Sunday, June 1, 2025

Tag: Morbi

લંડનમાં ભણીને મોરબીમાં ખેતરને પ્રયોગશાળા બનાવી 

लंदन में पढ़ाई की और खेत को मोरबीक में एक प्रयोगशाला में बदल दिया Studied in London and turned the farm into a laboratory in Morbi, Gujarat મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માનસર ગામના સંજય ચંદુ રાઠોડે લંડનમાં માર્કેટિંગમાં એમબીએ કરીને ખેતીનું મેનેજમેન્ટ અને માર્કેટિંગ કરી રહ્યાં છે. 15 વીઘામાં શેરડી દાડમ, ચારો, આંતરપાક, હળદર, તુવેર, ઘઉં, જીરું, ...

મોરબીના ટાઈલ્સ ઉદ્યોગે ભાજપને જીતાડ્યો પણ સુપ્રિમ કોર્ટમાં પ્રદુષણનો ક...

ગાંધીનગર, 23 નવેમ્બર 2020 મોરબી, રાજકોટ, વાંકાનેરમાં કોલસા આધારિત ગેસીફાયરથી ચાલતા સિરામિક ઉદ્યોગને બંધ કરી દેવા માટે ગ્રીન ટ્રબ્યુલનો ચૂકાદો  આવ્યો હતો. મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા કોલગેસથી પ્રદૂષણ વધતું હોવાથી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે તમામ પ્રકારના કોલગેસ વાપરવા પર પ્રતિબંધ મૂકયો હતો. અગાઉ કોલગેસની મંજુરી મળી હતી તે હવે બંધ કરવાનો નેશનલ ગ્...

મોરબીનું પક્ષાંતર, ભાજપ પ્રમુખ સી આર પાટીલની કોંગ્રેસની થિયરીને પડકારે...

Morbi's defection challenged Gujarat BJP President CR Patil's non-Congress theory, how is politics? ગાંધીનગર, 18 ઓક્ટોબર 2020 ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કાયમ વિવાદી વ્યક્તિ રહ્યાં છે. તેઓએ સૌરાષ્ટ્રમાં પ્રવાસ દરમિયાન કોરોના ફેલાવવાની સાથે કોંગ્રેસને ભાજપમાં ન ફેલાવા દેવાની ભિષ્મ પ્રતિજ્ઞા લીધી હતી. કોંગ્રેસના એક પણ માણસને ભાજપમાં નહીં લ...

ઘુડખર અભ્યારણ ચાર મહિના માટે બંધ કરાયું, કારણ સાંભળી ચોંકી જશો

હળવદનું ટીકર ઘુડખર અભ્યારણ ચાર મહિના માટે બંધ કરવામા આવ્યુ છે. ઘુડખરોનો પ્રજનન કાળ હોવાથી ચાર મહીના અભ્યારણ બંધ કરાયું છે. અને અભ્યારણ બંધની વન વિભાગે જાહેરાત કરી છે. તેમજ ઘુડખર અભ્યારણ ઓક્ટોબર મહીનામા ખુલશે. હળવદના વન વિભાગના રેન્જ ફોરેસ્ટર ઓફિસર ડઢાણીયાએ જણાવ્યું હતું કે હળવદનું ટીકર ઘુડખર અભ્યારણ 15 જુનથી 15 ઓક્ટોબર સુધી બંધ કરી દેવામાં આવ્યુ...

મોરબી સિવીલ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા તમામ સીનીયર સિટીઝનોના કોરોના ...

હાલ દેશમાં કોરોનાની ચોતરફ મારામારી છે. ત્યારે મોરબી જિલ્લો કોરોનાની મહામારીથી બાકાત છે અને બાકાત જ રહે તેવા આશયથી મોરબી સિવીલ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા તમામ સિનિયર સિટિઝનોનો કોરોના ટેસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નોવેલ કોરોના વાયરસ (Covid – 19)નું સંક્રમણ હાલ સમગ્ર વિશ્વમાં વ્યાપી ગયુ છે જેને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા મહામારી જાહ...

