Thursday, July 31, 2025

Tag: SARS-CoV-2

કોરોના વાયરસથી દુ:ખદ અવસાન થતાં ત્રણ પોલીસ કર્મચારીના પરિવારને રૂ. રપ ...

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વાયરસ કૉવિડ-19ના સંક્રમણને કારણે સર્જાયેલી સ્થિતીમાં આવશ્યક સેવાઓના ભાગરૂપે ફરજ બજાવતા રાજ્ય સરકારના કર્મચારી આવી ફરજ દરમ્યાન કોરોના અસરગ્રસ્ત થવાથી કૉવિડ-19ના કારણે અવસાન પામે તો રાજ્ય સરકાર દ્વારા આવા કર્મચારીના પરિવારને 25 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી. જે દિવંગત પોલીસ કર્મચારીઓના પરિવારને આ સહાય ચૂક...

આંતરરાષ્ટ્રીય રસી સંધિ ‘ગાવી’ માટે ભારત 130 કરોડ રૂપિયા આપશે

ભારતે કાલે આંતરરાષ્ટ્રીય રસી સંધિ ‘ગાવી’ માટે 130 કરોડ રૂપિયા આપશે તેવી જાહેરાત કરી હતી. યુકેના પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સનના યજમાન પદે યોજાયેલી વર્ચ્યુઅલ વૈશ્વિક રસી સમિટમાં 50થી વધુ દેશો- વ્યવસાયિક અગ્રણીઓ, UN એજન્સીઓ, સિવિલ સોસાયટી, સરકારી મંત્રીઓ, દેશના વડા અને અગ્રણી નેતાઓએ ભાગ લીધો હતો. મોદીએ સમિટ ને સંબોધન કરતા કહ્યું હતું કે, ભારતની સ...

ગાંધીનગર જિલ્લામાં ૧૬,૧૨૪ વ્યક્તિઓનો નવા જાહેર કરેલા કન્ટેન્ટમેન્ટ ઝોન...

ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાના જે ગામોમાં નોવેલ કોરોના વાઇરસના નવા પોઝિટીવ કેસો આવ્યા છે. તેમાં દહેગામ તાલુકામાં એક, ગાંધીનગર તાલુકામાં પાંચ, કલોલ તાલુકામાં ૧૦ અને માણસા તાલુકામાં ત્રણ ગામ મળી જિલ્લાના કુલ- ૧૯ ગામના અુમક વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન  તરીકે જિલ્લા કલેકટર કુલદીપ આર્યએ જાહેર કર્યો છે. નવા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ૩૪૯૯ ઘરોની ૧૬,૧૨૪ વસ્તીઓનો...

સીવીલ ડિફેન્સના 60 સ્વયસેવકો કોરોના વોરિયર તરીકે કાર્યરત

કચ્છ, ગુજરાત સહિત કચ્છમાં પણ સીવીલ ડિફેન્સ કચ્છ-ભુજના 60 સ્વયંસેવકોએ સ્વયભૂ કરફયુથી લઇ લોકડાઉન દરમ્યાન 20 વોર્ડનથી ભુજમાં છેલ્લા બે માસથી સક્રિય છે. ભુજ નાગરિક સંરક્ષણદળના સ્વયંસેવકોએ કોરોનાના કપરા સમયમાં ભુજ શહેર તેમજ માધાપર વિસ્તારના જરૂરતમંદ નાગરિકોને મદદરૂપ થવા સી.સી.હેલ્પલાઇન કન્ટ્રોલરૂમ 02832-251007નો પ્રારંભ ભુજના 11 વોર્ડમાં કાર્યરત થ...

કન્ટેન્ટમેન્ટ વિસ્તાર 30 જૂન સુધી નઈ ખુલે

સમગ્ર દેશમાં COVID–19ની અસરોને ધ્યાને લેતા National Disaster Management Authorityના નિર્દેશ મુજબ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તા.૩૦.૦૫.૨૦૨૦ના હુકમથી કન્ટેનમેન્ટ ઝોનમાં તા.૩૦.૦૬.૨૦૨૦ સુધી lock down ની અવધિ લંબાવવામાં આવેલ છે તથા કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં પ્રતિબંધિત પ્રવૃત્તિઓ તબક્કાવાર ખોલવાનો નિર્ણય લેવામાં આવેલ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયન...

