Tag: Farmer
વધું પ્રોટીન અને 4 પાણીએ થઈ શકતી ઘઉંની નવી શોધાયેલી જાત “તેજસ...
વિકસિત ઘઉંની જાત પુસા તેજસ એચઆઈ 8759 પાકની નવી જાતો દેશમાં ભારતીય અનુસંધાન પરિષદે કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા શોધાયેલી નવી ઘઉંની જાત ખેડુતોની આવક વધારી આપે છે. ઓછા ખર્ચે વધું ઉપજ આપે છે. પુસા તેજસ જાતિનો વિકાસ ઈન્દોર ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવ્યો છે. જે ગુજરાતનાં ઉગાડવા માટે પણ ભલામણ કરી છે.
જેને ...
મસાલા પાક જીરું, ધાણા, મેથી, ઈસબગુલ માટે જૈવિક જંતુનાશક દવા શોધવામાં આ...
ગાંધીનગર, 18 ઓક્ટોબર 2020
સમગ્ર દેશમાં સૌથી વધું મસાલા પાક ગુજરાતમાં થાય છે. એશિયાનું સૌથી મોટું મસાલા બજાર ઊંઝામાં છે. મસાલા પાકોમાં જીવાત મોટા પ્રમાણમાં આવે છે. તેથી આખા પાક સાફ થઈ જાય છે. જીવાતો પણ ઘણી વખત રાસાયણીક દવાઓ કામ કરતી નથી. ખેડૂત, ખેતર, ખારાકમાં ઝેર પ્રસરે છે. જે પારાવાર નુકશાન કરે છે. ગુજરાતમાં દર વર્ષે 2 લાખ નવા કેન્સરના કેસ બની છ...
પર્યાવરણની ખેતી કરતાં ખેડૂતની વિદાય, જીતુ તળાવિયાએ ફાંસો ખાઈ આપઘાત કરી...
ખેડૂત, પર્યાવરણવિદ અને ગ્રીન એમ્બેસેડર જિતુભાઈ તળાવિયોએ જિતુભાઈએ પોતાની જ ઓફિસમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જીતુભાઈ દરેક વૃક્ષ વિશે ઝીણવટભરી માહિતી ધરાવતા હતા. ઉકાળો બનાવવાના જાણકાર હતા. વનસ્પતિથી ક્યાં રોગનો ઉપચાર થઈ શકે તે અંગે સારી જાણકારી ધરાવતા હતા. અમરેલીને હરિયાળું બનાવવા માટે ખૂબ મહેનત કરી હતી.
તેઓ રાજકીયક્ષેત્રે સક્રિય હતા. સદા હ...
તલના વાવેતરે 10 વર્ષના વિક્રમો તોડી નાંખ્યા કારણ..? ગુજરાતના વિજ્ઞાનીએ...
ગાંધીનગર, 4 સપ્ટેમ્બર 2020
ચોમાસા-ખરીફમાં ગુજરાતમાં તલનું વાવેતર કરીને ખેડૂતોએ અગાઉના તમામ વિક્રમો તોડી નાંખ્યા છે. 10 વર્ષ પહેલા 1.19 લાખ હેક્ટરમાં તલ થતાં હતા. આ વખતે 1.50 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. જે સરેરાશ કરતાં 145 ટકા વાવેતર થયું છે. જો ભાવ સારા રહેશે તો ખેડૂતો ઉનાળું તલનું વિપુલ વાવેતર કરીને મબલખ ઉત્પાદન લેશે.
ગુજરાતના વિજ્ઞાનીઓએ શ...
મગફળીના ટેકાના ભાવે ખરીદી સમયે આધારકાર્ડના નવા નિયમના કારણે ખેડૂતોને મ...
મગફળીના ટેકાના ભાવે ખરીદી માટે 1 ઓક્ટોમ્બરથી રજીસ્ટ્રેશન શરુ થયા છે. પરંતુ વીસીઈ કર્મચારીઓની હળતાલને લઈને લોકો હિંમતનગર માર્કેટયાર્ડ સુધી ધક્કા ખાઈ રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી ધક્કા ખાવા છતા પણ રજીસ્ટ્રેશન થતુ નથી. સર્વર ડાઉન હોવાથી કોઈ રજીસ્ટ્રેશન થતુ નથી તો આ ઉપરાંત આધાર કાર્ડમાં પુરી જન્મ તારીખ હવેથી માંગવામાં આવે છે.
પહેલા જે આધારકાર્ડ કઢાવ...
