Monday, June 1, 2026

Tag: gujarat

ગુજરાતમાં 45 વર્ષથી ક્લોરપાયરિફોસ જંતુનાશક વિનાશ વેરી રહ્યું છે

નર્વસ સિસ્ટમ તોડી નાંખે છે ગાંધીનગર, 26 ફેબ્રુઆરી 2020 ક્લોરપાયરિફોસ (સીપીએસ) એ એક જીવ વિજ્ઞાન વિષયક જંતુનાશક છે જેનો ઉપયોગ પાક, પ્રાણીઓ અને ઘર રંગવાના રંગમાં ઇમારતો પર વપરાય છે. જંતુઓ અને કૃમિ સહિત અનેક જીવાતોને મારવા માટે ઉપયોગ થાય છે. તે એસિટિલકોલિનેસ્ટેરાઝ એન્ઝાઇમને અટકાવીને જંતુઓની નર્વસ સિસ્ટમ્સ પર હુમલો કરે છે. વિશ્વમાં અનેક વિજ્ઞા...

ગુજરાતમાં કાજુની ખેતીનો રાજકીય ઉપગોય

ગુજરાતમાં કાજુની ખેતી નિષ્ફળ રહી છે. 23 જિલ્લામાં વાવેતર થયું હતું જેમાં માત્ર બે કે ત્રણ જિલ્લામાં જ કાજુ થઈ શકે છે. ત્યાં વાવેતર અને ઉત્પાદન ઘટી રહ્યું છે. 28 હજાર ટન ઉત્પાદન પહોંચ્યું હતું પણ હવે 6 હજાર ટન કાજુનું ઉત્પાદન આવીને અટકી ગયું છે. મોટા ભાગના કાજુ વલસાડમાં થતાં હતા ત્યાં પણ ઉત્પાદન નીચે આવી રહ્યું છે. જે બાગાયતી વિભાગે જાહેર કરેલા આંકડ...

રાજ્યસભાની 55 બેઠકોની ચૂંટણી, પ્રિયંકા ગાંધી, જ્યોતિરાદિત્ય સિંધિયા અન...

જુઓ કયા રાજ્યમાંથી કેટલી બેઠકો ખાલી રહેશે, કયા પક્ષને ફાયદો થશે ચૂંટણી પંચે 17 રાજ્યોની રાજ્યસભાની 55 બેઠકો માટે 26 માર્ચે ચૂંટણી યોજવાની ઘોષણા કરી છે. આ બેઠકો એપ્રિલ 2020 માં ખાલી છે. ચૂંટણીના દિવસે પણ મતગણતરી થશે અને મોડી સાંજ સુધીમાં પરિણામ જાહેર થઈ જશે. ચૂંટાયેલા રાજ્યોમાં મહારાષ્ટ્ર, ઓડિશા, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા...

ગુજરાતમાંથી રાજ્યસભામાં ગયેલા સાંસદો કોણ અને કેટલા ?

અત્યાર સુધી ગુજરાતમાંથી રાજ્યસભામાં ગયેલા સાંસદોની યાદી અહીં આપવામાં આવી છે, 82 સભ્યોની યાદી છે. રાજ્ય સભા એ ભારત ના સંસદ નું ઊપલું સદન છે. ભારતીય બંધારણ પ્રમાણે રાજ્ય સભાના 250 સભ્યો છે. ગુજરાતના 11 સભ્યો સદનમાં હોય છે. ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટાયેલા સભ્યો કરે છે. રાજ્ય સભાનું ક્યારેય વિસર્જન થતું નથી. તેના એક તૃતિયાંશ સભ્ય...

ભાજપના પાંચ જુથો સત્તા મેળવવા રૂપાણીને નબળા દેખાડી રહ્યાં છે

ભાજપમાં પાંચ અલગ અલગ જૂથ પડી ગયા છે. જેમાં એક જૂથ મોદીનું છે. બીજું જૂથ અમિત શાહનું છે. ત્રીજું જૂથ આનંદીબહેન પટેલનું છે અને એક જૂથ નીતિન પટેલનું છે કે જે ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે વિજય રૂપાણીનું અલગ જૂથ રાજકોટ અને સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે. આ પાંચેય જૂથોના વગદાર નેતાઓ સત્તા મેળવવા અને સત્તાનો ભ્રષ્ટાચારી રૂપિયાનો સ્વાદ ચાખ...

ગુજરાતમાં 7 હજાર પાકિસ્તાની રહે છે, પણ સરકારે વિગતો આપવોનો ઈન્કાર કર્ય...

