Tag: government
લોકડાઉનના કારણે ઇન્ડિગો એર લાઈન કંપનીના 18 હજાર કરોડ ધોવાઈ ગયા
અમદાવાદ : દેશની સૌથી મોટી એરલાઇન્સ કંપની ઈન્ડિગોએ ભંડોળ એકત્ર કરવા માટે વાતચીત શરુ કરી દીધી છે. મહામારીની બીજી લહેરને કારણે હવાઈ યાત્રાની માંગ એકદમ ઘટી ગઈ છે. એરલાઇન કંપની 3500 કરોડ રૂપિયાથી 4000 કરોડ રૂપિયા એકત્ર કરી શકે છે.
નાણાકીય વર્ષ 21 ના ત્રીજા ક્વાર્ટરમાં ઈન્ડિગો પાસે 18,365 કરોડ રૂપિયાની રોકડ અનામત હતી, જેમાં 7,444 કરોડ રૂપિયાની મુક્ત...
સજીવ ખેતીનું પ્રમાણપત્ર આપવા માટે ગુજરાતમાં બે એજન્સી નક્કી કરાઈ, સરકા...
ગાંધીનગર, 7 મે 2021
ગુજરાતમાં સજીવ ખેતી કરતાં ખેડૂતોમાંથી 90 ટકા ખેડૂતો પાસે કોઈ પ્રમાણપત્ર નથી કે તેઓ ઓર્ગેનિક ખેતી કરે છે. એપેડા દ્વારા મોંઘા પ્રમાણપત્રો આપવામાં આવે છે પણ તે ખેતરોમાં જઈને પ્રમાણિત કરેલા હોતા નથી. તેથી સજીવ ખેતી કરતાં ખેડૂતો હવે પોતાના ગ્રહકોને ખાતરી કરાવવા માટે પ્રમાણિત ખેત પેદાશો બતાવી શકે એવી વ્યવસ્થા ગુજરાતમાં ઊભી થઈ છે.
...
દેશનો વિકાસ કરનારી ઈન્ડસ્ટ્રિયલ બેંકની 50 હજાર કરોડની લોન સલવાઈ જતાં મ...
ગાંધીનગર, 7 મે 2021
દેશના આર્થિક વિકાસમાં ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બેંકે મહત્વનો ભાગ ભજવ્યો છે. હવે આ બેંકની રૂપિયા 50 હજાર કરોડની લોન મોદી સરકાર પરત લાવી શકતી ન હોવાથી દેશની મહત્વની બેંકને ફૂંકી મારવામાં આવી રહી છે. મોદીની આર્થિક અણઆવ઼ત માનવામાં આવી રહી છે. આ રીતે કૂલ આ વર્ષે પોણા બે લાખ કરોડની જનતાની મિલકતો મોદી ફૂંકી મારવાના છે.
કેન્દ્ર સરક...
જૂના નંબર પરથી કોઈ પણની જાસૂસી થઈ શકે છે, છતાં મોબાઈક કંપનીઓ લાપરવાહ
ગાંધીનગર - જૂનો નંબર નવો યુઝર્સ મેળવે છે, ત્યારે જૂના નંબર સાથે સંકળાયેલા ડેટા પણ નવા યુઝર્સ માટે એક્સેસિબલ થઈ જાય છે. પ્રિંસ્ટન યુનિવર્સિટીના સંશોધનકારોના નવા તારણો મુજબ, અંગત ગોપનીયતા અને સુરક્ષાના જોખમો ઉભા કરી શકે છે.
રિસાયકલ કરેલા નંબરો નવા યુઝર્સ ને જૂના યુઝર્સની માહિતીને એક્સેસ કરવાની મંજૂરી આપે છે. ડિજિટલ એકાઉન્ટ્સમાં તમારો નવો નંબર તાત્...
ઓછા પ્રાણવાયુએ બેઈન સર્કિટનો ઉપયોગ કરીને કોરોનાના 50 દર્દીઓની જિંદગી બ...
રાજકોટ, 6 મે 2021
કોરોનાના કારણે ઓક્સિજનની કટોકટી સર્જાઈ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગે બેઈન સર્કિટનો ઉપયોગ કરીને કોરોનાના 50 દર્દીઓની જિંદગી બચાવી છે. વેન્ટિલેટર 50 લિટર ઓક્સિજન એક મિનિટમાં વાપરે છે. તેની સરખામણીમાં બેઈન સર્કિટમાં 12થી 15 લીટર ઓક્સિજન રાખવો પડે છે. આ ટેકનિકનો ઉપયોગ દર્દીના રિકવરી ફેઝમાં કરી શકાય છે.
