Sunday, June 1, 2025

Tag: surat

કોરોના સારવારનું બિલ અમેરિકામાં 11 લાખ ડોલર, સુરતમાં 12 લાખ રૂપિયા

અમેરિકા, સીઆટલ ટાઇમ્સે શનિવારે અહેવાલ આપ્યો છે કે 70 વર્ષીય અમેરિકન વ્યક્તિ, જેને COVID-19 થયો હતો, તેના હોસ્પિટલના ખર્ચ રૂપે 1.1 મિલિયન સોલાર એટલે કે 8 કરોડ 35 લાખ રૂપિયાનું બિલ આપવામાં આવ્યું હતું માઇકલ ફ્લોરને 4 માર્ચે ઉત્તરપશ્ચિમ શહેરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, અને 62 દિવસ રોકાયો હતો - એક સમયે મૃત્યુની એટલી નજીક આવી ગઈ હતી ક...

સુરત સહિત દક્ષિણ ગુજરાતના શહેરોમાં ધોધમાર વરસાદ

સુરત, ગુજરાત રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે, રાજકોટ, અમરેલી, ધારી, જૂનાગઢ, પોરબંદર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ બાદ હવે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની એન્ટ્રી થઇ છે, સુરત અને ઉમરપાડામાં ગઇકાલ રાતથી ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉમરપાડા તાલુકામાં કલાકોમાં 9 ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઇ ગયા છે, લોકોએ અવર જવર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્...

રેલ્વે સ્ટેશન પર ઓટોમેટિક સેનિટાઇઝર મશીનની વ્યવસ્થા કરાઈ

સુરત, લોકડાઉનમાં રાહતો આપવામાં આવતાં ફરીથી જનજીવન ધમધમતું થયું છે. પરંતુ, હવે નાગરિકોએ જાગૃત થઈને પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવાની છે. શહેરની જનતાના સ્વાસ્થ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને લોકોના આરોગ્યને હાનિ ન પહોંચે તે માટે સરકાર સુસજ્જ છે. આવા સંજોગોમાં સુરત રેલ્વે સ્ટેશન પર અવર-જવર કરતા લોકો, રેલ્વે સ્ટેશન પર ફરજ બજાવતા રેલ્વેકર્મીઓ તેમજ ટ્રે...

કોરોનામાં મહિલા અને પૂરૂષોના એક સરખા મોત કેમ ?

તા.૦૮.૦૫.૨૦૨૦ ગુજરાતમાં મહિલાઓ અને પૂરૂષોના એક સમાન મોત થયા છે. જે રીતે અકસ્માતોમાં પૂરૂષોના વધું મોત થાય છે એવું ચેપી રોગમાં નથી. અહીં મહિલીઓ અને પૂરૂષોની એક સરખા મોત થઈ રહ્યાં છે. સામાન્ય રીતે પૂરૂષો બહાર વધું રહેતાં હોવાથી તેમને ચેપ વધું લાગે અને તેથી તેમના મોત વધું થવા જોઈતા હતા. પણ મહિલાઓના મોત એટલા જ છે તેની પાછળનું કારણ શાકભાજીઓની લારીઓએ ...

સુરતમાં સિટીલિંક બસને કોવિડ-19 મોબાઈલ સેમ્પલ કલેક્શન યુનિટમાં ફેરવી

સુરત, 13 મે 2020 સુરતના કોરોના શંકાસ્પદ વ્યક્તિઓને ટેસ્ટિંગ માટે લેબોરેટરી સુધી લાવવા તથા લઇ જવામાં મુશ્કેલી છે. આ મુશ્કેલીના નિવારણ માટે SMC દ્વારા હોટસ્પોટ તથા ક્લસ્ટરમાં જઈને સેમ્પલ એકત્ર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.  સિટીલિંક બસને ‘કોવિડ-૧૯ મોબાઈલ સેમ્પલ કલેક્શન યુનિટ’માં રૂપાંતર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જનતાને પ્રાઇવેટ લેબ કે ...

