Wednesday, June 3, 2026

Tag: gujarat

સભાસદે અર્બન બેન્કના CEO સામે છેડતીની અને સીઇઓએ મારી નાખવા ધમકીની ફરિય...

મહેસાણા, તા.૨૪ અર્બન બેંકની સાધારણ સભામાં થયેલો વિવાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. બેંકનાં મહિલા સભાસદ આશાબેન(મટી) પટેલે બેંકના સીઇઓ વિનોદભાઇ એમ. પટેલ અને 4 અજાણ્યા વ્યક્તિઓ સામે છેડતી, રાયોટિંગ અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની બી ડિવિજન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. જ્યારે બેંકના સીઇઓ વિનોદભાઇ પટેલે પણ રિવોલ્વરથી ઉડાવી દેવાની ધમકી અને ગ...

મોઢેરાના સૂર્યમંદિર કરતા પણ વધુ જૂના સ્મારકની દેખરેખનો વિવાદ પુરાતત્વ ...

મહેસાણા,તા:૨૪  મહેસાણા જિલ્લાના આખજ ગામમાં શક્તિ કુંડ તરીકે ઓળખાતું પગથિયાવાળું(વાવ) જળાશય છે. જે સોલંકી સમયના રાજયશાસન દરમિયાન 10મી સદીના ત્રીજા ક્વાર્ટરમાં બનાવવામાં આવ્યું હતું. તે મોઢેરાના સૂર્ય મંદિરમાં આવેલા સૂર્યમંદિર કરતા વધુ જૂનું છે. અહીં નજીકમાં લુપ્ત થયેલા મંદિર અને પ્રવેશદ્વાર(કીર્તિતોરણ)ના ટુકડાઓ છે તેથી ભૂતકાળમાં દેવીને સમર્પિત મંદિર...

માધવી ડેરીની પાલનપુર અને છાપી બ્રાન્ચમાંથી 15 લાખ કરચોરી પકડાઇ

મહેસાણા, તા.૨૪  દૂધ અને માવા મિઠાઇની પ્રોડક્ટથી ઉત્તર ગુજરાતમાં જાણીતી માધવી ડેરી ફર્મના વડામથક પાલનપુરથી લઇને ફ્રેન્ચાઇઝ એકમો સહિત 18 સ્થળોએ જીએસટી વિભાગે શનિવારથી હાથ ધરેલા સર્ચમાં સોમવારે તપાસ પૂરી કરી હતી. જેમાં પાલનપુર હેડઓફિસ ખાતેથી રૂ. 12 લાખ અને છાપીની ફ્રેન્ચાઇઝ એકમથી રૂ. 3.58 લાખ મળી રૂ. 15.58 લાખની કરચોરી શોધી રીકવરી કરી હતી. જ્યારે પ...

રેલવે સ્ટેશન પર ખાનપાનની વસ્તુઓ મળશે કેળનાં અને બદામનાં પાનમાં

રાજકોટ,તા:૨૪ પશ્ચિમ રેલવે દ્વારા ચલાવવામાં આવેલા પ્લાસ્ટિકના પ્રદૂષણ સામેના અભિયાનને સૌરાષ્ટ્રના રેલવે સ્ટેશનો પર સારો આવકાર મળી રહ્યો છે. જેના ભાગરૂપે રાજકોટના બંને રેલવે સ્ટેશન પર વેચવામાં આવતું ભોજન અને નાસ્તો પતરાળાંમાં જ પિરસાશે. જે મુજબ ભોજન કેળનાં પાનમાં અને નાસ્તો બદામનાં પાનમાં પિરસવામાં આવશે. પ્રદૂષણમાં ઘટાડાના આશયથી પતરાળામાં ખાન-પાનની વ...

પાણીના નીચા સ્તરના કારણે દહેજ-ઘોઘા રૉ-રૉ ફેરી સર્વિસ બંધ

ભાવનગર, તા:24  ઘોઘા-દહેજ વચ્ચેની રૉ-રૉ ફેરી સર્વિસ ફરી બંધ કરી દેવાની ફરજ પડી છે. હવે પાણીના નીચા સ્તરના કારણે રૉ-રૉ ફેરી સર્વિસ અનિશ્ચિત મુદત માટે બંધ કરવામાં આવી છે. તંત્રના જણાવ્યા પ્રમાણે પાણીનું સ્તર ઊંચું આવતાં ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવશે. રૉ-રૉ ફેરી સર્વિસ બંધ થતાં તેની વિશ્વસનીયતા પર સવાલ ઊભા કરવામાં આવી રહ્યા છે. સ્થાનિકો દ્વારા ...