રેશમના કિડાની ખેતીમાં જંગી કમાણી કરતાં ગુજરાતના ખેડૂતો. સુરત અસલી સિલ્...
દિલીપ પટેલ, અમદાવાદ, 2020
એક સમયે કુદરતી રેશમના પાટણના પટોળા વિશ્વ વિખ્યાત હતા. હવે સુરતના અશલ સીલ્ક ઉદ્યોગ માટે નવા દ્વારા ખોલી શકે તેમ છે. શેતુરના રેશમની ખેતીની શક્યા વધારી આપે એવી જાતો અંગે પ્રયોગો કરીને નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા ભલામણ કરવામાં આવી છે. નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયના કીટક શાસ્ત્ર વિભાગ દ્વારા 2019થી ખેતી કરવાની ભલામણ કરેલ...
ગુજરાતમાં એપીએમસીનો વેપારી ગમે તે સ્થળે વેપાર કરી શકશે, ખાનગી બજાર, ખા...
ગાંધીનગર, 29 સપ્ટેમ્બર 2020
ગુજરાત ખેત ઉત્પન્ન બજાર (સુધારા) વિધેયક-2020 ગુજરાત વિધાનસભાએ 28 સપ્ટેમ્બર 2020એ પસાર કર્યું છે. રાજયમાં 224 ખેત ઉત્પન્ન બજાર સમિતિઓ કાર્યરત છે. ખુલ્લી હરાજી, સાચો તોલ અને રોકડ નાણાંના સિધ્ધાંત પર કાર્ય કરે છે.
ખેત ઉત્પન્ન બજાર અધિનિયમ-1963માં 2007માં સુધારા કરવામાં આવ્યા, જેમાં ખાનગી બજાર, ખાસ બજાર, ઈ-માર્કેટ, સીધ...
લાખોની નોકરી છોડી આણંદના એન્જિનિયરે ઓર્ગેનિક હળદરની ખેતી શરૂ કરી, વાર્...
ગુજરાતના આણંદ જિલ્લાના બોરિયાવી ગામના દેવેશ પટેલે લાખો રૂપિયાની નોકરી છોડી ઓર્ગેનિક ખેતી શરૂ કરી છે. ઈર્ન્ફોર્મેશન ટેક્નોલોજીમાં એન્જિનિયરીંગ કરનાર દેવેશ હળદર, આદુ, અશ્વગંધા, લીંબુ, શાકભાજી અને અનાજ પોતાના ખેતરમાં ઉગાડે છે. હાલમાં જ તેમણે ઈમ્યૂનિટી વધારવા માટે હળદર કેપ્સૂલ લોન્ચ કરી છે, જેની ખૂબ જ ડિમાન્ડ છે.
1.25 કરોડ રૂપિયા વાર્ષિક ટર્નઓવર છે....
ખેતીમાં બેક્ટેરિયા ઉમેરીને નફો વધારી શકાય છે, દેશી ગાયના 1 ગ્રામ છાણમા...
ગાંધીનગર, 28 સપ્ટેમ્બર 2020
રાજ્યપાલે ગાયના છાણ અને બીજા પ્રાણીઓના છાણનું લેબોરેટરીમાં ચકાસણી કર્યા બાદ ડો.પાલેકરને ટાંકીને એક ચોંકાવનારી વાત કરી છે. તેમણે કહ્યું છે કે, ભારતની ગાયના છાણમાં એક ગ્રામમાં 300થી 500 કરોડ બેક્ટેરિયા છે. જે જમીનની ફળદ્રુપતા વધારવામાં મદદ કરે છે. ખેતીનું ઉત્પાદન વધારવા મદદ કરે છે. પણ પરદેશી ગાય કે જે ભારતમાં લાવવામાં આ...
ખેડૂત વિરોધી 3 કાયદાઓનો વિરોધ વિરોધ દેશના 250 કરતા વધારે ખેડૂત સંગઠનો ...
છેલ્લા એક દોઢ મહિનાથી ભારતના 250 કરતા વધારે ખેડૂત સંગઠનો એક સાથે "ખેડૂત સંઘર્ષ સમિતિ" બનાવી ભાજપની મૂડીવાદી નરેન્દ્ર મોદીની સરકાર સામે સતત લડી રહ્યા છે. બંધારણથી ઉપરવટ જઈ ખેડૂત વિરોધી એવા 3 કાયદા લોકસભા અને રાજ્યસભામાં જબરજસ્તીથી કાયદા પસાર કરી દીધા છે. વિશ્વની કંપનીઓ અને વૈશ્વિક વેપાર સંઠનના દબાણ હેઠળ આ કાયદાઓ વેપારીઓની તરફેણમાં કરી દેવાયા છે. જગત...
