Sunday, April 20, 2025

Tag: Live Gujarati News

બે કંપનીની રસી લેવી તે વધું અસર કરે છે, ડબલ્યુએચઓ વૈજ્ઞાનિક સૌમ્યા 

બ્રિટન, સ્પેન અને જર્મનીના ડેટા મુજબ દર્દીઓ બે જુદી જુદી રસી લીધા પછી વધારે આડઅસરનો અનુભવ કરી રહ્યાની પણ ચેતવણી સ્ટોકહોમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ)એ બે જુદી જુદી કોરોના રસી લેવા અંગે સારા સમાચાર આપ્યા છે. ડબ્લ્યુએચઓનાં મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામિનાથને કહ્યું છે કે, બે જુદી જુદી કંપનીઓની રસી લેતા તે કોરોના વેરિયન્ટ સામે અસરકારક રીતે ક...

સંપૂર્ણ વિગતો – રાજસ્થાનમાં ભાજપમાં આંતરકલહ, ગુજરાતમાં રૂપાણી-પા...

વસુંધરા રાજેના સમર્થક એવા એક ડઝન પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્યો મેદાનમાં કૂદી પડ્યા નવી દિલ્હી રાજસ્થાન કોંગ્રેસમાં ક્લેષ વચ્ચે હવે ભાજપની લડાઈ પણ ખુલીને સામે આવી ગઈ છે. પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે મૌન સેવી રહ્યા છે પરંતુ તેમના સમર્થકો ખુલીને મેદાનમાં ઉતરી આવ્યા છે. સમર્થકોનું એવું કહેવું છે કે, વસુંધરા જ ભાજપ છે અને ભાજપ જ વસુંધરા છે. આવું જ...

સિંહોમાં કોરોના વાયરસ ચોથી વખત દેખાયો, ગીરના સિંહોનું શું થશે

તામિલનાડુમાં ચાર સિંહોમાં કોરોના વાયરસ જોવા મળ્યો સેમ્પલ ભોપાલ મોકલવામાં આવતા જીનોમ સિકવન્સિંગ કરાતા કોરોનાનું સંક્રમણ હોવાનું જણાયું ચેન્નાઈ તામિલનાડુના વંડાલૂરમાં આવેલા અરિગનર અન્ના બાયોલોજીકલ પાર્કમાં ચાર સિંહોના કોવિડ 19ના સેમ્પલનું જીનોમ સિક્વન્સિંગ કરાતા માલૂમ પડ્યું છે કે તેમને કોરોના વાયરસના પૈંગોલિન લિનિયેજ બી.1.617.2નું સંક્રમણ થયું છે...

રાજકોટમાં સીસીટીવી ફૂટેજથી નથવાણીને આજીવન કેદ, માતાને ચોથા માળેથી ફેંક...

રાજકોટના બી.કે. મોદી ફાર્મસી કોલેજમાં પ્રોફેસરની નોકરી કરનાર શખ્સે પથારીવશ માતાને ફેંકી દીધા હતા રાજકોટ પથારીવશ વૃદ્ધ માતાને ચોથા માળેથી ફેંકી મોતને ઘાટ ઉતારનાર પ્રોફેસર દીકરાને હત્યાના ગુનામાં દોષિત જાહેર કરી, કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. વૃદ્ધા શહેરના 150 ફૂટ રિંગ રોડ પર નાણાવટી ચોક પાસે આવેલા દર્શન એવન્યુ એપાર્ટમેન્ટમાં દીકરા સાથે રહેતા હ...

દોડવીર મિલ્ખાસિંહના જીવન અંગે જાણો બધું જ

ફ્લાઈંગ શિખનું જીવન સંઘર્ષોથી ભરપૂર હતું ભારત-પાક. ભાગલમાં મિલ્ખાસિંહે માતા-પિતા, આઠ ભાઈ-બહેન ગુમાવ્યા હતા વિભાજન દરમિયાન મિલ્ખા સિંહ કોઈ રીતે પરિવારના જીવતા બચેલા અન્ય સભ્યો સાથે ભાગીને ભારત પહોંચ્યા હતા નવી દિલ્હી ભારતના મહાન દોડવીર મિલ્ખા સિંહે શુક્રવારની રાત્રે અંતિમ શ્વાસ લીધા અને આખા દેશમાં દુખનું મોજું ફરી વળ્યું. 91 વર્ષીય મિલ્ખા સિંહે ...

