગાવો અને વૈશ્વિક વ્યાપારના વલણો આ બધાજ સાથે મળીને ભારતીય કરન્સી વેપાર પર બાહ્ય દબાણ સર્જ્યું છે. આ બધાજ મુદ્દાઓ સમયાંતરે બદલાતા રહે છે, તેમ તેનુ પ્રતિબિંબ કરન્સી વેપારની ઉથલપાથલમાં જોવાય છે. જીડીપીનો લક્ષ...

ટૂંકાગાળામાં રૂપિયો મજબુત થવાના કોઈ સંયોગ નથી

ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૧૭: ભારતીય બજારોના દિવાળી પહેલાના નબળા ખરીદ અહેવાલ, રાજકીય ગતિવિધિઓ, જીડીપી, બેરોજગારી, ધીમી પડી રહેલી ઈકોનોમી, વધતો ફુગાવો અને વૈશ્વિક વ્યાપારના વલણો આ બધાજ સાથે મળીને ભારતીય કરન્સી વેપાર પર બાહ્ય દબાણ સર્જ્યું છે. આ બધાજ મુદ્દાઓ સમયાંતરે બદલાતા રહે છે, તેમ તેનુ પ્રતિબિંબ કરન્સી વેપારની ઉથલપાથલમાં જોવાય છે. જીડીપીનો લક્ષ...

ચાંદીમાં આવેલો પ્રત્યાઘાતી ઘટાડો નવી તેજીનો તંદુરસ્ત પાયો રચશે

ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૧૦: ગરીબોનું સોનું ગણાતી અને જન્મજાત સટ્ટોડિયાઓની પ્રીતિપાત્ર ચાંદી નવોઢાની માફક ઊછળકુદ કરતી બરાબરની રંગમાં આવી છે. તાજેતરમાં ઓવરબોટ ચાંદીએ ખુબ ઝડપથી ઉછળકુદ કરી પણ લક્ષ્યાંકિત ૨૦ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૫ ગ્રામ)નો ભાવ વટાવી ન શકી. ચાંદીની તેજીમાં હજુ પણ જોમ અને જુસ્સો ભરેલા છે. બાર્ગેન બાયર્સ (કસીને ભાવ કરવાવાળા) અને ખરા ર...

ટ્રેડ વોરનો સ્વીકૃત સમજુતી નહિ થાય તો રૂપિયો ૭૨ પાર કરી જશે

ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૨૦: જો ચીન અને અમેરિકા વચ્ચે વેપાર ઝઘડાનો વર્ષાંત સુધીમાં સ્વીકૃત અંત નહિ આવે તો ડોલર સામે રૂપિયો ૭૨ વટાવી જશે, પણ ટૂંકાગાળામાં ૭૦.૫૦ અને ૭૧.૫૦ વચ્ચે અથડાયા કરશે. આ સિવાય વૈશ્વિક અર્થતંત્રોમાં ગતિશીલતાનો અભાવ, બ્રેક્ઝીટની અચોક્કસતા તેમજ વૈશ્વિક કરન્સીઓની ઉથલપાથલ અને ક્રુડ ઓઇલના ભાવ જેવા વિદેશી કારણો રૂપિયાની સ્થિતિ આસમાન...

ગાંધીની ખાદી ભ્રષ્ટાચારની આંધીમાં 100 વર્ષે મૃત્યુ શૈયા પર

અમદાવાદ, તા.16 ગાંધીજીની કાપડ વણવાના ગૃહ ઉદ્યોગ દ્વારા દેશની આઝાદી અપાવીને ગામડાઓને સ્વાવલંબી બનાવવાની યોજના હતી. જેને 100 વર્ષ પુરા થયા છે. જો ગાંધીજીની યોજના સફળ થઈ હોત તો ગુજરાતમાં આજે 30 લાખ લોકો ખાદીનું કાપડ વણતાં હોત. જેનાથી રોજ 3 કરોડ મીટર ખાદીનું કાપડ વણાતું હોત. પણ ગાંધીજીની ખાદીની યોજના ઊંધી વાળી દેવામાં આવી છે. ગુજરાતમાં આજે માત્ર 5 હ...

શેરોમાં જોરદાર વેચવાલીથી સેન્સેક્સ 623 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 10,950ની ...

સપ્તાહના પ્રારંભે શેરોમાં ભારે વેચવાલી ફરી વળી હતી. વૈશ્વિક નબળા સંકેતોને  એશિયન માર્કેટમાં પણ નબળાઈ જોવા મળી હતી.  જેને કારણે સેન્સેક્સ અને નિફ્ટી ઇન્ડેક્સ પ્રારંભમાં જ મંદી થઈ હતી. સેન્સેક્સે પણ 37,000ની સપાટી તોડી હતી. નિફ્ટીએ પણ 11,000ની મનોવૈજ્ઞાનિક સપાટી તોડી હતી. રૂપિયો પણ ડોલરના મુકાબલે 28 ફેબ્રુઆરી, 2019 પછી સૌથી નીચલા સ્તરે પહોંચ્યો હતો. ...

દેશનો ઔદ્યોગિક ઉત્પાદન દર પાછો પડતા મોદીની આર્થિક નીતિને શોટબ્રેક

કેન્દ્રિય અંદાજપત્ર રજૂ થયાં બાદ પણ અર્થતંત્રને ટ્રેક પર લાવવામાં સરકાર સતત પાછળ પડી રહી છે. સરકારના તમામ દાવોઓને ખૂલ્લો કરતો અહેવાલ સામે આવ્યો છે. જૂન મહિનાના આંકડા અનુસાર ઔદ્યોગિક ઉત્પાદન દર ઘટીને બે ટકા ઉપર પહોચ્યો છે. ગત વર્ષે આ સમયગાળામાં ઔદ્યોગિક ઉત્પાદન આંક દેશનો સાત ટકા જેટલો હતો . જે ઉદ્યોગોને ઓક્સીજન પૂરો પાડનારો હતો. ગારમેન્ટ ઉધોગમાં ઉત...