મુસાફરના સ્વાગંમાં ગેંગના સાગરિતોને બેસાડીને લોકોના ગજવા હળવા કરતી મહિ...

રાજકોટ તા. ૨૪: રિક્ષામાં બેસાડીને મુસાફરોને લૂંટતી ગેંગને બી-ડિવીઝનપોલીસે ઝડપી પાડી છે. રાજકોટના લીમડા ચોક અને તેની આસપાના વિસ્તારમાં રિક્ષા ફેરવીને તેમાં મુસાફરના સ્વાગંમાં ગેંગના સાગરિતોને બેસાડીન લોકોના ગજવા હળવા કરવામાં આવતાં હતાં. મળેલી ફરિયાદોને આધારે પોલીસે  નવાગામના દેવીપૂજક શખ્સ, તેની પત્નિ, ભાઇ અને મેટોડાના એક શખ્સની ટોળકીને ઝડપી લઇને પોલ...

અમરેલીમાં મોટી સંખ્યામાં ચૂંટણી કાર્ડ રસ્તા પરથી મળતાં લોકોમાં રોષ

અમરેલી,તા.24 અમરેલીમાં આવેલ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાંથી અસંખ્ય ચૂંટણી કાર્ડ કચરા પેટી માંથી માળી આવતા સરકારી તંત્રમા દોડધામ મચી ગઇ છે. આ ઘટનાની જાણ થતાં જ મામલતદાર સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. તમામ ચુંટણીકાર્ડ કબજે લઇને તપાસ હાથ ધરવામાં આવેલી છે. સમગ્ર બનાવની મળેલી પ્રાથમિક માહિતી અનુસાર અમરેલી શહેરમાં એસ.ટી.બસ સ્ટેન્ડ પાછળ આવેલા હાઉસિ...

બે દિવસની તોફાની તેજી બાદ શેરોમાં પ્રોફિટ બુકિંગઃ સેન્સેક્સ અને નિફ્ટી...

અમદાવાદ,તા:૨૪ સપ્તાહના બીજા દિવસે બજાર ટૂંકી વધઘટે અથડાઈ ગયું હતું. સ્ટોક સ્પેસિફિક જ વધુ થયાં હતાં. બે દિવસની જોરદાર તેજી પછી શેરોમાં ઊંચા મથાળે નફારૂપી વેચવાલી રહી હતી. જોકે સેન્સેક્સ અને નિફ્ટીમાં સામસામા રહ્યા હતા. જોકે બજાર મોટે ભાગે બેતરફી ટૂંકી વધઘટ બાદ સપાટ બંધ રહ્યું હતું. સેન્સેક્સ 7.11 પોઇન્ટ વધી 39,097.14ના મથાળે બંધ રહ્યો હતો, જ્યાર...

ગેંગસ્ટાર રવિ પૂજારીનો કબજો લેવા ગુજરાત પોલીસે સેનેગલ સરકારને પત્ર લખ્...

અમદાવાદ,તા.24 ગુજરાતનાં રાજકારણીઓ અને બિલ્ડરોને ધમકી આપનાર અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારીને હવે ગુજરાતમાં લાવવા રાજ્ય સરકારે પ્રયત્નો શરૂ કર્યા છે. ગુજરાતમાં રાજકીય પક્ષના નેતાઓ અને બિલ્ડરો સહિત 20 વ્યક્તિઓને ખંડણી માટે ધમકીભર્યા ફોન કરનાર અને આફ્રિકાની જેલમાં બંધ અંડરવર્લ્ડ ડૉન રવિ પૂજારીનો કબજો મેળવવા માટે ગુજરાત પોલીસે આફ્રિકાના સેનેગલ સરકાર સાથે ...