ઈરાનના નવા કટ્ટરપંથી રાષ્ટ્પતિ ઈબ્રાહિમ રાયસી અંગે જાણો ઉદારવાદી હેમ્મ...

રાયસીએ 1 કરોડ 78 લાખ મત પ્રાપ્ત કર્યા, ચૂંટણી દોડમાં ઉદારવાદી ઉમેદવાર હેમ્માતી ખુબ પાછળ રહી ગયા દુબઈ ઈરાનમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં દેશના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈના કટ્ટર સમર્થક અને કટ્ટરપંથી ન્યાયપાલિકા પ્રમુખ ઇબ્રાહિમ રાયસીએ શનિવારે મોટા અંતરથી જીત મેળવી છે. એવી પ્રતીત થાય છે કે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં દેશના ઈતિહાસમાં આ વખતે સૌ...

ખેડૂતો કપાસનું વાવેતર વધારે કરશે, મગફળીનું વાવેતર ઘટશે ને કપાસનું આગાત...

ગાંધીનગર, 19 જૂન 2021 આ ભાવને લઈને ખેડૂતો આ વર્ષે કપાસનું વાવેતર વધું કરી રહ્યાં છે. ગયા વર્ષે 25.53 લાખ હેક્ટરમાં વાવેતર થયા હતા. તે આ વખતે વધીને 27 લાખ હેક્ટર સુધી પહોંચે એવું વલણ આગોતરા કપાસના વાવેતર પરથી જોવા મળે છે. ખેડૂતોએ હાલ 1 લાખ હેક્ટરમાં વાવેતર કરી દીધા છે. જે ગયા વર્ષે આ સમય દરમિયાન 78 હજાર હેક્ટર હતું. આમ વાવેતરમાં સારો એવો વધારો થશ...

અમદાવાદના શીલજમાં લોકો 5 મહિનાથી અર્ધ અંધકાર યુગમાં જીવે છે, કોલ્ડસ્ટો...

ગાંધીનગર, 17 જૂન 2021 શીલજ નાંદોલીમાં છેલ્લાં 48 કલાકમાં 12 કલાક વિજળી નથી. આસપાસના લોકોએ સંખ્યાબંધ ફોન કોલ કરેલા છતાં કોઈ સુધારો નથી. જવાબ સુદ્ધા અપાતો નથી. ગ્રાહક સંભાળ કેન્દ્ર ફોન ઉપાડે અને અડધી પડધી વાત સાંભળીને ફોન કાપી નાંખે છે. જો બે દિવસમાં વીજળી 24 કલાક નહીં મળે તો સ્થાનિક શીલજ પ્રેમીઓ હવે ગાંધીનગર જઈને વીજ પ્રધાનને મળવા માટે વિચારી રહ્યા...

કોરાનાની પહેલી રહેરમાં બે ગણા મકાનો વેચાયા છતાં બિલ્ડરોએ ભાવ વધારી દીધ...

ગાંધીનગર, 17 જૂન 2021 ગુજરાત સરકારની સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફીમાં 150 ટકાનો વધારો થયો છે. 2020-21માં રૂ. 1235 કરોડની આવક થઈ હતી.  2019-20 દરમિયાન આ આવક માત્ર રૂ. 501 કરોડ જેટલી હતી. જેમાં વીતેલા વર્ષમાં દોઢસો ટકાનો વધારો થયો હતો. કોરોનાની બીજી લહેરમાં મકાનોની માંગ ઘટી છે. તેથી સરકારની આવગ 1 હજાર કરોડની નીચે જતી રહેશે. દોઢ લાખ મકાનોના બદલે ...

મોદી સરકારે 22 AIIMSનો વાયદો કર્યો હતો, 7 કરી શકી

ગાંધીનગર, 17 જૂન 2021 દેશની સ્વાસ્થ્ય પ્રણાલીમાં AIIMS સારી મેડિકલ સુવિધા આપવાના મામલામાં તેને આગળ માનવામાં આવે છે. એવામાં દરેક સરકાર પોતાના મેનિફેસ્ટોમાં AIIMSની સ્થાપના કરવાનો વાયદો કરે છે. મોદી સરકાર તરફથી પણ AIIMSને લઇ ઘણી જાહેરાતો કરવામાં આવી છે. 22 નવી AIIMS બનાવવાની વાત સરકાર દ્વારા કરવામાં આવી છે. તો ભોપાલ, ભુવનેશ્વર, જોધપુર, પટના, રાયપુર ...

