Saturday, April 19, 2025

Tag: Farmers

કૃષિ પાકમાં 30 ટકા ઉત્પાદન વધારતું મોંઘુ રૂ,400નું હ્યુમિક એસિડ રૂ.2મા...

કૃષિ પાકનું 30 ટકા સુધી ઉત્પાદન વધારતું હ્યુમિક એસિડ 400 રૂપિયાનું મોંઘુ કંપનીઓ આપે છે પણ ખેતરનાં રૂ.2માં બનાવની નવી રીત ખેડૂતોએ શોધી છે. સેન્દ્રીય પદાર્થના વિભાજનથી ક્લેવીક એસિડ અને હ્યુમિક એસિડ બને છે. 400-500 રૂપિયે કિલો લીક્વીડ હ્યુમિક એસીડ મળે છે. કાળા રંગમાં કંપનીઓ બનાવે છે. જે માટીમાંથી મળે છે. ભૂકો 800 રૂપિયે કિલો મળે છે. 2 રૂપિએ લિટરમાં ખે...

મધના ઉત્પાદન માટે મધ જેવી વાતો કરીને સરકાર ખેડૂતોને મધલાળ પડાવે છે, પણ...

ગાંધીનગર, 18 ઓગસ્ટ 2020 દૂધ, મધ, મત્સ્ય, જીંગા, મરઘા, બતક, રેશમના કીડા કૃષિ સાથે જોડાયેલા ઉદ્યોગો છે. મધમાખી ઉછેરતા ખેડૂતો માટે રૂ.500 કરોડનું પેકેજ, મધમાખી ઉછેર કેન્દ્ર, માર્કેટિંગ, સંગ્રહ ક્ષમતા અને તેની માવજત માટેની સુવિધાઓ ઉભી કરાશે. ગ્રામ્ય વિસ્તારના 2 લાખ ખેડૂતોની આવક વધશે અને લોકોને સારી ગુણવત્તાનું મધ મળશે. ભાજપની સરકાર દ્વારા આવી જાહેરા...

રોગોને રોકતી પીળી ગુણવાન હળદર, ગુણીયલ ગુજરાતે આયાત કરવી પડે છે, ઉક્પાદ...

ગાંધીનગર, 11 ઓગસ્ટ 2020 કોરોનામાં સૌથી વધું ઓષધિનો વપરાશ થયો હોય તો તે હળદર છે. ગુજરાતમાં ખેડૂતો હળદનું ઉત્પાદન વધારી રહ્યાં છે પણ ગુજરાત હજું પાઉડર માટે તો બહારની હળદર પર આધાર રાખવો પડે છે. ગુજરાતમાં સરેરાશ 20 ટન એક હેક્ટર દીઠ હળદર પેદા થાય છે. છેલ્લા 10 વર્ષમાં વાવેતરમાં 162 ટકાવો વધારો 10 વર્ષમાં થયો છે. 273 ટકાનો ઉત્પાદનમાં વધારો થયો છે. ...

ખેતીના સામાન્ય પ્રોજેક્ટસના નાણાં પણ સરકાર આપી શકતી નથી, બગીચા અને કોલ...

ગાંધીનગર, 01 ઓગસ્ટ 2020 ગુજરાત સરકાર નવા ફુલ ફળના નવા બગીચા બનાવવા માટે જે લક્ષ્યાંક નક્કી કરેલા અને તે માટે નાણાં પણ ફાળવી આપેલા હતા, પણ તેને પૂરા કરી શકાયા નથી. રૂ.7.68 કરોડના ખર્ચે 122 નર્સરી બને તે માટે ખેડૂતોને સહાય આપવાનું નક્કી કર્યું હતું. પણ માંડ 62 નર્સરી બની અને તે પણ 42 લાખ રૂપિયા પૈસા આપવામાં આવેલા હતા. વળી ફળોના 11200 હેક્ટર ...

મગફળી વાવવામાં ગુજરાતના ખેડૂતો ચીનથી આગળ, ઉત્પાદનમાં પાછળ, હવે ચીન સામ...

2006-07માં 18.68 લાખ હેક્ટરમાં વાવેતર થતું હતં તે કુલ વાવેતરમાં 17 ટકા વાવેતર હતું. આ વર્ષોમાં મગફળીનો વિયત વિસ્તાર તો 2 લાખ હેક્ટર માંડ હતો. જે બતાવે છે કે મગફળીને સિંચાઈ આપી શકાય એવો વિસ્તાર તો માત્ર 11 ટકા જ હતો. તેનો એ મતલબ કે મગફળી પકવતાં ખેડૂતો 15 વર્ષ પહેલાં માત્ર ચોમાસાના વરસાદ પર આધારિત હતા. આ વર્ષમાં મગફળીનું કુલ ઉત્પાદન 32.85 લાખ મે.ટન થ...

