Tag: gujarat
મોરારી બાપુનો ભગવાન શ્રીકૃષ્ણ પર ટિપ્પણી કરતો જૂનો વિડિઓ વાયરલ થતા રોષ...
જામનગર,
પ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુનાં એક નિવેદને ફરીથી વિવાદ ઉભો કર્યો છે, તેમને ભગવાન શ્રીકૃષ્ણ પરની વિવાદિત ટિપ્પણી કરતા ક્ષત્રિય અને આહિર સમાજ રોષે ભરાયો છે, જે મામલે કરણીસેના પણ હવે મેદાનમાં આવી છે.
કરણીસેનાના કાર્યકર્તાઓએ જામનગર કલેક્ટરને આવેદનપત્ર આપીને માંગ કરી છે કે મોરારીબાપુ સામે કાર્યવાહી કરવામાં આવે, ખોટી વાતો ફેલાવવા બદલ તેમની સા...
ગુજરાતમાં ક્યાં કેટલી વાવણી થઈ તે જૂઓ
ગુજરાતમાં 2 લાખ હેક્ટર વિસ્તારમાં વાવણી થઈ ગઈ છે. વરસાદનો બીજો રાઉન્ડ 4 દિવસ પછી શરૂં થઈ રહ્યો છે. ત્યારે 95 ટકા વિસ્તારમાં વાવણી થઈ જાય એવી આશા ખેડૂતોને છે. હાલ તો વાવણી માટે મજૂરોની તંગી છે.
છેલ્લા ચારેક દિવસથી વાગડ વિસ્તારમાં પડી રહેલા વરસાદના ઝાપટાથી જગતના તાત ખેડૂતને નિસર્ગ વાવાઝોડા સાથે વરસાદ પડતાં આશા બંધાઈ હતી ત્યારે ગઈકાલે બપોર બાદ વાગડ...
લોકડાઉનમાં nitrogen oxideનું પ્રમાણ 30 ટકા વધ્યું, કારણો શોધવા સરકારને...
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા Study of State of Environment, Gujarat, during Covid-019 National Lock Down, April-2020 રીપોર્ટમાં માત્ર Ambient Air Qualityનો અભ્યાસ જ કરવામાં આવ્યો છે. જે રીપોર્ટના આધારે અમે નીચે મુજબના અવલોકનો કર્યા છે. આ અભ્યાસમાં જે હેતુઓમાં બતાવ્યા છે તે પ્રમાણે વર્ગીકરણ અને ભવિષ્યમાં એક્શન પ્લાન બનાવવાની તાતી આવશ્યકતા છે...
વાવાઝોડા ને ધ્યાન માં રાખીને 16,000 લોકોનું સલામત સલામત સ્થળે ખસેડાયા
વાવાઝોડાની સંભાવનાને ધ્યાને લઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના આઠ જિલ્લામાં 16,597 નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા
હાઇવોલ્ટેજ લાઈનો વાવાઝોડાની સ્થિતિને ધ્યાને લઇ જરૂર જણાય તો દક્ષિણ ગુજરાત વીજ કંપની સાથે પરામર્શ કરી બંધ કરવા સૂચના
અસરગ્રસ્ત વિસ્તારોની પોર્ટ ઓથોરિટીને વાવાઝોડા લાગત એલર્ટ રહેવા સૂચના
માછીમારોએ સરકારની મંજૂરી સિવાય દરિયો ખે...
મોદીના ગુજરાતમાં દેશ કરતા 20 ગણું વધુ વિદેશી રોકાણ
મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળ ગુજરાતે નાણાકીય વર્ષ 2019- 20 દરમિયાન રૂ. 4,2976 કરોડનું સીધું વિદેશી રોકાણ (FDI) મેળવ્યું છે.
નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન રૂ. 1918 કરોડના રોકાણ કરતા સાડા ત્રણ ગણા વધારે છે. અને ગુજરાતમાં FDI દેશના સરેરાશ FDI વૃદ્ધિ કરતા 20 ગણા વધારે છે.
રાજ્યો દ્વારા પ્રાપ્ત FDI અંગે ભારત સરકારના ઉદ્યોગ અને આંતરરાષ્ટ્ર...
