Tag: Gujarati
ગુજરાત સહિત ભારતની કોરોના ચિંતાજનક છે, 2020 કરતાં વધુ જોખમી : વિશ્વ આર...
15 મે 2021
વિશ્વ આરોગ્ય સંસ્થા - ડબ્લ્યુએચઓએ કહ્યું કે તેઓ ભારતની કોરોના પરિસ્થિતિને ખૂબ નજીકથી જોઈ રહ્યા છે અને સમયસર તમામ જરૂરી મદદ પૂરી પાડવામાં આવી રહી છે.
કોરોના રોગચાળાને કારણે સમગ્ર વિશ્વમાં પાયમાલી થઈ છે. ડબ્લ્યુએચઓનાં ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનામ ગેબ્રીઆસિયસે ચેતવણી આપી હતી કે આપણે આ રોગચાળાના બીજા વર્ષમાં છીએ અને તે પ્રથમ વર્ષ કરતા વ...
હાર્લી ડેવિડસન મોશેચ ઇ-સાયકલ બજારમાં મૂકી
https://www.youtube.com/watch?v=v6ggbt9ooc4
ફક્ત આ પોસ્ટનું શીર્ષક જોતાં જ તમે વિચિત્ર અથવા આશ્ચર્ય પામશો. એક કંપનીની ઇલેક્ટ્રિક સાયકલ કે જેણે અમને મોટરસાયકલો અને સવારનો સંપ્રદાય આપ્યો, તે એક છે જેણે તમારામાંના મોટાભાગના લોકોને આંચકો આપ્યો. હાર્લી ડેવિડસન પાસે આ ઇલેક્ટ્રિક સાયકલો માટે એક અલગ વિભાગ છે જે સીરીયલ 1 અને તેમનો અસલ ઇ-સાયકલ મોશ છે. તો ...
શ્રીમંતોના ભાલિયા ઘઉંના ભાવ કોરોના રાક્ષસ ખાઈ ગયો, અડધી કિંમતે પણ લેવા...
ગુજરાતમાં નવા જ પ્રકારની ભાલિયા ઘઉંની બજાર વ્યવસ્થા કોરોનાના કારણે તૂટી ગઈ
ગાંધીનગર, 15 મે 2021
અમદાવાદ આસપાસના ખેતરોમાં કુદરતી રીતે પાકતાં ઓર્ગેનિક ભાલિયા ઘઉં માત્ર 25 હજાર હેક્ટર વિસ્તારમાં થાય છે. ગુજરાતની આગવી ઘઉંની જાત ભાલિયા બ્રાંડ સામે ખતરો ઊભો થયો છે. ખેત બજારો બંધ હોવાના કારણે ઘઉંના ભાવ તૂટી ગયા છે.
20 કિલોનો 280થી 300 ભાવ અત્યાર...
અમરેલી વિધાનસભા વિસ્તારમાં 2350ના મોત, કોંગ્રેસના સરવેમાં પહેલા દિવસે ...
ગાંધીનગર, 14 મે 2021
વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી કહે છે કે, અમે લોકોના મોતની સાચી વિગતો મળે અને તેમને સરકાર સહાય કરે તે માટે સરવે શરૂ કર્યો છે. જેમાં પહેલા જ દિવસે 11500 લોકોએ ઓન લાઈન અરજી કરી છે. રોજ સરેરાશ 10 હજાર લોકોની અરજી આવે છે. ગ્રામીણ ગુજરાતની હાલત ખરાબ છે.
વિધાનસભાનું સોશિયલ ઓડિટ
20 દિવસથી વિધાનસભા કોંગ્રેસ પક્ષ દ્વારા ધારાસભ્યને સોશ...
ગુજરાતમાં 48 લાખ ટન ઘઉંનું ઉત્પાદન, ટેકાના ભાવે ખરીદી માત્ર 1 ટકો, પંજ...
ગાંધીનગર, 14 મે 2021
3500 કિલો હેક્ટરે ગણતાં 13.66 લાખ હેક્ટરમાં 48 લાખ ટનના ઉત્પાદનની શક્યતા હતી. લગભગ એટલું ઉત્પાદન 2021ના શિયાળામાં થયું છે. તેની સામે ગુજરાતના ઘઉં પકવતાં ખેડૂતો પાસેથી માત્ર 0.49 લાખ ટન ઘઉંની ખરીદી અત્યાર સુધી કરવામાં આવી હોવાની જાહેરાત કેન્દ્ર સરકારે કરી છે. જે 1 ટકો ખરીદી પણ થતી નથી.