રેડ ઝોનના 9 જિલ્લાઓ 3 તારીખ પછી પણ લોકડાઉન રહે એવી શક્યતા

કેન્દ્ર સરકારે ગુજરાતના 9 જિલ્લાઓને રેડ ઝોન તરીકે જાહેર કર્યા છે. 19 જિલ્લાને નારંગી અને 5 જિલ્લાઓને ગ્રીન જોન જાહેર કર્યા છે. કેન્દ્ર સરકારે ગુજરાતના 9 જિલ્લાઓને રેડ ઝોન તરીકે જાહેર કર્યા જ્યારે 19 જિલ્લાને નારંગી અને 5 જિલ્લાઓને ગ્રીન જોન જાહેર કર્યા. ગુજરાતનો લાલ ઝોન જિલ્લો અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, ભાવનગર, અરવલ્લી, આણંદ, પંચમહા...

કોરોના વાયરસ મોરબીને ફળ્યો, 15% ધંધો વધ્યો છે, 20-25% સુધી પહોંચશે

રાજકોટ 12 માર્ચ, 2020 જ્યારે કોરોનાવાયરસથી આરોગ્ય અને અર્થતંત્ર બંને દ્રષ્ટિએ વિશ્વના મોટા દેશોને અસર થઈ છે, તે મોરબી જિલ્લાના સિરામિક ઉદ્યોગ માટે ફાયદાકારક હોવાનું બહાર આવ્યું છે. વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા અને ભારતના સૌથી મોટા સિરામિક ક્લસ્ટર તરીકે જાણીતા, કોરોના વાયરસના ફાટી નીકળ્યા પછી, છેલ્લા બે મહિનામાં 15% નો વૃદ્ધિદર જોવા મળ્યો છે. ...

GST અધિકારીઓ સરકારને મુર્ખ બનાવી રહ્યાં છે ! મોરબીમાં દિવસની અનેક ગાડી...

અમદાવાદ, રાજકોટ, મોરબી,તા:23 રાજ્યમાં બોગસ બિલિંગના કરોડો રૂપિયાના કૌભાંડો સામે આવી રહ્યાં છે, અલંગ, ભાવનગર, સુરત અને અમદાવાદના કેટલાક કૌભાંડીઓ ઉચ્ચ અધિકારીઓની કૃપાથી બચી રહ્યાં છે, આરોપીઓને બચાવવામાં રાજ્ય સરકારના એક મંત્રીના ખુબ જ નજીકના ગણાતા અધિકારીની મોટી ભૂમિકા છે, આ અધિકારીની કૃપાથી જ થોડા સમય પહેલા સુરતના બે મોટા કૌભાંડીઓને ધરપકડથી બચાવી લે...

ભ્રષ્ટાચાર: તલાટી હેતલ ચૌહાણ સામે સરકારે કોઈ પગલાં કેમ ન ભર્યા ? .

ગાંધીનગર, તા. 18 મોરબી જિલ્લાના જાલીડા ગામમાં સિમેન્ટના રોડમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાતા તપાસ માટે ગયેલા પંચાયતના સભ્યને તલાટી હેતલ ચૌહાણએ બહાર કાઢી મૂક્યા હોવાની ઘટના અંગે તાલુકા મામલતદાર, જિલ્લા કલેક્ટર કે મહેસૂલ કે પંચાયતે વિભાગે કે સરકારે કોઈ પગલાં ભર્યા નથી. પ્રથમ સરપંચને ફરિયાદ કરી હતી, જોકે સરપંચે ધ્યાન ન આપતા ગ્રામ પંચાયતના વોર્ડ 5ના...

પાક વીમો નહિ લેનાર ખેડૂતને પણ કેન્દ્રના નિયમ મુજબ સહાય ચૂકવવાનો સરકારન...

ગાંધીનગર, તા. 03 રાજ્યમાં મહા વાવાઝોડાના સંકટ વચ્ચે ખેડૂતો ઉપર મહા સંકટ ઊભું થયું છે. આ સંજોગોમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. માવઠાના પગલે મગફળી, ડાંગર, દિવેલા, કપાસ, કઠોળ અને બાગાયતી ખેતીને નુકસાન થતાં ખેડૂતો પાયમાલ બની ગયા છે. આ સંદર્ભે પાક વીમા નોંધણી પ્રક્રિયાનો છેલ્લો દિવસ છે ત્યારે સરકારે જે ખેડૂતોએ પાક વીમો ન લીધ...