અમદાવાદ, 20 ફેબ્રુઆરી, 2020 નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) ના વિવાદ વચ્ચે, ગુજરાતના ગૃહ વિભાગે શરણાર્થીઓની સંખ્યા કોઈ માહિતી જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો. ગૃહ વિભાગ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પાસે છે. તેમણે આ વિગતો આપવોનો ઈન્કાર કર્યો પણ ગુજરાત વિધાનસભામાં તેમને નાગરિતા આપવા માટે કાયદો પસાર તેમણે કરી દીધો છે. તેમણે નાગરિકતા આપવાની ખાતરી કચ્છના લોક...

સમૃદ્ધ ગણાતા અમદાવાદમાં કંગાળ બાળકો કેમ? નબળા મુખ્ય પ્રધાન રૂપાણી જવાબ...

30 વર્ષથી જ્યાં ભાજપનું શાસન છે એ અમદાવાદ શહેરમાં કુપોષિત બાળકોની સંખ્યા એક વર્ષમાં જ બમણી થઈ ગઈ છે. ભાજપની વિજય રૂપાણી સરકારની અને અમદાવાદામાં વર્ષે રૂ.10 હજાર કરોડ ખર્ચ કરતાં ભાજપના મેયર બિજલ પટેલની આ સૌથી મોટી નિષ્ફળતા છે. અમદાવાદમાં રહેતા આરોગ્ય પ્રધાન નીતિન પટેલની આ આંખોદેખી નિષ્ફળતા જોવા મળે છે. અમદાવાદ શહેરમાં જ કુપોષિત બાળકોની સંખ્યા ર૧ હજા...

બે વર્ષમાં ભારતમાં 90 કરોડ અને ગુજરાતમાં 6 કરોડ લોકો નેટ વાપરતાં હશે

વર્ષ 2023 સુધીમાં 2.1 અબજ નેટવર્ક ડિવાઇઝ હશે; તમામ નેટવર્ક ડિવાઇઝમાં M2M મોડ્યુલ્સનો હિસ્સો 25 ટકા (524.3 મિલિયન) હશેવર્ષ 2023 સુધીમાં વીસમાંથી એક કનેક્શન 5જી હશે, આંકડો 67.2 મિલિયનને આંબી જશે વર્ષ 2023 સુધીમાં ભારતીયો 46.2 અબજ મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરશે. ગુજરાતમાં 6 કરોડ લોકો ઈન્ટરનેટ વાપરતાં થઈ જશે. સિસ્કોના નવા એન્યૂઅલ ઇન્ટરનેટ રિપોર્ટ મુ...

ઈન્ટરનેટ સેન્સરશીપમાં કાશ્મિર પછી ગુજરાતની ભાજપ સરકાર બદનામ, અબજોનું ન...

ગાંધીનગર, 20 ફેબ્રુઆરી 2020 સમગ્ર વિશ્વમાં ઇન્ટરનેટ બંધ કરવાની ઘટનાઓ ભારતમાં વધી હોવાથી ICRIERના મતે વર્ષ 2012થી 2017 દરમિયાન ઇન્ટરનેટ શટડાઉન થવાને લીધે ભારતીય અર્થતંત્રને 3.04 અબજ ડોલર (રૂ.20 હજાર કરોડ)નું નુકસાન થયું છે. વિશ્વમાં ઈન્ટરનેટ શટડાઉન કરવામાં ભારત મોખરે, આ વર્ષે 95 વખત બંધ કર્યું. કાશ્મિર પછી ગુજરાત મોખરે છે. ભાવનગર જિલ્લા કલેક્ટર હ...

ગુજરાતમાં અમેરિકાની જનલર મોટરનું કારખાનું બંધ થયા બાદ, મહારાષ્ટ્રમાં બ...

ગુજરાતના નબળા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના સમયમાં ટાટા અને જીએમ બન્ને ફેક્ટરી બંધ થઈ ગાંધીનગર, 20 ફેબ્રુઆરી 2020 જનરલ મોટર્સે ગુજરાતના હાલોલમાં આવેલ પોતાનું પ્રથમ કારખાનું SAICને વેચ્યું હતુ . હવે ભારતમાં ગ્રેટ વોલ મોટર્સે જનરલ મોટર્સનાં મહારાષ્ટ્ર સ્થિત તાલેગાંવ પ્લાન્ટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 1,70,000 વોલ્યૂમ ધરેવતાં પ્લાંટનું હસ્તાંતરણ કરી ...

યુગ પુસ્તક વાંચન સ્પર્ધામાં પ્રથમ આવ્યો, ગુજરાતમાં પુસ્તક એવોર્ડ કેટલા...

