Tag: Mahanagarpalika
બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિ.ની પરીક્ષા બંધ રખાવતાં કોંગ્રેસ આકરા વ...
અમદાવાદ,તા:૧૬
બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની ભરતી પ્રક્રિયામાં શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર મુદ્દે કોંગ્રેસ દ્વારા શાસકો પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. કોંગ્રેસે શાસક પક્ષ પર કરેલા આક્ષેપ મુજબ સરકારના આ તઘલખી નિર્ણયના કારણે ૧૦.૫૦ લાખ યુવક–યુવતીઓને શારીરિક–માનસિક અને આર્થિક ત્રાસ અપાયો છે.
ભાજપના અહંકારી શાસકોએ તઘલખી ફરમાન કરી પરીક્ષા બ...
શું તમે જાણો છો કે ઝીકા અને ડેન્ગયુ માટે એક જ મચ્છર જવાબદાર છે.
ગાંધીનગર,તા.13
સમગ્ર રાજયમાં ડેન્ગયુનો રોગચાળો વકરી રહ્યો છે પરંતુ ઝીકાનો કોઈ કેસ નોંધાયો નથી. વિશ્વ આરોગ્ય સંગઠનના જણાવ્યા અનુસાર, ઝીકા વાયરસ એડીસ ઈજીપ્તી નામના માદા મચ્છરના કારણે ફેલાવો પામે છે. ભારતમાં ઝીકા વાયરસના ફેલાવા માટે એડેસ ઈજીપ્તી નામની પ્રજાતિ મુખ્યત્વે જવાબદાર છે. આ જ મચ્છરની પ્રજાતિ ડેન્ગયુ કે યલો ફિવર માટે પણ જવાબદાર છે.
રાજયમ...
શહેરની ટ્રાફિક સમસ્યા અમપાની ઓન રોડ પાર્કિંગની નીતિથી આંશિક હળવી બનશે
ગાંધીનગર, તા. 04
રાજ્યમાં નવા વાહનવ્યવહારના નિયમો 16મી ઓક્ટોબરથી અમલી બની રહ્યા છે. રાજ્યમાં ઓનરોડ પાર્કિંગ માટે કોઈ ચોક્કસ નીતિ નહિ હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ કેટલાંક શહેરોની મહાનગરપાલિકા દ્વારા આ અંગે અભ્યાસ કરીને જે તે શહેર પૂરતી ઓનરોડ પાર્કિંગ નીતિ અમલી બનાવી છે. જેમાં સુરત મનપા દ્વાર આવી નીતિનો અમલ થયો છે. જ્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્...
કમિશનર – મેયર સામે પડકાર: ગાંધી આશ્રમના મકાનો તોડવા સરવે કરતી ટી...
અમદાવાદ, 04
આશ્રમને ધ્વંશ કરવાના કામનો પ્રારંભ થતાં જ લોકોનો રોષ સામે આવ્યો છે. સરવે કરવા આવેલા ખાનગી કંપનીના અધિકારીઓને ગાંધી આશ્રમથી સ્થાનિક લોકોને ભગાડી દીધા હતા. તેથી કમિશ્નર વિજય નહેરા અને મેયર બિજલ પટેલ સામે મોટો પડકાર થયો છે. આશ્રમ આસપાસ રહેતાં 200 લોકોના મકાનોને તોડી પાડવા કે ખાલી કરાવવાનો સરવે કરવા માટે અમદાવાદના ઉસમાનપુરામાં આવેલી જીઓ ...
પ્લાસ્ટિક મુક્ત રાજકોટ બનાવવાની નેમ સાથે રાજકોટમાં વિશાળ રેલી
રાજકોટ,તા.02 સમગ્ર દેશની સાથેસાથે રાજકોટમાં પણ રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધી બાપુની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીજન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્લોગીંગ રન, પ્રભાત ફેરી, શ્રમદાનના યોજાયાં હતા.