રાજ્યના ખેડૂતોને કેન્દ્ર સરકારે લોન પુરી કરવા 3 મહિના વધારી આપ્યા
નવલકથાના કોરોનાવાયરસ COVID-19 ને કારણે લોકડાઉનના કારણે ગુજરાતના ખેડુતોની ચુકવણી કરવામાં અસમર્થતાના સકારાત્મક પ્રતિભાવમાં, કેન્દ્ર સરકારે ગુજરાતના ખેડૂતો માટે ટૂંકા ગાળાની બેંક લોનની ચુકવણીની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ સુધી વધારી દીધી છે. , 2020.
જ્યારે ખેડુતોએ સામાન્ય રીતે 7 % વ્યાજ ચૂકવવું પડે છે, ત્યારે હવે તેઓએ વિસ્તૃત સમયગાળા માટે ભારત સરકાર 4% અ...
મુખ્ય પ્રધાન રાહત ફંડમાં મળેલા રૂપિયા રૂપાણીએ મજૂરોને બહાર મોકલવા માટે...
સીઓવીડ -19 કટોકટી વચ્ચે 14.13 લાખ સ્થળાંતર કામદારોને ઘરે પરત મોકલવા માટે ગુજરાતે વધુમાં વધુ શ્રમિક ટ્રેનો એટલે કે 971 ચલાવી છે.
સ્થળાંતર કામદારોને મોકલવા માટે 28 મી મે સુધી 3724 શ્રમિક ટ્રેનો કાર્યરત કરવામાં આવી છે. ગુજરાતમાં 14.13 લાખ સ્થળાંતરીઓને ઘરે પાછા મોકલવા માટે 971 ટ્રેનો ચલાવવામાં આવી છે.
971 ટ્રેનોમાંથી 557 ને યુપી, 230 બિહાર, 83 ઓર...
FIR મંદી અને તાળાબંધીમાં ગુજરાતમાં ચક્રવૃદ્ધિ વ્યાજ 70 ટકા વસૂલ કરવાનો...
ગાંધીનગર, 30 મે 2020
આર્થિક મંદી અને લોકડાઉનના કારણે લોકોના આર્થિક વ્યવહારો ખોરવાઈ જતાં 30થી 70 ટકા વ્યાજ વસૂલીને વ્યાજખોરોએ ગુજરાતમાં અનેક સ્થળે ત્રાસવાદ શરૂ કર્યો છે. બનાસકાંઠાના ધાનેરામાં છેલ્લાં કેટલાંક વર્ષોથી વ્યાજખોરી ત્રાસવાદનું રૂપ ધારણ કરી ચૂકી છે. કોરોનાના કારણે વ્યાજ ન ભરી શકતાં લોકો પાસેથી હવે 70 ટકા વ્યાજ વસૂલાતું હોવાની વ્યાપક ફર...
રૂપાણી સરકાર 7841 રાહત કામોની યાદી જાહેર કેમ કરતી નથી, સત્ય જાણો
ગાંધીનગર, 29 મે 2020
ગુજરાતમાં 20 એપ્રિલથી શરૂ થયેલા સુજલામ-સુફલામ જળ અભિયાનના ત્રીજા તબક્કામાં અત્યાર સુધીમાં 1894 કામો પૂર્ણ થયા છે, તેમજ 5947 કાર્યો પ્રગતિમાં છે. કૂલ 7841 કામ થશે. દર બે ગામ વચ્ચે એક કામ સરેરાશ છે. દરેક કામની યાદી સરકારની વેબસાઈટ પર જાહેર કરવાની માંગણી ચારેકોર થઈ રહી છે.
જેમાં કામોમાં તળાવો ઊંડા કરવા, ચેકડેમોનું ડીસીલ્ટીંગ...
કરૂણાના નામે કરૂણા સાગર રૂપાણીએ પશુ સેવાનું ખાનગી કરણ તો કરી દીધું, હવ...
કરૂણાના નામે કરૂણા સાગર રૂપાણીએ પશુ સેવાનું ખાનગી કરણ તો કરી દીધું, હવે આ કારણસર પશુ તબીબો વિરોધ કરે છે
https://youtu.be/QjuSVzcKexA
ગાંધીનગર, 29 મે 2020
ગુજરાતમાં પશુઓની સારવાર કરવા માટે હવે ખાનગીકરણ થઈ ગયું છે. જેનો વિરોધ પશુ તબીબો કરી રહ્યાં છે. ગુજરાતમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતાં 450 પશુ તબીબો કહે છે કે 108 એમ્બ્યુલંસની જેમ હવે સરકારે પ...