10 મે 2021 સુધીમાં ઘઉંની ખરીદી
રાજ...
કોરોનામાં મા – બાપ ગુમાવનારા બાળકોને આશ્રય પૂરો પડી, 3 હજાર સહાય...
ગાંધીનગર, 13 મે 2021
ગુજરાતમાં કોરોનાની મહામારીમાં જે બાળકોના માતા અને પિતા બંનેનુ અવસાન થઈ ગયું હોય તેમને રૂપિયા 3 હજારની મહિને સહાય જાહેર કરાઈ છે.
બાળકોને એના કોઈ પણ સગા ઉછેરતા હોય તો એ બાળકની ઉંમર 18 વર્ષ સુધી પાલક માતા-પિતા યોજના હેઠળ દર મહિને બાળકદીઠ રુ.3 હજાર સહાય આપવામાં આવશે.
બાળકના પિતાનું અવસાન કોરોનામાં થયું હોય અને માતાને બાળકને ...
મ્યૂકર માઈકોસિસ ખતરનાક હદે વધી રહ્યો છે, રાજકોટમાં સૌથી વધુ દર્દી, ઈન્...
ગાંધીનગર, 13 મે 2021
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સોમવારે મ્યૂકર માઈકોસિસના 105 દર્દી દાખલ હતા. 2 દિવસમાં નવા 86 કેસ આવેલા છે. તેના 3 ગણાં રાજ્યમાં બીજા સ્થળોએ મળીને કુલ 800 દર્દી હોઈ શકે છે. રાજકોટ, ભાવનગર, જામનગર સહિતના વિવિધ શહેર જિલ્લામાંથી આ રોગના નવા દર્દીઓનો ધસારો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થઈ રહ્યો છે.
અમદાવાદમાં મ્યૂકર માઈકોસિસના 191 દર્...
ટામેટાના ભાવ 2 રૂપિયે કિલો, મિનરલ વોટરથી સસ્તા ટામેટા ખેતરમાં ફેંકી દે...
ગાંધીનગર, 12 મે 2021
ડીસેમ્બર અને માર્ચ-એપ્રિલમાં 50 હજાર હેક્ટરમાં ટામેટાની ખેતી થાય છે. એપ્રિલમાં ગુજરાતમાં ટામેટાની આવક શરૂ થઈ ત્યાં ભાવ ગગડી ગયા હતા. ગુજરાતમાં બન્ને ઋતુમાં 10થી 14 લાખ ટન ટામેટા પાકે છે. હાલ 4 લાખ ટન ટામેટા પાકે એવો મોલ ખેતરોમાં ઊભા છે. એક હેક્ટરે 43500 લિટર પાણી સાથે 29 ટન ટામેટા પાકે છે. આમ એક કિલો ટામેટા પેદા કરવા માટે 15 લ...
મોદીએ વિદેશમાં રસી મોકલાવી દીધી અને હવે દેશમાં તંગી, 40 દેશો ભારતને દા...
12 મે 2021
ભારતે અત્યાર સુધીમાં 76 દેશોમાં કોરોના રસીના 60 મિલિયન ડોઝ મોકલ્યા છે. હવે 40 થી વધુ દેશો ભારતની મદદ માટે આગળ આવ્યા છે. અમદાવાદ અને આખા ગુજરાતમાં રસી ઓછી આવે છે. આમ મોદીએ પહેલા વિદેશમાં રસી મોકલી દીધી હવે તેની અછત ભારતમાં છે તેથી લોકોને રસી આપી શકાતી નથી. આમ થતાં કોરોના વધારે તોફાન મચાવી રહ્યો છે.
દેશભરમાં કોરોના વાયરસના કારણે લોકો...
5જી ફોનથી કોરોના ફેલાઈ રહ્યો હોવા અંગે મોદી સરકાર અને મુકેશની જીઓ શું ...
5 જી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે કોરોના વાયરસ જેવી રોગચાળો ફેલાઈ રહ્યો હોવાના સમાચાર ફેલાયા છે. યુકેમાં સામાન્ય લોકોએ 5 જી ટાવર્સને આગ લગાવી હતી. બીબીસીના એક રિપોર્ટ અનુસાર સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા દાવાને કારણે અહીં લોકો આ પગલું ભરી રહ્યા છે. યુકે સરકારના ડિજિટલ, કલ્ચર, મીડિયા અને સ્પોર્ટ્સ વિભાગે આ અંગે ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપી છે. વિભાગે જણ...
