Tag: Gujarat News
મોબાઈલ ફોન કંપનીઓ પોસ્ટપેડ ફોનમાં 3 ગણાં પૈસા કમાય છે, પણ સામે આ ફાયદા...
પોસ્ટપેડ મોબાઇલ ધરાવતા ગ્રાહકો સારા દિવસો લાવશે. રિલાયન્સ જિયો તેના પોસ્ટપેડ પ્લસ પ્લાનમાં નેટફ્લિક્સ જેવી મફત ઓટીટી સેવા આપી રહી છે. એરટેલ અને વોડાફોન-આઇડિયા પણ ટૂંક સમયમાં નવા ટેરિફ જારી કરી શકે છે. પોસ્ટપેડમાં, ટેરિફ વાઈઝનો સીધો ફાયદો ગ્રાહકને થશે. 250 રૂપિયા પ્રતિ જીબી ડેટા મળતા હતા હવે તે જીબી ડેટા રૂ. 8-10માં મળવા લાગ્યા છે.
ભારતમાં 100 કર...
કોંગ્રેસને ટક્કર આપવા ભાજપ દ્વારા ગઢડા વિધાનસાભાની બેઠક પર ટીવી એન્કર ...
ગાંધીનગર, 30 સપ્ટેમ્બર 2020
2005માં ભાજપે સુરત, વડોદરા, રાજકોટ , ભાવનગર મહાનગરોમાં અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપે 70 ટકા બેઠકો પર નો રીપીટ થીયરી લાગુ કરી હતી. જૂનાના બદલે તદ્દન નવા યુવાન ચહેરાઓને સ્થાનિક રાજકારણમાં ઉતાર્યા હતા. પરિણામો કોંગ્રેસને કોમામાં નાંખી જે તેવા આવ્યા હતા. નેવું ટકા બેઠકો ભાજપને મળી હતી.
8 બેઠકોની પેટા ચૂંટણી
8 ...
અમદાવાદમાં માર્ગ બનાવવા જેટલો ખર્ચ ફૂટપાથ બનાવવા માટે, એક કિલોમીટરનો ખ...
અમદાવાદ, 30 સપ્ટેમ્બર 2020
અમદાવાદમાં રૂ.200 કરોડના ખર્ચે ફૂટપાથ બનાવવાનું કામ શરૂ થયું છે.315 કિલોમીટર લંબાઈની નવી ફૂટપાથ બનાવવા રૂ.165 કરોડના ભાજપના મળતિયાઓને ઠેકા આપવામાં આવશે. અમદાવાદ શહેરની ચૂંટણી છે તેમાં પછી ફંડ પણ ઉઘરાવશે. ગંભીર બાબત એ છે કે, પ્રજાના પૈસા દંડ અને વેરાથી ભેગા કરીને ભાજપ તેમાં ભ્રષ્ટાચાર કરી રહી છે. ફૂચપાથ એક કિલોમીટરનું ર...
નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયે તરબૂચના ફળમાંથી કેન્ડી, નેક્ટર અને જ્યૂસ બ...
ગાંધીનગર, 30 સપ્ટેમ્બર 2020
નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયે એકી સાથે તરબૂચથી બનવી 3 નવી પધ્ધતિ તૈયાર કરી છે. જે ખેડૂતો તેમના ખેતર પર કે નાના ઉધ્યોગો તે તૈયાર કરીને સારી કમાણી કરી શકે તેવી ક્ષમતા આ ધંધામાં છે. તરબૂચના બીનો પણ મોટો ઉપયોગ થાય છે. આમ હવે તરબુચનો 100 ટકા ઉપયોગ થઈ શકે છે. પહેલા 40 ટકા હિસ્સો ફેંકી દેવો પડતો હતો. તરબુચ 90 દિવસમાં હેક્ટરે 3...
રૂપાણી સરકારનું રૂપાળુ જૂઠ વાંચો, ગુજરાતમાં એમેઝોનની પાછળ સરકારના આવા ...
ગાંધીનગર, 30 સપ્ટેમ્બર 2020
એમોઝોન વેપાર કેન્દ્ર
અમદાવાદ જિલ્લાના બાવળા ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે દુનિયાભરમાં ઈ-બિઝનેસ ચેઈન એમેઝોન દ્વારા ફુલફિલ્મેન્ટ સેન્ટર 28 સપ્ટેમ્બર 2020એ કાર્યરત થઇ ગયું છે. 180 દિવસમાં બાવળા ખાતે ફુલફિલમેન્ટ સેન્ટર તેમજ અમદાવાદ એરપોર્ટ નજીક માત્ર 75 દિવસમાં સોર્ટ સેન્ટર તૈયાર થઇ ગયું છે. બાવળાનજીક 6 લાખ સ્ક્વેર ફીટ જ...
