Tag: Politics
ત્રણ ફેઝમાં પ્રોજેક્ટ હાથ ધરાશે, પહેલા મંદિર પરિસરનો વિકાસ કરાશે
અમદાવાદ, તા.૧
દિવાળી પર્વ બાદ અમપાની મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં જગદીશ મંદિર પરિસર અને આસપાસના વિસ્તારના ડેવલપમેન્ટ અંગે રજૂ કરાયેલી દરખાસ્તને બહાલી અપાઈ છે. આ પ્રોજેકટ ત્રણ ફેઝમાં પૂરો કરાશે. પહેલા ફેઝમાં મંદિર પરિસરનો વિકાસ કરાશે. પહેલો ફેઝ દોઢ વર્ષમાં પૂરો કરવાનો અંદાજ છે. રૂપિયા સો કરોડના ખર્ચે આ પ્રોજેકટ પુરો કરાશે.
સ્થાયી સમિતિના અ...
અર્થતંત્રને ઘેરી રહેલી મંદીઃ વેપાર ઉદ્યોગો થકી થતી વેરાની આવકમાં ઘટાડો...
અમદાવાદ,તા.01
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર ટેક્સની આવકમાં વધારો કરવા માટે હવાંતિયા મારી રહી છે. 2019-20ના નાણાંકીય વર્ષના પહેલા છ મહિનામાં સરકારની આવકમાં અપેક્ષા પ્રમાણે વધારો થયો ન હોવાથી સરકાર બેબાકળી બની ગઈ છે. આ સંજોગોમાં શેરબજારને ટકાવી રાખવાના મરણિયા પ્રયાસ રૂપે સરકાર શેરબજારના વહેવારો પણ વેરામાં રાહત આપશે તેવી વાતો વહેતી કરી દેવામાં...
રાધનપુરમાં ચૂંટણી હારી જતાં ભાજપમાં બગાવત કરવાના મૂડમાં
અમદાવાદ, તા. 01
અમદાવાદમાં અલ્પેશ ઠાકોરે ભાજપ સામે બગાવત કરવા માટે બેઠક બોલાવી હતી. અલ્પેશ ઠાકોરના કેટલાંક નજીકના લોકોએ હવે અલ્પેશ ઠાકોરને સલાહ આપી છે કે ભાજપ મતદારોનું આભાર સંમેલન ગોઠવીને અલ્પેશને વધુ એક ફટકો આપી રહ્યા છે. માટે હવે અલ્પેશને જો રાજકીય કારર્કીદી સાથે સમાજનું ભલુ કરવું હોય તો ભાજપ સરકાર સામે પડવું પડશે. જેથી હવે અલ્પેશ ઠાકોરે પણ...
અમિત શાહના પૂત્ર જય શાહનો ધંધો વધીને 116 કરોડ થયો
અમદાવાદ, તા. 02
કેન્દ્ર સરકારના કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા તેની વેબસાઈટ ઉપર અપલોડ કરાયેલી માહિતી મુજબ કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહના પુત્ર જય શાહનો વ્યવસાય વિકસી રહ્યો છે. જય અમિત શાહની ધંધાદારી પેઢી કુસુમ ફિનસર્વ એલએલપી દ્વારા મંત્રાલય સમક્ષ રજૂ કરાયેલા દસ્તાવેજોમાં જણાવ્યા મુજબ જય શાહ સંસ્થામાં નિયુક્ત કરાયેલા ભાગીદાર છે અને તેમનું સ્થ...
ગીરમાં એક મત માટે હવે મતદાન કેન્દ્ર નહીં રહે, મહંતનું અવસાન
ગાંધીનગર,તા:01 ગુજરાતમાં એક મત માટે આખું મતદાન કેન્દ્ર શરૂ કરાયું હતું, જેના માટે ચૂંટણીપંચ દ્વારા રૂ.10 હજારનો ખર્ચ કરવામાં આવતો હતો. જો કે હવે ચૂંટણીપંચને આ ખર્ચ કરવો નહીં પડે, કારણ કે એક જ એવા મતદાર મહંતનું અવસાન થતાં આ મતદાન કેન્દ્ર બંધ કરવું પડશે.