રૂપાણીના 25 ગણા મોતના આંકડા, મોતના સાચા આંકડા માટે કોંગ્રેસ મૃત્યનો સર...
ગાંધીનગર, 10 મે 2021
ગુજરાતની વડી અદાલતે સરકારને ટકોર કરી છે કે સરકાર આંકડાઓ છુપાવે છે. એવા સંજોગોમાં ગુજરાતમાં કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા તમામ મૃતકના પરિવારોને સરકારની રૂપિયા 4 લાખની સહાય મળે એ હેતુથી ગુજરાત કોંગ્રેસ દ્વારા જે પણ મૃતક પરિવારો છે, એમની માહિતી મેળવવામાં આવશે. એ માહિતી એકત્રીત કરીને સરકારને સુપ્રત કરવામાં આવશે. જેથી કરીને આ પરિ...
નર્મદા નહેર બન્યા પછી ચોખાનું વાવેતર વધ્યું
ગાંધીનગર, 9 મે 2021
ચોમાસાના વહેલા અણસાર મળી રહ્યાં છે ત્યારે આ વખતે 2021-22માં ગુજરાતમાં અનાજના પાકમાં હંમેશની જેમ ચોખાનું વાવેતર સૌથી વધું રહેશે. ગયા વર્ષે 2020-21માં કૃષિ વિભાગે 8.37 લાખ હેક્ટરમાં 19.44 લાખ ટન ચોખાના ઉત્પાદનની શક્યતા જાહેર કરી હતી. જે હેક્ટર દીઠ 2322 કિલોના ઉત્પાદનનો હતો. ઉનાળામાં ડાંગરનું વાવેતર ગુજરાતમાં થાય છે પણ તે ચોમાસાની...
કોંગ્રેસે સાચું કહ્યું પણ પત્થર દીલ મુખ્ય પ્રધાનને કોઈ અસર ન થઈ
વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના નેતાઓ 5 મે 2021ના રોજ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને મળીને રજૂઆત કરી હતી તેમ છતાં ભાજપ સરકારે તેનું તંત્ર સુધાર્યું નથી.
કોંગ્રેસે જે માંગણી કરી હતી તે આ પ્રમાણે હતી, જેમાં આજે પણ કોઈ ફેર પડ્યો નથી. સ્થિતી સુધરવાના બદલે ખરાબ થઈ છે.
માર્ચ-૨૦૨૦ થી આજ પર્યત કોરોના મહામારીના કારણે સમગ્ર રાજ્યમાં ભયના વાતા...
ગામડાઓમાં 1.35 લાખ પથારીઓમાં 7 દિવસમાં 7 લાખ દર્દીઓને સારવાર ? મોત કેટ...
ગાંધીનગર, 8 મે 2021
રાજ્યના 33 જિલ્લાના 248 તાલુકાઓમાં 15 હજાર કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સમાં 1.35 લાખ પથારીની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. જેમાં 1થી 7 દિવસ લોકો સારવાર લઈ રહ્યાં છે. અઠવાડિયામાં 7 લાખ લોકો પણ સારવાર લઈ શકે છે. ગ્રામ્ય વિસ્તારોમાં મોતનું પ્રમાણ ઊંચું હોવાથી આ સમિતિઓને મરણ જનારા વ્યક્તિઓની યાદી બનાવી જાહેર કરવા માટે સૂચના આપવા માટ...
12 મહિના કેરી આપતો આંબો ખેડૂતે વિકસાવ્યો, ગુજરાતમાં 1200 કલમો ઉછેરી
https://youtu.be/1G3ymsXhjBI
ગાંધીનગર, 7 મે 2021
ખેડૂત શ્રીકિશન સુમનએ કેરીની સદાબહાર જાત વિકસાવી છે, જે વર્ષના બાર મહિના આંબા પર ફળ આપે છે. જ્યારે ઈચ્છા થાય ત્યારે કેરી ઉતારીને ખાઈ શકાય છે. મોટાભાગની જાતોના આંબા વર્ષમાં માત્ર એક જ વાર ફળ આપે છે. પરંતુ 'સદાબહાર' જાત 15 વર્ષથી આ ખેડૂત વિકસાવી રહ્યાં હતા. જે 12 મહિના ફળ આપે છે.
ખેડૂત વિજ્ઞાની...