ચાર મહિના બાદ પણ નદી દૂષિત, ખુદ અમપા જ પેરામીટરનો ભંગ કરે છે
અમદાવાદ, તા. 29
શહેરની આગવી ધરોહર સમાન સાબરમતી નદીને માત્ર ચાર મહિનામાં જ શુદ્ધ કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા (અમપા) કમિશનરે જે દાવા કર્યા હતા, તે સાવ ખોટા સાબિત થઈ રહ્યા છે. દેશની સૌથી વધુ પ્રદુષિત નદીઓમાં સાબરમતી નદીનો પણ સમાવેશ થાય છે. અમપા કમિશનરે જૂનથી સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં નદી સ્વચ્છ થઈ જશે એવી જાહેરાત કરી હતી તથા તેના માટે ખાસ શ્રમ...
પ્રજા પાસે પૈ-પૈનો હિસાબ માગતી અમપાને અદાણીએ કેટલી પાઈપલાઈન નાખી એ જ ખ...
અમદાવાદ,તા.૨૯
અદાણી ગેસ દ્વારા વર્ષ-૨૦૦૪માં ગેસ પાઈપ લાઈન નાંખવાની શરૂઆત કરી તે સમયથી લઈને પંદર વર્ષમાં પાઈપ લાઈનની લંબાઈ બમણી થઈ હોવા છતાં અમદાવાદ મહાનગર પાલિકા - અમપાના મિલકત વેરા વિભાગ તરફથી નવી કોઈ આકરણી કરાઈ નથી. કેટલા કીલોમીટરમાં કેટલી લંબાઈની નવી પાઈપ લાઈન નાંખવામાં આવી છે તેની કોઈ સમિક્ષા થઈ નથી. આ કારણોથી અમપાની તિજારીને કરોડો રૂપિયાનુ ...
અદાણી ગેસના અમદાવાદમાં 36 કરોડના વેરામાં કરોડોના ગોટાળા
પ્રશાંત પંડિત
અમદાવાદ, તા.૨૮
અમદાવાદ મહાનગર પાલિકામાં લોકોના મતોથી ચૂંટાઈને આવેલા ૧૯૨ કોર્પોરેટરો ઉદ્યોગપતિઓના ખોળે બેસી જતા અમદાવાદ શહેરના રસ્તા ખોદીને ગેસની પાઈપ લાઈન નાંખવાનું ભાડું રૂ.36 કરોડ વસૂલવાના થાય છે, તેમાં રૂ.5.65 કરોડનો વેરો ભરાયો નથી.
અદાણી ગેસ દ્વારા અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વસતા લોકોને પાઈપલાઈનથી ગેસ પુરો પાડવા માટ...
ફાયરબ્રિગેડના રેકોર્ડ અનુસાર રાજકોટમાં આ વર્ષે 102 વર્ષ જૂનો વરસાદનો ર...
રાજકોટ,તા 27
રાજકોટવાસીઓ માટે આનંદના સમાચારએ છે કે શહેરમાં ૧૦૨ વર્ષ બાદ મોસમના કુલ વરસાદનો નવો વિક્રમ સ્થાપાયો છે. ચાલુ વર્ષે મોસમનો કુલ વરસાદ ૫૯ ઈંચ નોંધાયો છે. પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૫૯ ઈંચ મધ્ય ઝોનમાં ૫૫ ઈંચ અને પૂર્વ ઝોનમાં ૪૬ ઈંચ વરસાદ વરસ્યો છે. ૧૯૧૭ થી ૨૦૧૯ સુધીના ૧૦૨ વર્ષના સમયગાળામાં અગાઉ સૌથી વધુ વરસાદ ૨૦૧૦ માં ૫૪ ઈંચ નોંધાયો હતો.
...
ગણતરીની મિનીટોમાં બેઠક આટોપીને 25 જેટલી દરખાસ્તોને મંજૂરી અપાઇ
રાજકોટ,તા.27
રાજકોટ મહાનગરપાલિકામાં ચેરમેન ઉદય કાનગડના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ગણતરીની મિનીટમાં આટોપાઇ લેવાઇ હતી . સ્થાયી સમિતિની ફારસરૂપ બેઠકમાં ફક્ત એક જ મિનિટમાં 25 જેટલી દરખાસ્તોને મંજૂરી આપી દેવામાં આવી હતી. આ દરખાસ્તો માં રુપિયા 235.43 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા હતા.
આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂર...
શહેર ફરી એક વાર પ્રદુષણના કાળપંજામાં ધકેલી દેવામાં આવ્યુ!