રેડ ઝોનના 9 જિલ્લાઓ 3 તારીખ પછી પણ લોકડાઉન રહે એવી શક્યતા

કેન્દ્ર સરકારે ગુજરાતના 9 જિલ્લાઓને રેડ ઝોન તરીકે જાહેર કર્યા છે. 19 જિલ્લાને નારંગી અને 5 જિલ્લાઓને ગ્રીન જોન જાહેર કર્યા છે. કેન્દ્ર સરકારે ગુજરાતના 9 જિલ્લાઓને રેડ ઝોન તરીકે જાહેર કર્યા જ્યારે 19 જિલ્લાને નારંગી અને 5 જિલ્લાઓને ગ્રીન જોન જાહેર કર્યા. ગુજરાતનો લાલ ઝોન જિલ્લો અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, ભાવનગર, અરવલ્લી, આણંદ, પંચમહા...

4 મહાનગરોમાં દુકાનો નહીં ખોલવાનો આદેશ છતાં ધંધો ચાલું

રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં આગામી તા. ૩ મે સુધી સમગ્રતયા દુકાનો ચાલુ કરવા દેવાશે નહિ. એવો રૂપાણીએ આદેશ તો આપ્યો પણ દુકાનો ઘણી જગ્યાએ આ મહાનગરોમાં ખૂલી હતી. મોલ પણ ખુલ્લા હતા. રાજ્ય સરકાર સાથે પરામર્શ કર્યા પછી મ્યુનિસિપલ કમિશનરો અને કલેકટરોએ સંયુકત પણે નિર્ણય કર્યો હતો કે, પ્રવર્તમાન પરિસ્થિતીમાં આગામી તા. ૩ મે સુધી આ ચ...

સુરતમાં મજૂરોએ બે વખત સરકાર સામે બળવો કેમ કર્યો ? આ રહ્યું રહસ્ય

27 લાખ મજૂરોની વેદના ગુજરાત વડી અદાલતમાં એડવોકેટ આનંદ યાજ્ઞિક દ્વારા રજૂ કરવામાં આવી અમદાવાદ, 20 એપ્રિલ 2020 દક્ષિણ ગુજરાતના સ્થળાંતરિત મજૂરો અને અન્ય મજૂરોને લોક ડાઉનમાં યોગ્ય સહાય માટે ગુજરાતની વડી અદાલતમાં અરજી કરવામાં આવી છે. સુરત અને આસપાસ 27 લાખ મજૂર અને હિજરત કરતાં હોય એવા મજૂર છે. જેઓએ સુરતમાં બે વખત જાહેરમાં હજારોની સંખ્યામાં એકઠ...

સુરતમાં 10 લાખ મજૂરોને રૂ.9 હજારનું નુકસાન, બીજા 15 દિવસ મુશ્કેલીના

21 દિવસનું લોકડાઉન બીજા 15 દિવસ લંબાવીને 3 મે 2020 નરેન્દ્ર મોદીએ કરતાં ગુજરાતના એક કરોડ મજૂરો માટે કપરા દિવસો શરૂં થયા છે. તેમને મફત અનાજ કે રહેવાનું મળે તેનાથી સમસ્યા ઉકેલાવાના બદલે વધું ઘેરી બની છે. સમગ્ર ગુજરાતમાં રોજે રોજની કમાણી કરનારા 80 લાખથી 1 કરોડ લોકો છે. તેમને બીજા 15 દિવસ મજૂરી વગર રહેવું પડશે. સુરતમાં 10 લાખ અને અમદાવાદમાં 16 કામદા...

છેલ્લા શ્વાસમાં માણસને બચાવી લેતું સાવ સસ્તુ વેન્ટીલેટર સુરતમાં તૈયાર ...

સુરત : જીવન મરણ વચ્ચે છેલ્લાં શ્વાસ ચાલતાં હોય તેવી મેડિકલ ઈમરજન્સીમાં લોકોનો જીવ બચાવી લે એવું સસ્તુ વેન્ટીલેટર સુરતની ખાનગી SPTLએ શોદ્યું છે. 8 કિલો વજન ધરાવતું વેન્ટિલેટર સુરતની સિવિલ હોસ્પિટલમાં નિરીક્ષણ માટે ગોઠવવામાં આવ્યું છે. જેની કિંંમત રૂ.50 હજાર છે. વજન ખૂબ જ ઓછું હોવાથી તેને આસાનીથી હેરફેર કરી શકાય છે. દર્દીઓને કોઈ પણ જગ્યા પર શિફ્ટ કરવ...

ભગવા પક્ષનું 2022ની સત્તાનું ગણીત, 8 શહેરો મોટા કરી 8 નવા બનાવી સત્તા ...

