Friday, October 18, 2024

Tag: Indian Politics

પાટીલ માટે અંબાજી મંદિર ખોલી દેવાયા, કોરોના ફેલાય એવી રેલીને અધિકારીઓએ...

https://youtu.be/0vBpwRzP_LI અંબાજી, 3 સપ્ટેમ્બર 2020 અંબામાતાના ભક્તો 27મી ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી માતાના દર્શન માટે સંઘો લઈને ગુજરાતના ગામેગામથી અંબાજી પગપાળા આવે છે. 25 લાખથી વધુ ભક્તો આવે છે. ત્યારે ન ખોલાયું અને પાટીલ માટે ખોલી દેવાયું છે. ભાજપા ગુજરાત પ્રમુખ સીઆર પાટીલ માટે થઈને બંધ રહેલું અંબાજી મંદિર બે દિવસ વહેલા 3 સપ્ટેમ્બર 2020થી ...

બંગાળના 75% વિદ્યાર્થીઓ જેઇઇની પરીક્ષા આપી શક્યા નહીં, મમતાએ કેન્દ્ર સ...

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ જેઈઇ-નીટ પરીક્ષા લેવા માટે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું છે કે રાજ્યના 75 ટકા ઉમેદવારો મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષાઓમાં ભાગ લઈ શકતા નથી. મમતા બેનર્જીએ મંગળવારે યોજાયેલી JEE પરીક્ષામાં પશ્ચિમ બંગાળના 25 ટકા ઉમેદવારો જ ભાગ લઈ શકતા હોવાનો દાવો કરતા કેન્દ્ર સરકાર...

3 લાખ બેકાર સિવિલ ઈજનેરની જેમ હવે કૃષિ સ્નાતક સાથે રૂ.1500 કરોડ લૂંટવા...

અમદાવાદ, 3 સપ્ટેમ્બર 2020 સિવિલ એન્જીનિયરીંગમાં સ્નાતક થયા પછી માંડ 20 ટકા યુવાનોને રોજગારી મળે છે. વર્ષ 2015માં 11 હજાર સિવિલ એન્જીનિયર ગુજરાતમાં તૈયાર થયા હતા. 2020માં 71 હજાર સિવિલ એન્જીનીયરીંગની બેઠકો છે. જેમાં 80 ટકા ખાનગી કોલેજ કે યુનિવર્સિટાના છે. જે ઘટી રહી છે. હાલ 3 લાખ સિવિલ એન્જીનિયર ગુજરાતમાં બેકાર છે. હવે કૃષિ યુનિવર્સિટીઓમાં પણ ખાન...
Narendra-Modi-Twitter-Hack

વડાપ્રધાનને માથાનો મળ્યો, મોદીનું ટ્વીટર એકાઉન્ટ હેક કરી બંધ કરી દીધું...

પીએમ મોદીની વેબસાઇટ-મોબાઇલ એપ્લિકેશનના ટ્વિટર એકાઉન્ટ હેક, રાહત ભંડોળમાં ક્રિપ્ટોકરન્સી દાન માંગ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વિટર હેન્ડલ-એકાઉન્ટ હેક થયું છે. ગુરુવારે જ ટ્વિટરે તેની પુષ્ટિ કરી છે. હેકરોએ અનેક ટ્વીટ્સ કરી અને વપરાશકર્તાઓને ક્રિપ્ટોકરન્સી દ્વારા કોરોના વાયરસ રાહત ભંડોળમાં દાન આપવા કહ્યું છે. ટ્વિટર કંપનીએ કહ્યું છે કે તે...

NCPના પ્રદેશ ઉપપ્રમુખ અને સૌરાષ્ટ્ર વિભાગ પ્રભારી તરીકે નિષ્ઠાવાન આગેવ...

ગાંધીનગર, 2 સપ્ટેમ્બર 2020 રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષમાં સી આર પટેલની સી આર પટેલને ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. ભાજપના સી આર પાટીલ સામે રા. કોં. પા. એ સી આર પટેલને મેદાને ઉતાર્યા છે. ગુજરાતમાં NCPને મજબૂત કરવા માટે શરદ પવારે સોગઠા ગોઠવવાનું શરુ કર્યું છે. સી.આર.પટેલ સૌરાષ્ટ્રમાંથી ખુબજ ચુસ્ત...

ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી વિ...

ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંયુક્ત બેઠક યોજાઇ હતી. સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, આજના આધુનિક યુગમાં ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાનું ખૂબ જ મહત્વ છે. ડિબેટમાં થતી ચર્ચાઓનો પ્રજા પર પ્રભાવ પડે છે અને તેની નાગરિકોના જનમાનસમાં પણ સકારાત્મક કે નકારાત્મક અસર થતી હોય છે. ડિબેટ પેનલના સભ્યો જ્યારે ભા...

24 નેતાઓની તસવીરો મૂકી પણ મોદીની ન મૂકી, પાટીલને બદનામ કરવાનું કાવતરું...

ગાંધીનગર, 1 સપ્ટેમ્બર 2020 ભાજપના દરેક પ્રચાર સાહિત્યમાં દિલ્હી હાઈકમાન્ડ નરેન્દ્ર મોદીની તસવીર રાખવી ફરજિયાત છે. પણ ભાજપનો જૂથવાદ હવે પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ ઉત્તર ગુજરાતના પાટણમાં જવાના છે. તેમના ત્યાં 25 નેતાઓ સાથેના મોંઘા પોસ્ટર લગાવી દેવાયા છે. 10 ઊટના એક બેનર પાછળ 4 હજારનો ખર્ચ થાય છે. આ બેનરમાં 24 નેતા...
Chintan Vaishnav । AGN । allgujaratnews.in । Gujarati News ।

સમરથ કો નહીં દોષ ગુંસાઈ

ડો. ચિંતન વૈષ્ણવ​​ “સત્તા આગળ શાણપણ નકામું…” એવી એક કહેવત બહુ પ્રચલિત છે. અર્થાત આપણે એવું કહી શકીએ કે, જેની પાસે સત્તા છે એમને સલાહ આપવાની હિંમત કરાય નહીં, કે એમને નિયમો સમજાવવા જવાય નહીં. જો આપણા દેશમાં લોકશાહી શાસનપ્રણાલી અમલમાં છે, તો પછી આ કહેવત મુજબ વર્તવું એ લોકશાહીનો ભંગ કહેવાય.

સી.આર. પાટીલની ઉ.ગુ. યાત્રા પૂર્વે જ ડે. સી.એમ. નીતિન પટેલે બનાસકાંઠાન...

આગામી 3 સપ્ટેમ્બ રથી 5 સપ્ટેમ્બર દરમ્યાન ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર મળી છ જિલ્લાઓમાં પ્રવાસ કરવાના છે. સી.આર.પાટીલ 3 સપ્ટેમ્બરે તેમનો પ્રવાસ અંબાજી માતાના દર્શન કરીને શરૂ કરવાના છે તેમનો પ્રથમ પ્રવાસ બનાસકાંઠા નો હશે. જોકે સી.આર.પાટીલ બનાસકાંઠામાં પ્રવાસ શરૂ કરે તે પહેલા જ રાજ્યના નાયબ ...

ગુગલમાં સર્ચ કરતાં મોદી પછી કોંગ્રેસના હાર્દિક પટેલની છબી સૌથી વધું દે...

ગુજરાતમાં કોંગ્રેસ 29 વર્ષની સત્તામાં નથી. નરેન્દ્ર મોદીની સ્ટાઇલમાં નરેન્દ્ર મોદીને જવાબ આપવો જોઇએ તેવું માનતા કોંગ્રેસના નેતાઓ કહે છે કે, તે માટે હાર્દિક પટેલ ફીટ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમના ભાષણમાં નરેન્દ્ર મોદીની વિરૂદ્ધમાં એકપણ શબ્દ ઉચાર્યો ન હતો. તેથી તેઓ પેટાચૂંટણીઓ જીતી ગયા હતા. હાર્દિકે મોદીને જાહેરમાં ગાળો આપવાનું બંધ ...

રાજસ્થાનની ગેહલોત સરકાર મફતના ભાવે લોકોને જમાડશે, 8 રૂપિયામાં થાળી આપશ...