રાજકોટ સિ...
જૈવ વિવિધતાની આગવી ખેતી, ગુજરાતના ગીરમાં 8 હજાર જાતના આંબા
ગાંધીનગર, 6 મે 2021
ગુજરાતનું વન વિભાગ હેરીટેઝ વૃક્ષો જાહેર કરવાથી આગળ વધી શક્યું નથી. કૃષિ વિભાગે આજ સુધી જીનોટાઇપ્સ વૃક્ષો કે છોડ જાહેર કરી શક્યું નથી. સદીઓથી ઉગાડવામાં આવતાં ફળ અને છોડને જૈવ વિવિધતા જાહેર કરવામાં આવતાં નથી. બીજા રાજ્યોમાં ખેડૂતોના ખેતરમાં ઉગેલા સારી જાતના ફળના વૃક્ષોને ઓળખીને તેને જૈવ વિવિધતા સાથે જીનોટાઇપ્સ વૃક્ષો જાહેર કરીન...
શૅફ સંજીવ કપૂરે અમદાવાદ સિવિલના તબિબોને મફત ભોજન આપવાનું શરૂં કર્યું
https://www.youtube.com/watch?v=HdccMD1D9dM
અમદાવાદ, 5 મે 2021
કોરોનામાં દેશના પ્રતિષ્ઠિત માસ્ટર શૅફ સંજીવ કપૂર દ્વારા દાતાના સહયોગથી એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભોજન પૂરું પાડવાનો નિર્ણય કર્યો છે. તેમની કંપની રૂપિયા એક હજાર કરોડના ભોજનનો ધંધો કરે છે. 225 કરોડની રેવન્યુ છે. 3 હજાર એમ્પોઈ છે. 650 શેફ છે.
આ માટે સંજીવ ક...
ગુજરાતના 43 ટકા ખેડૂતો દેવામાં ડૂબેલા છે તે માફ કરો, કિસાન અધિકાર મંચ
ગાંધીનગર, 4 મે 2021
કેન્દ્ર સરકારના કૃષિ વિભાગે વર્ષ 2017નો ઍગ્રિકલ્ચર સ્ટૅટિસ્ટિક્સ અહેવાલ પ્રકાશિત કર્યો તો તેમાં ગુજરાતમાં 43 ટકા ખેડૂત પરિવારો દેવામાં હતા. ગામડાંના 58 લાખ પરિવારોમાંથી 67 લાખ પરિવારો ખેતી સાથે જોડાયેલા છે.
40 લાખ ખેડૂત પરિવારોમાંથી 16.74 લાખ કુટુંબો 55 હજાર કરોડના દેવામાં ડૂબેલા હતા. જેમાં 34 હજાર કરોડ કૃષિ પાક માટેની લોન...
જે કામ રૂપાણી સરકાર ન કરી શકી તે કામ ગુજરાતના ગામડાંના લોકોએ કરી બતાવ્...
ગાંધીનગર, 4 મે 2021
બે જ દિવસમાં ગુજરાત રાજ્યના 248 તાલુકાની 14246 ગ્રામ પંચાયતોમાં 10,320 હજાર કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર કામ કરી રહ્યાં છે. જેમાં 1.05 લાખ પથારીની વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાએ આ રીતે આખા ગુજરાતમાં મોટા પ્રમાણમાં ભરડો લીધો છે.
ગામોમાં શાળા સંકુલ, જ્ઞાતિની વાડી,સરકારી શાળા, કોમ્યુનીટી હોલ, સમાજવાડી, હોસ્ટેલ કે સરકારી મકાન...
મહારાષ્ટ્રના ખેડૂતોની પાસેથી ગુજરાતના ખેડૂતોએ દાડમની ખેતી શિખી અને પાછ...
30 એપ્રિલ 2021, ગાંધીનગર
દાડમની ખેતીમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે છે. ભારતમાં દાડમ ઉત્પાદક રાજ્યો મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, આંધ્રપ્રદેશ, મધ્ય પ્રદેશ, તામિલનાડુ અને રાજસ્થાન છે. ભારતમાં દાડમ ઉગાડતા રાજ્યોમાં મહારાષ્ટ્ર અગ્રણી રાજ્ય છે. આ રાજ્યમાં દાડમનું કુલ ક્ષેત્રફળ 90 હજાર હેક્ટર છે અને ઉત્પાદન 9.45 લાખ મેટ્રિક ટન છે અને ઉત્પાદકતા 10.5 મેટ...