ગાંધીનગર, 17 માર્ચ 2020 ગુજરાતના 8 મહાનગરોની હદ વધારીને તેને મોટા કરવા માટે રાજ્યની શહેરી સરકારે વિચારણા શરૂં કરી છે. શહેરી વિકાસ વિભાગ ગેઝેટ નોટિફિકેશન બહાર પાડે તેવી શક્યતા છે. ગુજરાતમાં 2020માં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આવે તે પહેલાં ભાજપે શહેરોના વધું મત મળે તે માટે રાજકીય વ્યૂહ અપનાવી છે જે પછી તુરંત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં ભા...

સુરતમાં સરકારને 40 હેક્ટર જમીન મફતમાં મળી

સુરત મહાનગર માટે વધુ ત્રણ પ્રારંભિક ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરી આપી છે. તેમાં ભેસ્તાન વિસ્તારની પ્રીલિમનરી ટી.પી. પ૪ (ભેસ્તાન) અને પપ (ભેસ્તાન) તેમજ ટી.પી. TP 14 પાલ (ફર્સ્ટ વેરીડ)નો સમાવેશ થાય છે. આ ટી.પી. સ્કીમમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીને કુલ 32 જેટલા પ્લોટ સમગ્રતયા 40 હેકટર્સના ક્ષેત્રફળ સાથે સંપ્રાપ્ત થવાના છે. પ્લોટસમાં ખૂલ્લી જગ્યા-બાગબગીચ...

સાયબર લૂંટારા સામે પોલીસ ફરિયાદ લેતી નથી, મોદી, રૂપાણી અને જાડેજાના વા...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વમાં સાયબર ક્રાઈમના ગુનાની વાતોના વાડા કરે છે. પણ ગુજરાતના પોલીસ વડા શિવાનંદ ઝા કે ગુજરાતના ગૃહ રાજ્ય પારધાન પ્રદીપ જાડેજા અને રાજ્યના ગૃહ પ્રધાન વિજય રૂપાણી ગુજરાતની પ્રજાની સાયબર લૂંટારાઓ સામે લોકો ફરિયાદ કરવા જાય છે તો ફરિયાદ લેતા નથી લે છે તો 50 ટકા ગુનામાં આદાલતમાં આરોપનામું રજૂ કરવામાં આવતું નથી. ગુજરાત વિધાનસભા...

ગેંગ વોર – સુરતના ગેંગ લીડર હાર્દિક પટેલ અને સૂર્યાની હત્યા

સુરતમાં ફરી એકવાર ગેંગવાર થયું છે. સુરતના વેડરોડ ખાતે આવેલી માથાભારે શખ્સ સૂર્યા મરાઠી(સુરેશ શ્રીરામભાઈ પવાર)ની ઓફિસમાં સાતેક જેટલા ઈસમો તીક્ષ્ણ તલવાર, છરા, ચપ્પા સહિતના ઘાતક હથિયાર સાથે ઘૂસી આવ્યા હતા. બે હત્યા કરવામાં આવી છે. એક સમયના સૂર્યા મરાઠીના સાગરીત અને હાલમાં દુશ્મન બની ગયેલા હાર્દિક પટેલ અને તેના માણસોએ સૂર્યા પર હુમલો કર્યો હતો. સૂર્...

રાજકોટ, વડોદરા, સુરતમાં મેટ્રો રેલ મંજૂર પણ રૂપાણી પાસે પૈસા નથી

ગુજરાતમાં અમદાવાદ મેટ્રોરેલ પ્રોજેક્ટ પુરો કરવામાં વિજય રૂપાણીની સરકાર પાસે નાણાં નથી. તેથી તે ડચકા ખાઈ રહ્યો છે. અનેક વિસ્તારોમાં કામ બંધ છે. રેલ પ્રોજેક્ટ 5 વર્ષ મોડો થઈ ગયો છે. અમદાવાદનો રૂ.15 હજાર કરોડનો પ્રોજેક્ટ ડચકા ખાઈ રહ્યો છે ત્યાં રાજકોટ, સુરત, વડોદરા માટેનો રૂ.40 હજાર કરોડ રૂપાણી સરકારની નબળી આર્થિક નીતિના કારણે થઈ શકે તેમ નથી. અમદાવાદમ...