બોટ પર કોરંટાઇન કર્યું એવું સાંભળ્યું છે?

દેવભૂમિ દ્વારકા, વહાણના આશરે ૨૦૦ થી વધારે ખલાસીઓને હાલ કાળુમ્બેર ટાપુની નજીક સોંગો વિસ્તારમાં બોટ કવોરોનટાઇન કરવામાં આવેલ છે. લોકલ વહાણ જે હાઇસીમાંથી આવેલ છે તેમાં ૭૩ ખલાસીઓને બોટ કવોરોનટાઇન કરવામાં આવેલ છે. કોરોના વોરિયર્સ અને આરોગ્યમની ટીમ દ્વારા નિયત સમયે ચૌદ દિવસમાં ત્રણ –ચાર વખત તેઓની આરોગ્ય  તપાસ કરવામાં આવે છે. કોઇપણ પ્રકારના લક્ષણ ન જ...

રેલ્વે સ્ટેશન પર ઓટોમેટિક સેનિટાઇઝર મશીનની વ્યવસ્થા કરાઈ

સુરત, લોકડાઉનમાં રાહતો આપવામાં આવતાં ફરીથી જનજીવન ધમધમતું થયું છે. પરંતુ, હવે નાગરિકોએ જાગૃત થઈને પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવાની છે. શહેરની જનતાના સ્વાસ્થ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને લોકોના આરોગ્યને હાનિ ન પહોંચે તે માટે સરકાર સુસજ્જ છે. આવા સંજોગોમાં સુરત રેલ્વે સ્ટેશન પર અવર-જવર કરતા લોકો, રેલ્વે સ્ટેશન પર ફરજ બજાવતા રેલ્વેકર્મીઓ તેમજ ટ્રે...

આ દવા કદાચ કોરોના સામે લડશે

વિજ્ઞાન અને ઇજનેરી સંશોધન મંડળે આઈઆઈટી (BHU) વારાણસી ખાતે સંશોધન માટેના આધારને મંજૂરી આપી છે, જેમાં ફાસ્ટ ટ્રેક એન્ટિ-સાર્સ-સીવી -2 ડ્રગ પરમાણુ માટે ઉપલબ્ધ અને માન્ય દવાઓમાંથી લીડ કમ્પાઉન્ડ (O) ને ઓળખવામાં આવશે. વિશ્વવ્યાપી વૈજ્ઞાનિકો અને આરોગ્યસંભાળના વ્યાવસાયિકો રોગચાળાના ઉપચાર માટે પ્રયાસ કરી રહ્યા છે, જે આજે વિશ્વને પીડિત છે. હાલમાં દર્દીને ...

કોરોનાનાં જીવતા બૉમ્બ પર બેઠેલું અમદાવાદ

અમદાવાદ, પૂર્વ વિસ્તારમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી તેનો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ પૂર્વ પટ્ટાના ઈસનપુર, બાપુનગર, નરોડા, વટવા સહિતના વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધી રહ્યુ હોવા છતાં તેનો રેડ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. જેની સામે સ્થાનિક નાગરીકોમાં ઉગ્ર રોષ જાવા મળ્યો છે. અમદાવાદ શહેરમાં પ્રથમ લ...

લોકો હવે લોહી દાનમાં આપતા બીવે છે: કલેક્શન 80% ઘટી ગયું

અમદાવાદ, કોરોનાની મહામારી અને લોકડાઉનને. પગલે શહેરમાં થેલેસેમિયાન બાળકો અને અન્ય દર્દીઓને લોહીના બાટલા માટે ફાંફાં મારવા પડે તેવી સ્થીતિનું નિર્માણ થયું છે. મહામારી પહેલાં શહેરમાં એક જ સંસ્થામાં પથી 7,000 લોહીના બાટલાનું મહિને કલેક્શન થઈ શકતું હતું જેની સામે અત્યારે માંડ 1,200 જેટલું કલેક્શન થઈ રહ્યું છે, આ સંજાગોમાં રક્તદાતા આગળ આવે તેવી અપી...