વાંકાનેરમાં કુટુંબ નિયોજનના ઓપરેશન બાદ પણ મહિલાને ગર્ભ રહ્યો

મોરબી,તા:૦૩  વાંકાનેરના ગારિયા ગામની શ્રમિક પરિવારની મહિલાએ બે સંતાનો બાદ દોઢ વર્ષ પહેલાં કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવ્યું હતું. માંડ રોજગારી મેળવી ગુજરાન ચલાવનારાં દંપતીએ બંને બાળકોના ભવિષ્યને સુંદર કરવા આ પગલું ભર્યું હતું. જો કે આ ઓપરેશન બાદ પણ મહિલા ગર્ભવતી બનતાં સરકારી હોસ્પિટલની કામગીરી પર સવાલ ઊભા થયા છે. વારિયા ગામે રહેતા શ્રમિક દંપતીએ બ...

સાઉદી અરેબિયાએ પણ કમરતોડ ડ્યુટી વધારીને સિરામિક ઉદ્યોગને પોલીસ ઝાંખી પ...

મોરબી,તા.31 મોરબીનો ઉલ્લેખ થાય તેની સાથે તેનો સિરામિક ઉદ્યોગ અને ઘડિયાળ ઉદ્યોગ યાદ આવી જાય છે. અવનવી ડિઝાઇનની ટાઇલ્સ અને ભાતભાતની વિશ્વ પ્રસિધ્ધ ઘડિયાળને કારણે મોરબી સતત ધમધમતુ રહેતું હતું. પરંતુ છેલ્લા ઘણા સમયથી મોરબીની માઠી બેઠી હોય તેમ લાગી રહ્યું છે. સમગ્ર મોરબીમાં 850 કરતાં પણ વધુ એકમ ધરાવતા સિરામિક ઉદ્યોગ જીએસટી અને  કમરતોડ ભાવ વધારાને કાર...

કપડાંની ખરીદીના બહાને મોરબી બોલાવી મુંબઈના દંપતી પાસેથી 4 લાખની લૂંટ

મોરબી,તા:૨૬ મોરબીના અણિયારી ગામે મુંબઈના દંપતી પાસેથી રૂ.4 લાખની લૂંટ કરાઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. મોરબીના પાંચ શખ્સો દ્વારા મુંબઈના દંપતીને ઓનલાઈન કપડાં બતાવી સસ્તા ભાવે ખરીદી કરવા અણિયારી ગામે બોલાવ્યાં હતાં. દંપતી જ્યારે કારમાં અણિયારી ગામે પહોંચ્યું ત્યારે અણિયારીના ટોલનાકા પાસે તેમની પાસેથી લૂંટ કરવામાં આવી હતી. ટોલનાકા પાસે કેટલાક આરોપીઓએ...

કુપોષણ મુક્ત બનાવવાના સપનાઓ વચ્ચે મધ્યાહન ભોજનના રસોડામાં બે માસથી ચણા...

હળવદ,તા ૧૯ હળવદના ચરાડવા ગામે બે માસ અગાઉ સડેલા ચણા અપતાં હોવાનો ઘટસ્ફોટ થયા બાદ તંત્ર દ્વારા સડેલા ચણાનો જથ્થો જપ્ત કરી નવો જથ્થો આપવાના વચનો આપવામાં આવ્યાં હતાં. જો કે તંત્ર દ્વારા હરહેમેશ અપાતા ઠાલા વચનોની જેમજ ચણા આપવાની ખાત્રી પણ વાતો જ સાબિત થિ છે. આજે બે માસ વિતવા છતાં પણ મધ્યાહન ભોજનમાં ચણા આપવામાં આવતા નથી અને મધ્યાહન ભોજનમાં નાસ્તો હજુ ...

વાંકાનેરના ખેરવા પાસે બે એસ.ટી. બસ વચ્ચેના અકસ્માતમાં 25થી વધુ ઈજાગ્રસ...

મોરબી,11 વાંકાનેરના ખેરવા પાસે બે એસ.ટી. બસ વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં 25થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. જાણવા મળ્યા મુજબ ઈજાગ્રસ્તો પૈકી પાંચને ગંભીર ગણાવવામાં આવી રહ્યા છે, જ્યારે એક એસ.ટી. બસના ચાલકને પણ ગંભીર સ્થિતિમાં હોસ્પિટલે ખસેડાયો છે. જાણવા મળ્યા મુજબ સવારે સાત વાગ્યાની આસપાસ વાંકાનેર-રાજકોટની એસ.ટી. બસ નંબર જીજે-18ઝેડ-0373 અને ર...