અમરેલાના સણોસરા ખાતે કેન્દ્રવર્તી કક્ષાનો પુસ્તક વાચક સ્પર્ધાનું આયોજન થયેલું હતું, જેમાં કુલ ૧૨ થી ૧૩ સ્કૂલોએ ભાગ લીધો હતો. તેમાં ધોરણ ૮ માં અભ્યાસ કરતાં નાકરાણી યુગ સંજયભાઈ ધો-૮ માં પ્રથમ નંબરે આવેલ છે. આવતા દિવસોમાં તે સિહોર બ્લોક કક્ષાએ જશે. તેણે ગાંધીજીના પુસ્તકનું વિવરણ કર્યું હતું. વાંચનથી જ લેખકો પેદા થતાં હોય છે. ગુજરાતમાં પુસ્તકોને એવો...

ગુજરાતની બાયસેગને નેશનલ ઇન્સ્ટીટયુટનો દરજ્જો

ગુજરાતની ભાસ્કરાચાર્ય ઇન્સ્ટીટયુટ ઓફ સ્પેસ એપ્લીકેશન્સ એન્ડ જિઓ ઇર્ન્ફોમેટીકસ – બાયસેગને નેશનલ ઇન્સ્ટીટયુટનો દરજ્જો આપતું કેન્દ્રીય મંત્રીમંડળ ગુજરાતના ભાસ્કરાચાર્ય ઇન્સ્ટીટયૂટ ઓફ સ્પેસ એપ્લીકેશન્સ એન્ડ જિઓ ઇન્ફરમેટિકસ – બાયસેગને નેશનલ ઇન્સ્ટીટયુટનો દરજ્જો આપવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રીમંડળની મળેલી બેઠકે ગુજરાતમાં કાર્યરત બાયસેગને ભાસ્કરાચા...

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાંથી મરાઠાઓએ ખંડણી પડાવાનું શરૂં કર્યું

મરાઠાઓની ગુજરાતમાં લૂંટ - ભાગ 4 ગુજરાત પર મરાઠાઓનું સ્થપાયેલું આધિપત્ય અમદાવાદમાં મરાઠાઓના પ્રવેશથી ઉત્તર ગુજરાત તથા પશ્ચિમ ગુજરાત (સૌરાષ્ટ્ર)માં તેઓને વિસ્તરવાનો માર્ગ મોકળો થયો હતો. કંથાજીએ વીરમગામ, સૌરાષ્ટ્રના અમુક પ્રદેશો તથા ઉત્તર ગુજરાતના મહેસાણા સુધીના પ્રદેશોમાંથી ચોથ-આવકનો ચોથો ભાગ ખંડણી  ઉઘરાવી. પરિણામે ગુજરાતમાંની મુઘલ સત્તા તદ્દન ...

ગાયના છાણમાંથી ગુજરાતમાં રોજ બે કરોડ કિલો કાગળ બની શકે

ગાયના છાણમાંથી કાગળ બનાવવાનું સંશોધન કાગળનું વિપુલ ઉત્પાદન મળી શકે ગુજરાતમાં 10 હજાર પ્લાંટ બનાવીને રૂ1500થી 2 હજાર કરોડથી વધું રોકાણ થાય તેમ નથી. અમદાવાદ, 18 ફેબ્રુઆરી 2020 ગાય કે ભેંસના પશુના છાણથી કાગળ બનાવવાની ટેકનોલોજી મળતી થતાં તેની કાગળ મિલ દરેક ગામ અને દરેક પાંજરાપોળ કે ગૌશાળામાં બનાવી શકાય તેમ છે. જેમાં ઓછા રોકાણથી 2 કરોડ ...

ગુજરાતની રાજકીય મહિલાઓ સાથે સોશિયલ મિડિયામાં દુર્વ્યવહાર વધું

એમ્નેસ્ટી ઇન્ટરનેશનલના નવા અધ્યયનમાં, “ટ્રોલ પેટ્રોલ ઈન્ડિયા: એક્સપોઝિંગ ઓનલાઇન એબ્યુઝનો સામનો મહિલાઓનો રાજકારણીઓ દ્વારા કરવામાં આવે છે”, એવું જાણવા મળ્યું છે કે ભારતના મહિલા રાજકારણીઓનો ઉલ્લેખ દર સાતમાંથી એક અથવા 13.8% ટ્વીટ્સ 'સમસ્યારૂપ' અથવા 'અપમાનજનક' હતો. ભારતની 95 મહિલા રાજકારણીઓનો ઉલ્લેખ કરતી 1,14,716 થી વધુ ટ્વીટ્સના ડેટાબેઝના આધારે, અભ્યાસ...