વિશ્વ ઈચ્છા દિવસ, ગુજરાતમાં 8500 બાળકોની ઈચ્છાપૂરી કરતી મેક અ વિશ સંસ્...
અમદાવાદ, 29 એપ્રિલ 2021
29 એપ્રિલનો દિવસ વિશ્વભરમાં “વિશ્વ ઇચ્છા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. અમેરિકા સ્થિત “મેક અ વિશ” સંસ્થા દ્વારા આ દિવસના ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. આ સંસ્થા 35થી વધુ દેશમાં કાર્યરત છે. ગુજરાતમાં 8500 બાળકોની ઈચ્છાપૂર્તિ આ સંસ્થાએ કરી છે.
3થી 18 વર્ષના બાળકો કે જેઓ ગંભીર બિમારીથી ઝઝૂમી રહ્યા હોય. જીવન-મરણ વચ્ચેનો સંધર્ષ...
કૃષિ પાક પર દૂધનો છંટકાવ કરતાં ઉત્પાદનમાં 25 ટકાનો વધારો, ખર્ચ 25 ટકા ...
https://www.youtube.com/watch?v=aD-SlnUwGdM
ગાંધીનગર, 28 એપ્રિલ 2021
કચ્છ માધાપરમાં 53 વર્ષથી ખેતી કરતાં ખેડૂત વેલજીભાઈ ભુડીયા 9426991112 ખેતીમાં અનેક પ્રયોગો કરવા માટે જાણીતા છે. તેમણે કૃષિ પાકો પર દૂધ છાંટવાનો પ્રયોગ કર્યો તો 4 વર્ષમાં અકલ્પનીય પરિણામ મળ્યા છે. ફૂલ આવવાની અવસ્થાએ કોઈ પણ પાક પર 15 લિટર પંપના પાણીમાં 250 મીલીગ્રામ ગાયનુ તાજુ ...
1200 બેડની હોસ્પિટલમાં 13 ટનનો ઓક્સિઝન 55 ટનનો વપરાશ થઈ ગયો
અમદાવાદની સિવિલ હોસ્પિટલની ડેઝીગ્નેટેડ 1200 બેડ હોસ્પિટલમાં માર્ચ મહિનામાં દરરોજ દરરોજ 13 ટન ઓકિસજનની જરૂરિયાત રહેતી હતી. હવે 55 ટન જેટલા ઓકિસજન પુરવઠાનો વપરાશ થઈ રહ્યો છે. છેલ્લા પંદર દિવસમાં અંદાજિત 764 ટન ઓક્સિજનનો વપરાશ થયો છે.
20 હજાર લિટરની ટેન્ક જયારે મંજુશ્રી હોસ્પિટલમાં 20 હજાર લીટરની ટેન્ક અને સિવિલ બિલ્ડીંગમાં 20 હજાર લીટરની ક્ષમતાવાળ...
8 હજાર કોરોના દર્દીમાં શ્વાસ અને શરદીમાં આયુર્વેદિક દવાથી ફાયદો, સંપૂર...
ગાંધીનગર, 24 એપ્રિલ 2021
અમદાવાદ સિવિલમાં આયુષ મંત્રાલયની ગાઇડલાઇન પ્રમાણે અખંડાનંદ કોલેજની ટીમ આર્યુવેદિક સારવાર માટે છેલ્લા 1 વર્ષથી કામ કરે છે. અખંડાનંદ કોલેજના ચિકિત્સા વિભાગના હેડ સુરેન્દ્ર સોની કહે છે કે કોરોના વાયરસની બિમારીમાં આયુર્વેદિક ઉપચાર પધ્ધતિ સહાયકરૂપે અસરકારક નિવડી છે.
સિવિલની ડેડીકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં એક વર્ષમાં અમે કોર...
બેશરમ શાહ – ઓક્સિઝનથી મોત પામતા લોકોની વચ્ચે ઓક્સિઝન પ્લાંટ સાથે...
ઓક્સિઝન પર રૂપાણી સરકાર
ગાંધીનગર, 24 એપ્રિલ 2021
જે કામ એક વર્ષ પહેલાં કરવા જેવું હતું તે કામ હવે અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ મંજૂર કર્યું છે. ગુજરાતમાં ઓક્સિઝન ન મળવાના કારણે સેંકડો લોકો મોતને ભેટ્યા છે. તે ઓક્સિઝન પ્લાંટ જો પહેલા બન્યા હોત તો માણસો મોતને ભેટ્યા ન હોત. હવે 11 નવા ઓક્સિઝન પ્લાંટ બનાવવાની સૈધાંતિક મંજૂરી કેન્દ્ર સરકારે આપ...