અમદાવાદ, તા.26
વર્ષ 2007થી ગુજરાતના મહાનગરોમાં ડિઝલ ઓટો રિક્ષાઓની મનાઈ હોવા છતાં અમદાવાદ આરટીઓ દ્વારા ડિઝલ ઓટો રિક્ષાઓને ગેરકાયદે મંજૂરી આપીને વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાની વિગતો જાહેર થઈ છે. અમદાવાદમાં હજારો ડિઝલ રિક્ષાઓને મંજૂરી આપી દઈને શહેરને ફરી એક વખત પ્રદુષણના કાળ પંજામાં ધકેલી દેવામાં આવ્યું છે.
ગયા મહિને 2019મ...
ચોમાસામાં રાજકોટમાં સાત દાયકાનો વિક્રમજનક વરસાદ વરસ્યો
રાજકોટ,તા.21
રાજકોટમાં શુક્રવારે સાંજે એક કલાકમાં ધોધમાર એક ઇંચ વરસાદ વરસી જતા આ સાથે શહેરનો મોસમનો કુલ વરસાદ 57 ઇંચ થયો છે જે છેલ્લા સાત દાયકાનો રેકોર્ડબ્રેક વરસાદ વરસ્યો છે. ચોમાસુ પુરૂ નથી થયું જેથી હજુ પણ વધુ વરસાદ પડશે તેવી સંભાવના છે.
મહાપાલિકાના ફાયરબ્રિગેડ કંટ્રોલરુમના સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર રાજકોટના પિશ્ચમ ઝોનમાં એક ઇંચ,...
જામનગરના જનરલ બોર્ડમાં શાસક અને વિપક્ષ વચ્ચે આરોપો અને પ્રત્યારોપનો દૌ...
જામનગર,તા.21
જેનો અગાઉથી જ અંદાજ લગાવવામાં આવતો હતો તેમ જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા તોફાની બની હતી. શહેરમાં બેકાબૂ બનેલો રોગચાળો અને બિસ્માર રસ્તાઓને લઇને વિપક્ષે હંગામો મચાવ્યો હતો. વિપક્ષ દ્વારા શરીરે સુત્રો લખેલા બેનરો સાથે સભાગૃહમાં હાજર રહ્યાં હતાં. શાસક પક્ષની કામગીરી સામે સખત વિરોધ નોંધાવ્યો હતો. જામનગર શહેરમાં કોન્ગો સહિતની બીમારીએ...
સરકારી-અર્ધસરકારી સંસ્થાઓમાં કોન્ટ્રાકટરો ચોથા વર્ગનાં કર્મચારીઓને અન...
અમદાવાદ,તા.18 રાજ્યભરની મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયતો, નગરપંચાયતો, ગ્રામપંચાયતો , જિલ્લા કલેકટર કચેરીઓ તેમજ તમામ સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓ મેનપાવર સપ્લાય કરતી જુદી આઉટસોર્સ એજન્સીઓ દ્વારા કરવામાં આવતા અન્યાય અંગે સરકારમાં ગુજરાત રાજ્ય ચોથા વર્ગ કર્મચારી મહામંડળ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે.
કોન્ટ્રાકટ પ્રથા હેઠળ આઉટસોર્સ એજન્સીઓને...
નવા ટ્રાફિક નિયમોથી એએમટીએસ અને બીઆરટીએસની આવકમાં વધારો
અમદાવાદ, તા. 17
શહેરમાં ટ્રાફિકના નિયમો કડક બનતાં અને મોટા દંડ વસૂલતા મેમો ફાટતાં શહેરીજનોએ જાહેર પરિવહન સેવાનો ઉપયોગ વધારી દીધો છે. સામાન્ય રીતે ઓફિસ કે અન્ય કામઅર્થે બહાર જવા પણ લોકોએ હવે અમદાવાદ મહાનગરપાલિકા (અમપા) સંચાલિત એએમટીએસ અને બીઆરટીએસનો ઉપયોગ વધારી દીધો છે.
શહેરીજનોએ જાહેર પરિવહનનો ઉપયોગ વધારી દેતાં એએમટીએસ અને બીઆરટીએસની આવકમાં પ...