ગુજરાતમાં એપીએમસીનો વેપારી ગમે તે સ્થળે વેપાર કરી શકશે, ખાનગી બજાર, ખા...
ગાંધીનગર, 29 સપ્ટેમ્બર 2020
ગુજરાત ખેત ઉત્પન્ન બજાર (સુધારા) વિધેયક-2020 ગુજરાત વિધાનસભાએ 28 સપ્ટેમ્બર 2020એ પસાર કર્યું છે. રાજયમાં 224 ખેત ઉત્પન્ન બજાર સમિતિઓ કાર્યરત છે. ખુલ્લી હરાજી, સાચો તોલ અને રોકડ નાણાંના સિધ્ધાંત પર કાર્ય કરે છે.
ખેત ઉત્પન્ન બજાર અધિનિયમ-1963માં 2007માં સુધારા કરવામાં આવ્યા, જેમાં ખાનગી બજાર, ખાસ બજાર, ઈ-માર્કેટ, સીધ...
અમદાવાદમાં બેકાર લોકો પર કોરોના માસ્કના દંડની દાદાગીરી, પોલીસને રૂ.1 લ...
Watch "અમદાવાદમાં કોરોનાનો માસ્કનો દંડ"
https://youtu.be/Ffzl9QctaW0
અમદાવાદ, 29 સપ્ટેમ્બર 2020
અમદાવાદમાં બેકાર લોકો પર કોરોના માસ્કના દંડની દાદાગીરી, પોલીસ સમક્ષ ધારાસભ્યોની માંગ કરી છે કે, બેકાર અને ગરીબ લોકોનો રૂ.1000નો દંડ કરવામાં આવી રહ્યો છે. તે બંધ કરવો જોઈએ. લોકોએ માસ્ક પહેરીને બહાર નિકળવું જોઈએ. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શે...
લાખોની નોકરી છોડી આણંદના એન્જિનિયરે ઓર્ગેનિક હળદરની ખેતી શરૂ કરી, વાર્...
ગુજરાતના આણંદ જિલ્લાના બોરિયાવી ગામના દેવેશ પટેલે લાખો રૂપિયાની નોકરી છોડી ઓર્ગેનિક ખેતી શરૂ કરી છે. ઈર્ન્ફોર્મેશન ટેક્નોલોજીમાં એન્જિનિયરીંગ કરનાર દેવેશ હળદર, આદુ, અશ્વગંધા, લીંબુ, શાકભાજી અને અનાજ પોતાના ખેતરમાં ઉગાડે છે. હાલમાં જ તેમણે ઈમ્યૂનિટી વધારવા માટે હળદર કેપ્સૂલ લોન્ચ કરી છે, જેની ખૂબ જ ડિમાન્ડ છે.
1.25 કરોડ રૂપિયા વાર્ષિક ટર્નઓવર છે....
સોશિયલ મિડિયાના નેતા પ્રશાંત કિશોર અને સોશિયલ નેતા કન્હૈયા કુમાર બિહાર...
સોશિયલ મિડિયાના નેતા પ્રશાંત કિશોર અને સોશિયલ નેતા કન્હાયા કુમાર જેટલાં ગાજ્યા હતા એટલાં હવે દેખાતા નથી. બન્ને ક્ષેત્રમાં મજબૂત ચહેરાઓ હતા. હવે બિહારની ચૂંટણી જાહેર થઈ ત્યારે તેઓ શું કરી રહ્યાં છે.
પ્રશાંત કિશોર ચૂંટણીના માહોલથી ગુમ છે
સોશિયલ મિડિયા કિંગે નીતિશ કુમારના જેડીયુ છોડ્યા બાદથી પ્રશાંત કિશોર શાંત છે. પણ નીતીશ પર તે હુમલો કરનાર છે. ...
બિહારમાં NDAના બે પ્યાદા, એક બહાર અને એક અંદર, મુસ્લિમ મત તોડો અને માં...
મુસ્લિમો પર અસદુદ્દીન ઓવૈસીની નજર છે. જે મત તોડશે અને એનડીએને ફાયદો થાય એવી જગ્યાએ ઉમેદવારો ઉભા રાખશે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ-મુસ્લિમીન બિહારની ચૂંટણીમાં ભાગ્ય અજમાવવાની સંપૂર્ણ શક્તિ સાથે બહાર આવી છે. ઓવૈસીની નજર મુસ્લિમ વોટ બેંક પર છે. બિહારના મુસ્લિમોકુલ વસ્તીની વસ્તી 16.9 ટકા છે. 2014 ની લોકસભાની ચૂંટણી હોય કે 2019...