અમદાવાદમાં ઓલંપીકના સ્ટેડિયોમો બનાવવા જમીન વેચવા પર પ્રતિબંધ

અમદાવાદ આસપાસની જમીનો લીઝ કે ભાડે આપી શકાશે નહીં, સરકારનો મોટો નિર્ણય ગાંધીનગર, 17 જૂન 2021 અમદાવાદને સ્પોર્ટ્સ સિટી બનાવવા માટે રાજ્ય સરકારના ઇશારે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળે આસપાસના ગામડાની જમીનો અનામત કરી દીધી છે. હવે આ જમીનો કોઇપણ વ્યક્તિ કે સંસ્થાને વેચી શકાશે નહીં. ભાડે આપી શકાશે નહીં કે લીઝ પર આપી શકાશે નહીં. જે જમીનો અનામત કરવામાં ...

રાજકીય ઉથલપાથલ અને બગડેલી છબીથી ભાજપના નેતા પાટીલ અને રૂપાણીના ચહેરા પ...

ગાંધીનગર, 17 જુન 2021 ગુજરાતમાં આમ આદમી પક્ષ સક્રિય થયા બાદ ભાજપમાં ફફડાટ છે. આપનો સામનો કરવા મોટાપાયે શરૂ થઈ ગઈ છે. આપના નેતા અને મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે અમદાવાદની મુલાકાત લીધા બાદ ભાજપ એકાએક સક્રિય થઈ ગયો છે. વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પક્ષ સક્રિય થતા ભાજપને ડર પેસી ગયો છે. ભાજપના નેતા ચંદ્રકાંત પાટીલ અને વિજય રૂપાણી એકાએક તૈયારી શરૂં ...

જૂનાગઢ ભાજપના નેતા કરશનના પુત્રની આત્મહત્યા, 6 લોકોનો સ્યૂસાઈડ નોટમાં ...

જૂનાગઢ, 17 જૂન, 2021 રાજ્યમાં દિવસે દિવસે આત્મહત્યાના બનાવમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને જ્યારે મામલો પૈસા અને પ્રોપર્ટીનો હોય ત્યારે ગુંચવાય ગયેલો વ્યક્તિ આવું પગલું અચાનક ભરી બેસે છે. જેના કારણે પરિવારજનોને વ્યક્તિ ગુમાવવાનો વારો આવે છે. જૂનાગઢ જિલ્લા ભાજપ અગ્રણીના દીકરાએ આત્મહત્યા કરી લેતા સમગ્ર રાજકીય લોબીમાં ચકચાર મચી ગઈ છે. જૂનાગઢના ભેસા...

ચોમાસા પહેલાં 200 બંધોમાં 64 લાખ અબજ લીટર સિંચાઈનું પાણી વપરાયા વગર પડ...

ગાંધીનગર, 17 જૂન 2021 નર્મદા બંધમાં 48 ટકા પાણી ભરી રખાયું છે. આખા રાજ્યના 206 બંધોમાં 40 ટકા પાણી ભરી રખાયું છે.  64 લાખ અબજ લીટર પાણી પડી રહ્યું છે. પાણી સાવ નકામું પડી રહ્યું છે. જો તે પાણી ખેતરમાં આપવામાં આવ્યું હોત તો તેનાથી કૃષિ અર્થતંત્ર એકદમ વેગવાન બની ગયું હોત. કૃષિ અર્થતંત્ર સારું થાય તો બાંધકામ ઉદ્યોગ અને વાહન ઉદ્યોગમાં તેજી આવતી હોય છે...

ચોમાસા પહેલા જ ખેડૂતોએ 2 લાખ હેક્ટરમાં વાવણી કરી દીધી

ગાંધીનગર, 17 જૂન 2021 ગુજરાતના વેધર વોચ ગ્રુપ દ્વારા 17-18 જૂનમાં હળવા વરસાદની આગાહી કરી છે. વેધર વોચ ગૃપ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના 10 વિભાગોનું બનેલું છે. પણ તેમાં સામાન્ય પ્રજા કે ખેડૂતોને કોઈ સ્થાન આપવામાં આવતું નથી. IMD ના અઘિકારીએ જણાવ્યુ છે કે, ચોમાસુ દક્ષિણ ગુજરાત તરફ આગળ વઘી રહ્યુ છે. કૃષિ વિભાગના અધિકારીએ કહ્યું કે, 2.19 લાખ હેક્...