અમદાવાદ ફરી જીવંત થયું

અમદાવાદ, શહેર આજથી ફરી એક વખત ધબકતું થયું છે. આજથી શહેરમાં તમામ વેપાર- ધંધા-ઓફિસો, બસ સેવા સહિત તમામ રોજગાર ધંધા શરૂ થતાં અમદાવાદ ફરી એકવાર પહેલા જેવું જોવા મળી રહ્યું છે.  આજે સવારથી જ એએમટીએસ બીઆરટીએસ બસ સેવા શરૂ થઈ ગઈ હતી. લોકો રોડ પર માસ્ક પહેરેલા જોવા મળ્યા હતાં. સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક બંને સાથે શહેરજનો કામે વળગતા અલગ જ ચિત્ર અમદાવાદન...

સિવિલમાં સિનિયર ડોકટરોની દાદાગીરી, ફરજમાંથી ગુલ્લી

અમદાવાદ, સરકારી હોસ્પિટલોમાં ઈન્ટર્નશીપ MBBS ડોકટરોની હાલત સૌથી વધુ કફોડી છે. કારણ કે તેમને છેલ્લા ત્રણ મહિનાથી સતત કોરોનાના દર્દીઓની જ સારવાર કરી રહ્યાં છે. સિનિયર ડોકટરો ફરજમાંથી ગુલ્લી મારી રહ્યાં છે. આથી ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચનાં તમામ નિયમોનો ભંગ કરીને આ MBBS ડોકટરોને વિવિધ વિભાગોની જવાબદારી સોંપવાને બદલે માત્ર કોરોનાની ડ્યુટી સોં...

હવે ભાડાનું બાઈક લઈને બીજા રાજ્યમાં જય શકાશે, નવી એડવાઈઝરી

માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે 01 જૂન 2020 ના રોજ જારી કરેલા "ભાડા કેબ / મોટરસાયકલ યોજનાઓ", સૂચન નંબર આરટી-11036/09/2020-એમવીએલને લાગુ કરવા કેટલાક હિતધારકો પાસેથી પ્રાપ્ત મુદ્દાઓના આધારે પરામર્શ જારી કરી છે. (પીટી -1) જણાવે છે કે- કોઈ પણ વ્યક્તિ જે વ્યવસાયિક વાહન ચલાવે છે જેની પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ / આઈડીપી છે અને ભાડેની મોટર કેબ (ફોર...

રસી વિકાસ અને ડ્રગ પરીક્ષણ માટે CCMB માં કોરોના વાયરસ સંસ્કૃતિ

વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (સીએસઆઈઆર) ની હૈદરાબાદ સ્થિત પ્રયોગશાળા સેન્ટર ફોર મોલેક્યુલર બાયોલોજી (સીસીએમબી) ના વૈજ્ઞાનિકોએ દર્દીઓના નમૂનામાંથી કોવિડ -19 માટે જવાબદાર કોરોના વાયરસ (સાર્સ-કોવી -2) ની સ્થિર સંસ્કૃતિ હાથ ધરી છે. લેબમાં વાયરસની સંસ્કારી થવાની ક્ષમતા સીસીએમબી વૈજ્ઞાનિકોને કોવિડ -19 સામે લડવા માટે રસી વિકસાવવામાં અને સંભવિત દ...

ગર્ભવતી સ્ત્રીઓ અને 65 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ રેલવે મુસાફરી કરવાનું ટ...

ભારતીય રેલ્વે દરરોજ અનેક શ્રમિક વિશેષ ટ્રેનો ચલાવે છે જેથી પ્રવાસી શ્રમિકો ને  તેમના વતન મોકલી શકાય, એવું જોવા મળે છે કે કેટલાક લોકો જે પહેલે થી જ એવી બીમારી થી પીડિત  છે જેનાથી કોવિડ-19 મહામારી ના દરમિયાન તેમના સ્વાસ્થ્ય ને ખતરો વધી જાય છે. યાત્રા દરમિયાન પહેલે થી જ બીમાર લોકો ની મૃત્યુ ના કિસ્સા પણ જોવા મળ્યા છે. આવા કેટલાક લોકોની સલામતી મા...