20 લાખ હેક્ટરમાં મગફળી પણ વધુ વરસાદથી પીળી પડી ગઈ, ખેડૂતોની જીવન રેખા ...

ખેડૂત અને માંડવીની જીવન રેખા ટૂંકી બની, ઉત્પાદન પર મોટો ફટકો પાડી શકે ગાંધીનગર, 12 જૂલાઈ 2020 સૌરાષ્ટ્રની આર્થિક જીવાદોરી મગફળીની જીવન રેખા કપાઈ રહી છે.  આ ચોમાસામાં મગફળી પીળી પડી રહી છે. જે ખેડૂતોએ મગફળીનું ચોમાસા પહેલા આગોતરું વાવેતર કરેલું છે તે મગફળી વધું પીળી જોવા મળી રહી છે. વાદળો રહેવાના કારણે આમ થાય છે. 2018માં જૂનાગઢ જિલ્લામાં વ્યાપ...

બાગાયતી પાકોની નવી વાવેતર યોજના હેઠળ ખેડૂતોને રૂ.22 લાખથી વધુની સહાય

Fરાજકોટ, ખેતીની સમૃદ્ધિ જમીનની ઉત્પાદકતા તથા ગુણવત્તા તેમજ સમગ્ર ખેતી પ્રક્રિયા પર્યાવરણ ઉપર આધારીત છે. જમીનની ગુણવત્તાની જાળવણી સાથે મબલખ પાક મેળવવા બાગાયત ખેતી શ્રેષ્ઠ વિકલ્પ છે. ત્યારે બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે રાજયસરકાર દ્વારા બાગાયત ખાતાની ફળાઉ પાકોની નવી વાવેતર યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ જે ખેડુતો પોતાની માલિકીની જમી...

VIDEO યોગ દ્વારા ગુજરાતમાં ખેડૂતોના દેખાવો, વીમા કંપનીઓ અને સરકારની લૂ...

સરકારના યોગાશન અને ખેડૂતોના શિર્ષાસન ગાંધીનગર, 21 જૂન 2020 અમદાવાદના ધોલેરાના હેબતપુર ગામે ખેડૂતોએ વિશ્વ યોગ દિવસે યોગ કરીને સરકાર સામે દેખાવો કર્યા હતા. રાજ્યમાં બીજા સ્થળોએ યોગ કરીને સરકારનું ધ્યાન દોરવા પ્રયાસ કરી રહ્યાં છે. વીમા કંપનીઓની લૂંટ સામે ખેડૂતોએ શિર્ષાસન કરીને ઊંધા યોગ પણ ઘણી જગ્યાએ કરીને ગુજરાતની અને કેન્દ્રની ભાજપ સરકાર સામે દેખ...

6 લાખ ખેડૂતોએ તો કરી બતાવ્યું હવે 10 લાખ ખેડૂતો શું કરવાના છે, જાણો

ખેડુત અને પશુપાલકો ને સમર્થન આપી 7827100300 - ૭૮૨૭૧૦૦૩૦૦ પર મીસકોલ કરવાની અપીલ અમદાવાદ, 12 મે 2020 21 ફેબ્રુઆરી 2020થી ગુજરાતમાં ખેડૂતોની 6 માંગણી માટે મોબાઈ મીસ્ડ કોલ કરવા માટે શરૂ કરેલું આંદોલન 12 જૂન 2020 સુધીમાં 6 લાખ ખેડૂતોએ મીસ્ડકોલ કરીને વ્યાપક બનાવી દીધું છે. આટલા મોટા પ્રમાણમાં ખેડૂતો જોડાયા તે ગુજરાતનો એક અનોખો વિક્રમ છે. હજું રોજ 5થી...

સરકાર કહે છે કે 2019-20માં બાગાયતનું ઉત્પાદન 2018-19 કરતા વધારે રહેશે

કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગે વિવિધ બાગાયતી પાકના ક્ષેત્ર અને ઉત્પાદનને લગતા 2019-20 માટેનો બીજો એડવાન્સ અંદાજ બહાર પાડ્યો છે. આ અનુમાન રાજ્યો અને અન્ય સ્રોત એજન્સીઓની માહિતી પર આધારિત છે. કુલ બાગાયત 2018-19 (અંતિમ) 2019-20 (સેકન્ડ એડવાન્સ અંદાજ) વાવેતર વિસ્તાર (મિલિયન હેક્ટર) 25.43 25.66 ઉત્પાદન (મિલિયન ટન) ...