નારંગી-સંતરાની છાલમાંથી તેલ કાઢવાની નવી રીત નવસારીના કૃષિ વિજ્ઞાનીએ તૈ...
ગાંધીનગર, 22 સપ્ટેમ્બર 2020
નારંગીની છાલ અને બીજ માંથી તેલ અને રંગ પદાર્થના નિષ્કર્ષણ માટે દ્વાવણનું માનકકરણ નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયના પી.એચ.ટી. વિભાગ દ્વારા નવી પદ્ધતિ તૈયાર કરી છે. નારંગીની છાલ ફેંકી દેવાના બદલે તેમાંથી તેલ કાઢી શકાય છે. નારંગીની છાલમાં ફોટોકેમિકલ્સ છે. છાલમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોલેટ, વિટામિન એ અને બી પણ હોય છે. તેનું ત...
શું APMC ઈતિહાસ બનશે ?… લઘુતમ ટેકાના ભાવનું શું ?
પ્રો. હેમન્તકુમાર શાહ
મૂળભૂત મુદ્દો એ છે કે 1991 પછી જે ઉદારીકરણની નીતિ અપનાવવામાં આવી તેના ભાગ રૂપે જ ખેતી ક્ષેત્રે અત્યારે ત્રણ કાનૂની સુધારા આવ્યા છે એમ કહેવાય. આ સુધારાનો સીધો-સાદો અર્થ એ છે કે સરકાર ખેતપેદાશોના ખરીદ-વેચાણની બાબતમાં પોતાની દખલગીરી ઓછી કરવા માગે છે.
અત્યાર સુધી બધાં રાજ્યોમાં APMCનાં યાર્ડ અને તેમના વેપારીઓનો જે કહેવાતો ઈજ...
ખાંડ, ગોળ અને રસ ઝેર વગરનો મળી શકશે, સેન્દ્રીય શેરડી માટે પ્રયોગો કરીન...
ગુજરાતમાં જ્યાં શેરડીનું સૌથી વધું વાવેતર થાય છે તે દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓમાં રસાયણો અને જંતુનાશકો વગરની શેરડી પકવવા માટે નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા વૈજ્ઞાનિક આધાર પર પ્રયોગો કરવામાં આવ્યા હતા. જેના આધારે ખેડૂતો હવે સેન્દ્રિય ખેતી કરી શકશે. પહેલા ખેડૂતો તેની જાતે સેન્દ્રીય કે કુદરતી ખેતી કરતાં હતા. નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયના કૃષિ વિજ્ઞા...
ખેડુતોની સરેરાશ આવક પટાવાળા કરતા પણ ઓછી
જૂન પૂર્વેના ત્રણ મહિનામાં ભારતનો જીડીપી ગ્રોથ માઇનસ 23.9 ટકા નોંધાયો છે. મોદી ઉદ્યોગોમાં સાવ નિષ્ફળ રહ્યાં છે. ત્યારે આવા ખરાબ સમયમાં અર્થવ્યવસ્થાને કૃષિ ક્ષેત્રમાં ખેડૂતોએ ઉત્પાદનમાં થોડો ટેકો આપ્યો છે. એકલા ખેતી ક્ષેત્રનો વિકાસ 3.4 ટકાનો હકારાત્મક રહ્યો છે. ખેડૂતો દેશને આટલી મોટી મદદ કરીને સાચા દેશભક્ત હોવા છતાં, ખેતી અને ખેતીની ઉપેક્ષા ભાજપ સરક...
લખન મુસાફિર : ડરીશું નહીં, અવાજ ઉઠાવીશું
નર્મદા જિલ્લાના ખૂબ જ જાણીતા લખન મુસાફિરને હદપાર થવાનો આદેશ કરવામાં આવ્યો છે. તેમને નર્મદા, ભરૂચ, તાપી, છોટા ઉદેપુર અને વડોદરા – એમ પાંચ જિલ્લામાં હદપાર કરવામાં આવ્યા છે.
લખનભાઇ સામેના આરોપો હાસ્યાસ્પદ અને પાયા વિહોણા તો છે જ. આ આક્ષેપો કોઈ પુરાવાઓ, સાક્ષીઓ, દલીલો કે ઉલટતપાસ તેમજ યોગ્ય સુનાવણી કર્યા વિના કરવામાં આવેલ છે. તેમ છતાંય પોલીસ દ્વારા થ...