ચિરાગ પાસવાન અને ઉપેન્દ્ર કુશવાહનો માર્ગ અને વારસો બચાવવાનું બિહારમાં ...
બિહારમાં ચૂંટણી જાહેર થઈ ગઈ છે. હવે અહીં ચિરાગ પાસવાન અને ઉપેન્દ્ર સુશવાહ માટે ઘણી મુશ્કેલીઓ છે. રામવિલાસ પાસવાને બિહારમાં દલિતોને રાજકીય વિકલ્પો આપવા એલજેપીનો પાયો નાખ્યો હતો, જેનો આદેશ તેમના પુત્ર ચિરાગ પાસવાન આ દિવસોમાં આપે છે. જોકે ચિરાગ એનડીએનો એક ભાગ છે, પરંતુ આ સાથે પણ, ચિરાગ દ્વારા એન્ટિ-ઇમેજ હજી સુધી જાળવી રાખવામાં આવી છે. ભલે કોરોના કટોકટ...
લ્યો બોલો…… આ કુતરો કોરોનાના વાયરસને શોધવાનું કામ કરે છે
કોઈ વ્યક્તિમાં કોરોના વાયરસના ચેપને શોધવા માટે વિશ્વભરના દેશોમાં અનેક પ્રકારના પરીક્ષણો કરવામાં આવે છે. પરંતુ ફિનલેન્ડ એક અલગ રસ્તો પસંદ કર્યો છે. ફિનલેન્ડમાં કૂતરાઓ હવે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની ઓળખ કરી રહ્યા છે. મુસાફરોને સુંઘવા સરકારે એરપોર્ટ પર આવા ચાર સ્નિફર ડોગ્સ ગોઠવ્યા છે. ફિનલેન્ડમાં, કૂતરાઓને કોરોના વાયરસના ચેપને સૂંઘવા માટે ફિનલેન...
આફત ફંડમાંથી રાજ્ય સરકારોને કોરોના માટે સુવિધા ઊભી કરવા 50 ટકા રકમ વાપ...
કેન્દ્ર સરકારે રાજ્યોને ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી 50 ટકા સુધી ખર્ચ કરવાની મંજૂરી આપી છે. રકમનો ઉપયોગ કોરોન્ટાઇન સેન્ટર્સ, પરીક્ષણ પ્રયોગશાળાઓ, ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટ્સ, ક્વોરેન્ટાઇન, નમૂના સંગ્રહ અને સ્ક્રીનિંગ, કોરોના રોગચાળા સામે લડવા માટે વેન્ટિલેટર અને પીપીઇ કિટ્સ, કોરોન્ટાઈનની અસ્થાયી વ્યવસ્થા, ખોરાક, કપડા, તબીબી સંભાળ, નમૂનાઓ એકત્રિત કરવા,...
મહાભારતની ટોચની 5 મહિલાઓ કે જેમની સાથે બળજબરીથી લગ્ન કરાયા હતા
મહાભારતમાં આવી ઘણી ઘટનાઓ બની છે જે વ્યક્તિને ભાવનાશીલ બનાવે છે. ખૂબ જ નાની ઉંમરે અભિમન્યુ કપટથી માર્યો ગયો, દ્રોણાચાર્ય અને કર્ણ પણ કપટથી માર્યા ગયા. પરંતુ આ યુદ્ધની ઘટનાઓ છે. યુદ્ધ સિવાય ઘણી એવી વાર્તાઓ છે જેમાં એક ઇચ્છા વિરુદ્ધ પાંચ મહિલાઓ સાથે લગ્ન થયા હતા. જો કે, સત્યવતી અને દ્રૌપદીના લગ્નના સંજોગો જુદા હતા. આ મહિલાઓ સાથે લગ્ન માટે બળજબરી કરવામ...
અમદાવાદમાં રાતના 10 વાગ્યા બાદ 27 વિસ્તારોમાં દુકાનો-બજારો બંધ
અમદાવાદ
અમદાવાદમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યુ છે અને લોકો બેપરવાહ બની રહ્યા હોવાથી વહીવટીતંત્ર દ્વારા શહેરમાં ફરી કડક નિયમો લાગુ કર્યા છે. જેમાં હવે શહેરના આ 27 વિસ્તારોમાં રાતના 10 વાગ્યા બાદ બજારો અને દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
અમદાવાદમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે તેમ છતાં લોકો સંક્રમણના જોખમને નજર અંદાજ કરીને માસ...
ગુજરાતી
English