ગુજરાતમાં કોઈપણ ચૂંટણી આવે ત્યારે ગીરમાં બાણેજ ગામના એક મતદારના મત પાછળ ચૂંટણીપંચનો સ્ટાફ ...
દીવ-દમણના ભાજપના પ્રમુખ ગોપાલ ટંડેલનો મહિલા સાથે અશ્લીલ હરકતનો વીડિયો ...
ગાંધીનગર, તા.01
દમણ દીવ ભાજપના પ્રમુખનો એક આપત્તિજનક વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થતા પ્રદેશ ભાજપ સહિત પક્ષમાં ખળભળાટ મચી ગયો છે. આ વીડિયોમાં તેઓ એક મહિલા સાથે અશ્લીલ હરકતો કરતા નજરે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ દમણ દીવ ભાજપના પ્રમુખ ગોપાલ ટંડેલનો એક 36 સેકેન્ડનો અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં ગોપાલ ટંડેલ એ...
રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીના ફોન નહિ લાગતા હોવાનો સરકારે સ્વીકાર ...
ગાંધીનગર, તા. 01
સરકાર દ્વારા રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના કારણે થયેલા પાકના નુકશાનની સરવેની કામગીરી મોટા ઉપાડે શરૂ કરવામાં આવી છે. અને તેના માટે વિવિધ વીમા કંપનીઓના ટોલફ્રી નંબર પણ સરકારે જાહેર કર્યા પરંતુ, જાહેર કરાયેલા ટોલ ફ્રી નંબર પર ખેડૂતો ફોન લગાવીને થાકી ગયા પરંતુ ફોન લાગતા જ નહોતા ત્યારે ખેડૂતોમાં ફરીએકવાર છેતરાયા હોવાની લાગણી ફેલાઈ છે...
માર્ચ પાસ્ટને ફ્લેગ ઓફ
દેશના પનોતા પુત્ર સરદાર પટેલની જન્મજયંતિ પ્રસંગે પોલીસ દ્વારા માર્ચ પાસ્ટ કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદની મહિલા પોલીસની માર્ચ પાસ્ટને ફ્લેગ ઓફ કરાવી હતી.
કર્મચારીઓને ગ્રેચ્યુઈટી પાંચને બદલે એક વર્ષ બાદ ચૂકવવા સરકારની વિચારણા...
અમદાવાદ,તા.31
કેન્દ્ર સરકાર કોડ ઓફ સોશિયલ સિક્યોરિટી દાખલ કરીને ગ્રેચ્યુઈટી પાંચ વર્ષ બાદ જ આપવાનો નિયમ બદલીને એક વર્ષનો કરવાનો નિર્ણય લે તેવી સંભાવના છે. કેન્દ્ર સરકાર દ્વારા સોશિયલ સિક્યોરીટી માટેનું વિધેયક સંસદના શિયાળુ સત્રમાં દાખલ કરવામાં આવે તેવી સંભાવના છે. જોકે સરકારે ગ્રેચ્યુઈટી માટેની પાત્રતા માટે એક વર્ષની મુદત કરવાને મુદ્દે હજી સુધી ...
દીવ-દમણના ભાજપના પ્રમુખ ગોપાલ ટંડેલનો મહિલા સાથે અશ્લીલ હરકતનો વીડિયો ...
ગાંધીનગર, તા.01
દમણ દીવ ભાજપના પ્રમુખનો એક આપત્તિજનક વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થતા પ્રદેશ ભાજપ સહિત પક્ષમાં ખળભળાટ મચી ગયો છે. આ વીડિયોમાં તેઓ એક મહિલા સાથે અશ્લીલ હરકતો કરતા નજરે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ દમણ દીવ ભાજપના પ્રમુખ ગોપાલ ટંડેલનો એક 36 સેકેન્ડનો અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં ગોપાલ ટંડેલ એ...
રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીના ફોન નહિ લાગતા હોવાનો સરકારે સ્વીકાર ...