ચાર બંગડીવાળી ગાડીનો મામલો ફરી અમદાવાદની સિવિલ કોર્ટમાં ગયો

અમદાવાદ, તા. 24 નવરાત્રિને આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતી ગાયિકા અને હાલમાં જ ભાજપમાં જોડાનાર કિંજલ દવેની મુશ્કેલીમાં વધારો થયો છે. ફરી એકવાર ચાર ચાર બંગડીવાળી ગાડી ગીતને લઈને કિંજલ દવે વિવાદમાં આવી ગઈ છે. આ ગીતના કોપીરાઈટ અંગે ફરીવાર ઓસ્ટ્રેલિયાના ગુજરાતી ગાયક કલાકાર કાર્તિક પટેલે શહેરની સિવિલ કોર્ટમાં તેની સામે દાવો મ...

સિવિલ કેમ્પસમાં મચ્છરોનો કાળો કેર : ડેન્ગ્યુ-મેલેરિયાનાં સંખ્યાબંધ કેસ...

અમદાવાદ, તા.૨૪ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના  સંખ્યાબંધ કેસો સામે આવતા તંત્ર ચોંકી ઉઠ્યું છે. જે હોસ્પિટલ સત્તાવાળાની સફાઈ કામગીરી અને મચ્છરોના પોરાનાશક કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા કરે છે. સૂત્રો જણાવે છે કે, આ માટે કેમ્પસની સૌથી મોટી બે સંસ્થા સિવિલ હોસ્પિટલ હોસ્પિટલ અને સંલગ્ન બી.જે મેડીકલ કોલેજમાં સંકલનનો અભાવ અને હુંસાતુંસી જવાબદાર ...

અમને નોકરી આપો કાં તમે નોકરી છોડોના લગાવ્યા સૂત્રોચ્ચાર

ગાંધીનગર, તા. 24 ટેટની પરીક્ષા પાસ કરી હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા ભરતી નહિ કરવામાં આવતા બેરોજગાર શિક્ષકોનો એક મોરચો આજે સ્વર્ણિમ સંકુલ 1માં શિક્ષણ પ્રધાનના કાર્યાલય સુધી આવી ગયો હતો. અને ભારે સૂત્રોચ્ચાર કરતાં કહ્યું કે, અમને નોકરી આપો કાં તમે નોકરી છોડી દો. અને ભારે હોબાળો મચાવી દીધો હતો. બાદમાં ગાંધીનગર પોલીસ આ તમામ પ્રદર્શનકારીઓની અટકાયત કર...

7.98 કરોડના વર્ચ્યુઅલ કરન્સી કૌભાંડથી 7.98 કરોડની છેતરપિંડીમાં એકની ધર...

અમદાવાદ,તા:૨૪  વર્ચ્યુઅલ કરન્સીનું હબ બની ગયેલા સુરતમાં વધુ એક વર્ચ્યુઅલ કરન્સીનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં એક્ષીઓ કોઈનના નામે 7.98 કરોડની છેતરપિંડી આચરીને કૌભાંડ કરાયું હોવાની ફરિયાદ સામે આવી હતી. આ મસમોટા કૌભાંડ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. જેમાં આ મામલે સીઆઇડી ક્રાઈમ દ્વારા સુરતના એક શખ્સની ધરપકડ પણ ક...

રાધનપુર બેઠક માટે કોંગ્રેસના 15 ઉમેદવારોએ માંગી ટિકીટ, તો અમરાઈવાડીમાં...

અમદાવાદ, તા. ૨૩ ગુજરાત વિધાનસભાની છ બેઠકોની યોજાનારી પેટાચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે કવાયત વેગીલી કરી દેવામાં આવી છે. આ છ બેઠકો પૈકી કોંગ્રેસમાંથી સૌથી વધારે દાવેદારી રાધનપુર બેઠક માટે કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ૧૫ ઉમેદવારોએ ટિકીટ માંગી છે. તો બીજી બાજુ ભાજપ માટે અમરાઈવાડીની બેઠક માથાનો દુઃખાવો સમાન ...

દિગ્ગજ નેતા ઈન્દ્રનીલ રાજયગુરુની કોંગ્રેસ વાપસીના એંધાણ

ગાંધીનગર,તા.23 રાજકોટના કોંગ્રેસના પૂર્વ અને દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુની ફરીથી કોંગ્રેસમાં વાપસી કરી શકે છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નિવેદનમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસમાં પરત ફરે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. એક રીપોર્ટ અનુસાર ગાંઘીજીની 150મી જન્મ જયંતી નિમિત્તે કોંગ્રેસ દ્વારા પોરબંદરથી સાબરમતી આશ્રમ અને સાબરમતી આશ્રમથી દાંડી સુધી...