રાજસ્થાનમાં એક તરફ રાજકારણ ગરમાયું છે ત્યારે CM અશોક ગેહલોતની સરકારે એક નવી શરૂઆત કરવાનું નક્કી કર્યું છે. 20 ઓગસ્ટે રાજીવ ગાંધી જયંતિના દિવસે એક ખાસ યોજના ઈંદિરા રસોઈના નામે શરૂ કરાશે. તેની જવાબદારી ખાસ વિભાગને આપવામાં આવી છે. તેમાં સ્થાનિક NGOની મદદથી સ્થાઈ રસોઈ દ્વારા ગરમાગરમ ખાવાનું પીરસવામાં આવશે. ઈન્દિરા રસોઈને માટે વાર્ષિક 100 કરોડ રૂપિયા...

જમ્મુ કાશ્મીરમાંથી કલમ-૩૭૦ હટાવ્યા બાદ કાશ્મીરમાં વિપક્ષની રાજકીય હિલચ...

જમ્મુ-કાશ્મીરથી 5 ઓગસ્ટ 2019 ના રોજ, કેન્દ્ર સરકાર દ્વારા કલમ 370 ની વિશેષ રાજ્યની બંધારણીય જોગવાઈને રદ કરવામાં આવી હતી. પીડીપીએ આરોપ લગાવ્યો કે ભાજપ જમ્મુ-કાશ્મીરના લોકોનું કલ્યાણ સુનિશ્ચિત કરવાને બદલે રાજ્યમાં જમીન કબજે કરી રહ્યું છે. પીડીપી અને અન્ય જમ્મુ-કાશ્મીરના રાજકીય પક્ષોએ સર્વસંમતિથી જમ્મુ-કાશ્મીરની ઓળખ, સ્વાયત્તતા અને વિશેષ દરજ્જાની લડત ...

નેપાળ અને ચીનની વધુ એક ખરાબ ચાલ

નવી દિલ્‍હી : લદ્દાખમાં LAC પર ભારત અને ચીની સેનાની વચ્ચે કેટલાંક ભાગમાં હજુ પણ તણાવ છે. તેની અસર બંને દેશના સંબંધ પર પણ પડી રહી છે. એવામાં ભારતને દબાણમાં લાવવા માટે ચીને લ્હાસાથી નેપાળના કાઠમંડુ સુધી 2250 કરોડ રૂપિયાના ખર્ચે રેલવે લાઇન બનાવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ રેલવે લાઇનને ભારત-નેપાળ સરહદની નજીક આવેલ લુમ્બિની ને પણ જોડાશે. આ ચીનની ડેવલ...

કોંગ્રેસમાં ફરી બાળવાની તૈયારી? કોણ કરશે બળવો?

કોંગ્રેસની અંદર રાહુલ ગાંધીની યુથ બ્રિગેડને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. રાહુલ ગાંધી જયારે પાર્ટીના અધ્યક્ષ હતા ત્યારે આ નેતા તેના ઘણા નજીકના હતા અને તેમના પર રાહુલ ગાંધીનો વિશ્વાસ પણ ઘણો હતો. પાર્ટીના તમામ નેતાઓના મનમાં હવે આ સવાલ ચાલી રહ્યો છે કે હવે પછી કોણ? જયારે તેમના મગજમાં આ સવાલ આવે છે તો તેમના મનમાં સૌથી પહેલા તો રાહુલ ગાંધીના નજીકના લોકોનુ...

VIDEO: રૂપાણીના ભાણેજના નામે યુવતી સાથે રાજકોટમાં બિભત્સ ચેનચાળા અને લ...

રાજકોટ, 26 જૂલાઈ 2020 https://youtu.be/il3ckrOojkk 25 જૂલાઈ 2020ના રોજ સવારે 5:45 વાગ્યામાં - - - ના અને સત્તાના ચિક્કાર નશામાં ધૂત પોતાને મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ભાણેજ કહીને ગુજરાતના મુખ્યમંત્રીના વિસ્તાર રાજકોટના લુખ્ખા લોકો યુવતી અને બીજાને ધમકી આપે છે. ડોક્ટર પાર્થ જસાણીએ સાયક્લીંગ કરવા નીકળેલી નિર્દોષ યુવતી સાથે ગાડી અથડાવી હતી. ત્ય...