રાજ્યના ખેડૂતોને કેન્દ્ર સરકારે લોન પુરી કરવા 3 મહિના વધારી આપ્યા

નવલકથાના કોરોનાવાયરસ COVID-19 ને કારણે લોકડાઉનના કારણે ગુજરાતના ખેડુતોની ચુકવણી કરવામાં અસમર્થતાના સકારાત્મક પ્રતિભાવમાં, કેન્દ્ર સરકારે ગુજરાતના ખેડૂતો માટે ટૂંકા ગાળાની બેંક લોનની ચુકવણીની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ સુધી વધારી દીધી છે. , 2020. જ્યારે ખેડુતોએ સામાન્ય રીતે 7 % વ્યાજ ચૂકવવું પડે છે, ત્યારે હવે તેઓએ વિસ્તૃત સમયગાળા માટે ભારત સરકાર 4% અ...

કોરોના સંદર્ભે ખાતરની ખરીદીમાં ખેડૂતોને માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન મ...

કોરોના સંક્રમણ કોવીડ-૧૯ની હાલની સ્થિતિને ધ્યાને લઇને ખેડૂતોમાં વાઈરસનું સંક્રમણ રોકવા અને સાવચેતી માટે રાસાયણિક ખાતરની ખરીદીમાં ખેડૂતોને બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ચાલુ વર્ષ માટે મરજિયાત કરાયું છે.જૂનાગઢ જિલ્લામાં ૩૦૦ ઉપરાંત વિક્રેતાઓ દ્વારા સબસિડાઇઝ રાસાયણિક ખાતર વેચાણ કરવામાં આવે છે. ખાતરની ખરીદીમાં પારદર્શીતા લાવવા તેમજ ઔદ્યોગિક હેતુ માટે સબસિડા...

પાણીની બોટલ કરતાં તરબૂચ સસ્તા, રાતા તરબૂચ અને રૂપાણીએ ખેડૂતોને રાતે પા...

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના મેઘરજ તાલુકામાં મોટાભાગે ખેડૂતોએ ઉનાળુ ખેતીમાં તડબૂચનું વાવેતર કર્યું છે. લગભગ 500 વિઘાથી વધુ જમીનમાં તડબૂચનું વાવેતર ખેડૂતોએ કર્યું છે. તડબૂચની ખેતી 70 દિવસની હોય છે. ખેડૂતો મોંઘા ભાવનું બિયારણ લાવી સારી માવજત કરીને ખૂબ સારા પ્રમાણમાં તડબૂચનો ઉતારો પણ આવ્યો છે. લગભગ 1 વીઘાએ 650 થી 700 મણ તડબૂચનો પાક થાય તેમ હતો. તડબ...

ખેડૂતો પાસેથી MSP પર કઠોળ/દાળ અને તેલીબિયાની સીધી ખરીદી કરવાની કામગીરી...

નાફેડ અને એફસીઆઈ જેવી સેન્ટ્રલ નોડલ એજન્સીઓ દ્વારા ભારત સરકાર ખેડૂતો માટે વધારે સારું વળતર આપવા આતુર છે. રવિ 2020-21ની સિઝનમાં કેટલાંક રાજ્યોમાં ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) પર અધિસૂચિત ચીજવસ્તુઓની ખરીદી શરૂ થઈ ગઈ છે. લોકડાઉનનાં સમયગાળામાં ખેડૂતોને સમયસર માર્કેટિંગનો ટેકો મળ્યો છે. કોવિડ-19 રોગચાળામાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા જાહે...

ઘઉંની માંડ 26-30 ટકામાં લણણી થઈ, બાકી ખેતરમાં પડી રહ્યો છે માલ

2020 દરમિયાન રૂ. 526.84 કરોડની કીંમતના 10 લાખ મેટ્રિકટનથી વધુ કઠોળ અને તેલીબીયાંની સરકારી ખરીદી કરવામાં આવી, જેનો લાભ 75984 ખેડૂતોને થયો ખેડૂતો પાસેથી સીધી જથ્થાબંધ ખરીદી કરનારાને સુગમતા કરી આપવામાં આવી; ઈ-નામ પર લોજીસ્ટીકસ એગ્રીગેટરનો પ્રારંભ ભારતીય રેલવે ઝડપથી ખરાબ થઈ જતી વસ્તુઓ, બિયારણ, દૂધ, અને ડેરી ઉત્પાદનો જેવી આવશ્યક વસ્તુઓના પુરવઠા મા...