કોવિડ-19 ભારતનું દૈનિક બુલેટીન
નવી દિલ્હી, 16 મે 2020
આરોગ્ય સચિવે અતિ વધુ કોવિડ-19ના કેસોનું ભારણ ધરાવતા 30 મ્યુનિસિપલ વિસ્તારો સાથે વાર્તાલાપ કર્યો; કોવિડ-19ના નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે લેવાયેલા પગલાંની સમીક્ષા કરી; દર્દીઓનો સાજા થવાનો દર 35.09% નોંધાયો
આ મ્યુનિસિપલ વિસ્તારો મહારાષ્ટ્ર, તામિલનાડુ, ગુજરાત, દિલ્હી, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, તેલંગા...
પ્રશ્નપત્ર ચકાસણી સ્થળે ઘુસી ગયેલા ભાજપના સાંસદ કાછડીયા સામે પગલાં લીધ...
ગાંધીનગર, 17 મે 2020
અમરેલીના ભાજપના સાંસદ નારણ કાછડીયા પ્રશ્ન પત્ર તપાસવાના સ્થાને ઘુસી જઈને શિક્ષકોની કામગીરીમાં સીધો હસ્તક્ષેપ કરેલો હતો. ભાજપના સાંસદ નારણ કાછડીયા વારંવાર વિવાદમાં આવી રહ્યાં છે. તેઓ ધોરણ 10-12ની ઉત્તરવહીઓ જે ગુપ્ત જગ્યાએ તપાસવામાં આવે છે ત્યાં ઘુસી જતા તેમની સામે પગલાં ભરવા આમ આદમી પક્ષ અને કોંગ્રેસે માંગણી કરી હતી. ભાજપના સ...
કોરોનામાં મહિલા અને પૂરૂષોના એક સરખા મોત કેમ ?
તા.૦૮.૦૫.૨૦૨૦
ગુજરાતમાં મહિલાઓ અને પૂરૂષોના એક સમાન મોત થયા છે. જે રીતે અકસ્માતોમાં પૂરૂષોના વધું મોત થાય છે એવું ચેપી રોગમાં નથી. અહીં મહિલીઓ અને પૂરૂષોની એક સરખા મોત થઈ રહ્યાં છે. સામાન્ય રીતે પૂરૂષો બહાર વધું રહેતાં હોવાથી તેમને ચેપ વધું લાગે અને તેથી તેમના મોત વધું થવા જોઈતા હતા. પણ મહિલાઓના મોત એટલા જ છે તેની પાછળનું કારણ શાકભાજીઓની લારીઓએ ...
ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં 96થી 104 ટકા વરસાદ, ભારતમાં ચોમાસું શરૂ થઈ ...
ગાંધીનગર, 16 મે 2020
ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગના નિયામક જયંત સરકારે જણાવ્યું હતું કે આ વર્ષે ગુજરાત સહિત દેશના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં 96 થી 104 ટકા જેટલો વરસાદ થવાની સંભાવના છે. દેશમાં કેરળ ખાતે સંભવિત તારીખ 5 જૂને ચોમાસાનું આગમન થશે જેના સંભવિત 15થી 20 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થશે.
હવામાન વિભાગની ટૂંકી - એક અઠવાડિયા સુધીની આગા...
350 ટ્રેન ભરીને 4.70 લાખ મજૂરોને ગુજરાત બહાર મોકલાયા
અત્યાર સુધીમાં ૩૪૯ વિશેષ ટ્રેન દ્વારા કુલ ૪ લાખ ૭૦ હજાર જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારોને તેમના વતન રાજ્યમાં મોકલવાની સફળતા પૂર્વક વ્યવસ્થા કરી છે.
સમગ્ર દેશમાંથી ૯ લાખ ૮૫ હજાર જેટલા શ્રમિકો પોતાના વતન રાજ્યમાં પહોંચ્યા છે તેમાં ૩ લાખ ૯૫ હજાર એટલે કે દેશના કુલ શ્રમિકોના ૪૦ ટકા ગુજરાતમાંથી જનારા શ્રમિકો છે. આજે વધુ ૪૭ સ્પેશિયલ ટ્રેનના માધ્યમથી ...
ગુજરાતી
English