ગાંધીનગર, તા. 01
સરકાર દ્વારા રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના કારણે થયેલા પાકના નુકશાનની સરવેની કામગીરી મોટા ઉપાડે શરૂ કરવામાં આવી છે. અને તેના માટે વિવિધ વીમા કંપનીઓના ટોલફ્રી નંબર પણ સરકારે જાહેર કર્યા પરંતુ, જાહેર કરાયેલા ટોલ ફ્રી નંબર પર ખેડૂતો ફોન લગાવીને થાકી ગયા પરંતુ ફોન લાગતા જ નહોતા ત્યારે ખેડૂતોમાં ફરીએકવાર છેતરાયા હોવાની લાગણી ફેલાઈ છે...
અંજલીતાઈ તમે મુખ્યમંત્રીના સરકારી કામકાજથી પોતાને દૂર રાખવાનો પ્રયત્ન ...
અંજલીતાઈ
નવા વર્ષની તમને અને વિજયભાઈને ખુબ શુભેચ્છા, સાથે આપના પરિવારના તમામ સભ્યોને સાલમુબારક, આમ તો નવા વર્ષે આપણે તમામને સારી શુભેચ્છા જ આપતા હોઈએ છીએ તેથી મારા આ પત્રને મારી શુભ ઈચ્છા જ સમજશો, જેને આપ ટીકાના સ્વરૂપમાં માની નારાજ થશો નહીં એટલી તો અપેક્ષા તમારી પાસે હું જરૂર રાખી શકું વિજય રૂપાણીનો આ મુખ્યમંત્રી તરીકે બીજો તબ્બકો છે, આમ તો મુખ...
સાઉદી અરેબિયાએ પણ કમરતોડ ડ્યુટી વધારીને સિરામિક ઉદ્યોગને પોલીસ ઝાંખી પ...
મોરબી,તા.31
મોરબીનો ઉલ્લેખ થાય તેની સાથે તેનો સિરામિક ઉદ્યોગ અને ઘડિયાળ ઉદ્યોગ યાદ આવી જાય છે. અવનવી ડિઝાઇનની ટાઇલ્સ અને ભાતભાતની વિશ્વ પ્રસિધ્ધ ઘડિયાળને કારણે મોરબી સતત ધમધમતુ રહેતું હતું. પરંતુ છેલ્લા ઘણા સમયથી મોરબીની માઠી બેઠી હોય તેમ લાગી રહ્યું છે. સમગ્ર મોરબીમાં 850 કરતાં પણ વધુ એકમ ધરાવતા સિરામિક ઉદ્યોગ જીએસટી અને કમરતોડ ભાવ વધારાને કાર...
માવઠાથી થયેલા પાકના નુકશાનનો સરવે બે તબક્કામાં કરાશે
ગાંધીનગર, તા. 31
રાજ્યમાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદના કારણે પાકને થયેલા નુકશાન અંગે પાટનગરમાં મુખ્યપ્રધાને એક સમીક્ષા બેઠક બોલાવી હતી. જેમાં રાજ્યના 18 જિલ્લાના 44 તાલુકાઓમાં એક ઈંચ કે તેથી વધુ વરસાદથી જે ખેડૂતોના પાકને નુકશાન થયું છે તેની બે તબક્કામાં સરવેની કામગીરી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
આ અંગે કૃષિ વિભાગના સચિવ પી.કે.પરમારે આ...
રાજ્યમાં આજથી વાહનવ્યવહારના નવા નિયમોનો કડક અમલ શરૂ થશે
ગાંધીનગર, તા. 31
ગુજરાતમાં પહેલી નવેમ્બરથી ટ્રાફિકના નવા નિયમોની કડક અમલવારી શરૂ કરવામાં આવશે. અગાઉ બે વખત આ નિયમોની અમલવારી મુલતવી કરવામાં આવી હતી. રાજ્યના વાહનચાલકોને દંડ ન ભરવો પડે અને તેમના વાહનોના તેમ જ તેમના પોતાના તમામ દસ્તાવેજો તૈયાર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા 31 ઓક્ટોબર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. જેના પગલે હવે આવતીકાલથી નવા નિયમોનો...
ગુજરાતી
English